SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ કાના ભયથી દ્રવ્યનો સંગ્રહ ન કરે તથા પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, (અનાજ) વિગેરે પદાર્થોમાં અનાસક્ત–આસક્તિ વિનાના થઈને રહે અર્થાત સઘળી વસ્તુઓમાં વિરક્તિને ધારણ કરતા થકા મોક્ષના અનુષ્ઠાનમાં ચિત્તને જોડવું. શબ્દ, સ્પર્શ, વિગેરે વિષયોમાં આસક્તિને છોડીને તથા પૂર્વાપર–આગળ પાછળને વિચાર કરીને ભાષા બેલવી. હિંસા યુક્ત કથન કરવું નહીં. અર્થાત જેનાથી પિતાની અથવા પરની અગર બનેની હિંસા થાય એવા પ્રકારની ભાષા બેલવી નહીં જેમકે–ખાવ, પીવે, મોજ કરે, ઘાત કરે, છે. પ્રહાર કરે, રાધે, વિગેરે આવા પ્રકારની પાપના કારણ રૂપ ભાષા કયારેચ પણ બલવી નહી. કહેવાનો હેતુ એ છે કે--લાંબા કાળ સુધી જીવતા રહેવાની ઇચ્છાથી દ્રવ્યનું ઉપાર્જન–પ્રાપ્તિ કરવું નહીં. સ્ત્રી વિગેરેમાં આસક્તિ વિનાના રહીને સંયમમાં પ્રવૃત્તિ કરવી. અને જે બોલવું તે વિચારીને જ બોલવું. શબ્દ વિગેરે વિષમાં આસક્તિ રાખવી નહી અને હિંસા કરવાવાળી ભાષાનો પ્રયોગ ન કરવો. ૧૦ “હે વા ળિwામા ’ ઈત્યાદિ શબ્દાર્થ – હાજરંવા જ નિragsiા-અષારં વાર નિમર' સાધુ આધાકમી આહારની ઈચ્છા ન કરે, તથા “નિવામચલે ન સંથરેઝ-નિરામય રય = સંતુરાજ જે આધાક આહારની ઈચ્છા કરે છે, તેની સાથે પરિચય ન કરે “ મળે 3 હું પુણે- અ જઃ ઘણા પુનીશ નિરા માટે शशरत ४२ रे अणक्खमाणे सोयं चिच्चा-अनपेक्षमाणः शोकं त्यकावा' શરીરની દરકાર કર્યા વિના શકને ત્યાગ કરીને સંયમનું પાલન કરે ૧૧ અન્વયાર્થ–સાધુના નિમિત્તે બનાવવામાં આવેલ આહાર વિગેરે ગ્રહણ કરવાની ઈચ્છા પણ ન કરે. જેઓ એવા આહાર વિગેરેની ઈરછા કરતા હોય તેમની સાથે સંસ્તવ–અર્થાત્ પરિચય પણ રાખવું નહીં કર્મ નિર્જરાને વિચાર કરતા થકા ઔદારિક શરીરને તપથી કૃશ કરે શરીરની પરવા કર્યા વિના શકનો ત્યાગ કરીને સંયમનું પાલન કરે ૧૧ ટીકાW—-આધાકમ- સાધુના નિમિત્ત બનાવવામાં આવેલ આહાર પાણી વિગેરેની કઈ પણ પ્રકારની ઈરછા ન કરવી. અને જે આધાકમ આહારની ઈચ્છા રાખે છે, અથવા તેને ગ્રહણ કરે છે તેની સાથે આદાન, પ્રદાન વાર્તાલાપ અથવા સહવાસને સંબંધ ન રાખો. ઔદારિક શરીરને તપસ્યાથી આત્યંત કશ-દુર્બલ કરી દેવું. અર્થાત ઉરાલ એટલે કે અનેક પૂર્વભવેમાં સંચિત કરેલ કર્મ, મેક્ષ પ્રાપ્ત કરવા માટે તે કમેને દૂર કરવા તપ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૫૦
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy