SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સુચનોય ધર્મો’ ઇત્યાદિ શબ્દાર્થ -‘મુચકલાયધમે-વાસ્યાતધર્મ' શ્રુત અને ચારિત્ર ધમ ને સારી રીતે પ્રતિપાદન કરવાવાળા ત્રિતિનિસ્કૃતિને-િિવિસ્તારીને:' તથા તીર્થંકર પ્રતિપાદ્ધિત ધમ માં શ’કા ન કરવાવાળા ‘ઢે-ઢઃ’ પ્રાસુક આહારથી પાતાના નિર્વાહ કરવાવાળા ‘મુત્તસિમિલ્લૂ-મુિિમક્ષુઃ'ઉત્તમ તપસ્વી એવા સાધુ ‘ચાલુ આચતુò-ત્રજ્ઞાસુ બ્રાહ્મતુલ્ય:' પૃથ્વીકાયક જીવાને પેાતાના સમાન સમજીને ઘરે-ચરેત્' સંયમનું પાલન કરે ૢ વિટ્રી-ડ્ર્ફે નૌવિતાથી’ તથા આલેાકમાં જીવવાની ઇચ્છાથી ‘શ્રાર્ચ 7 મુન્ના-આામ્ ન ર્વાસ' આશ્રવેનુ સેવન ન કરે ખર્ચ ન વુ-ચં ન યંત્' ભવિષ્યને માટે ધન ધાન્ય વિગેરેનેા સગ્રહ ન કરે પ્રા અન્નયા ——શ્રુત અને ચારિત્ર રૂપ ધર્મનું સુ ંદર વ્યાખ્યાન કરવાવાળા વિચિકિત્સા અર્થાત ચિત્તની અસ્થિરતા મથવા જુગુપ્સા-નિદાથી રહિત, ‘લાઢ' અર્થાત્ પ્રાસુક આહારથી સયમનુ` રક્ષણ કરનાર તથા સમ્યક્ તપશ્ચ રણ (તપસ્યા) કરવાવાળા ભિક્ષુ સઘળા પ્રાણિયાને, આત્મ તુલ્ય માનીને સચમનુ પાલન કરે આ લેકમાં જેએ સયમ જીવનના અભિલાષી છે, તેઓ આસ્રવ ન કરે તથા ઘી, ગેાળ, વિગેરે પદાર્થોના સંચય ન કરે શા ટીકા”—હવે જ્ઞાન અને દનના વિષયમાં કહેવામાં આવે છે. સાધુએ સઘળા જીવાની રક્ષા કરનારા ધમના ઉપદેશક થવુ. આ કથન દ્વારા જ્ઞાન સમાધિનુ' ગ્રહણ કરવામાં આવેલ છે, કેમકે–વિશેષ પ્રકારના જ્ઞાનના વિના સમ્યક્ ધર્માંનું પ્રતિપાદન થવાને સંભવ નથી. સાધુ વિચિકિત્સાને ઓળંગી ગયા હાય અર્થાત્ ધમના ફલપ્રત્યે સંશય વિનાના રહે એટલે કે ધર્મના ફૂલમાં સ ંદેહ કરવા તે વિચિકિત્સા કહેવાય શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૪૦
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy