________________
સુદ્ધાના આચાર્યની “તા-તિ સમીપે “ગાયકવારં-ગાન આર્યોના કર્તવ્યોને “શિવસેના-રિક્ષેત” સીખે ૩રા
અન્વયાર્થ–-સાધુએ પ્રાપ્ત થનારા એવા કામોની ઈચ્છા કરવી નહીં આ પ્રકારને વિવેક કહેવામાં આવેલ છે. અને સદા આચાર્યોની સમીપ આર્યને ચોગ્ય એવા કર્મોનું શિક્ષણ લેવું. ૩રા
ટીકાઈ––સાધુએ પ્રાપ્ત થયેલા શબ્દ વિગેરે કામગની પણ નમિરાજાની માફક ઈરછા કરવી નહીં. તેને ઉપભેગ કરે નહીં. તેને આકાશમાં ગમન કરવાની અથવા તે બીજાના શરીરમાં પ્રવેશ કરવાની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય તે પણ તેને પ્રવેગ કરવો નહીં, તેમ કરવાથી પ્રાપ્ત થયેલ સિદ્ધિને નાશ થાય તે પણ દુઃખ થતું નથી.
સાધુએ સદા સર્વદા પરમાર્થને જાણનારા એવા આચાર્યોની પાસે નિવાસ કરતા થકા આર્યના કર્તવ્યોની અર્થાત્ સમ્યફ દર્શન, જ્ઞાન અને ચારિત્રની શિક્ષા લેવી જોઈએ, આ કથનથી એ સૂચવવામાં આવેલ છે કે-સાધુએ સદા ગુરૂકુળમાં વાસ કરે જોઈએ. આ પ્રમાણેને વિવેક બતાવેલ છે. ૩રા
જ્ઞાનીની પાસે રહીને જ્ઞાનને અભ્યાસ કરે એ બતાવવા કહે છે કે“gફૂલમાળો ઈત્યાદિ
શબ્દાર્થ–-guત્ન કરવઢિયં-સબ સુરથિન' પિતાના તથા અન્ય મતાવલમ્બિયાના સિદ્ધાંતને જાણવાવાળા ઉત્તમ તપસ્વી એવા ગુરૂની “સુરસ્કૂલનાળો-સુષમાટ ઉપાસના અથત સેવા કરતા થકા તેમની ઉપાસના કરે. અને વર-જે વીજે પુરૂષ કમને વિદારણ કરવામાં સમર્થ છે તથા ગર
જોતી–ગતષિા : રાગદ્વેષ રહિત પુરૂષની જે કેવળજ્ઞાનરૂપ પ્રજ્ઞા છે, તેનું અન્વેષણ કરવાવાળા છે. “ધિરૂપતા જે પુરૂષ ધર્ય યુક્ત અને કફંવિધાજિતેનિયા' જીતેન્દ્રિય છે એજ પુરૂષ પૂર્વોક્તકાર્ય કરી શકે છે. ૩૩
અન્વયા––વીર--કર્મોનું વિદારણ કરવામાં સમર્થ વીતરાગવાળાઓની પ્રજ્ઞાબુદ્ધિનું અન્વેષણ કરવાવાળા, ધૈર્યવાનું તથા જીતેન્દ્રિય મુનિએ સુપ્રજ્ઞ, અને સુતપસ્વી ગુરૂની સેવા કરતા થકા તેઓની ઉપાસના (આરાધના) કરવી. ૩૩
ટીકાર્થ––સાધુએ ગુરૂના આદેશ સાંભળવામાં તત્પર રહેવું. ગુરૂ વિગેરે જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ સાધુઓના અનુષ્ઠાન સેવા કરતા થકા તેઓની આરાધના કરવી,
જે ગુરૂની સેવા કરવાનું શિષ્યનું કર્તવ્ય કહેલ છે, તે ગુરૂના બે વિશેષ બતાવવામાં આવે છે - ગુરૂ શોભન પ્રજ્ઞાવાળા અર્થાત્ સ્વસમય અને પર
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૩૧