SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ અહિયાં વર્તમાન કાળમાં સંસાર સાગરથી તરવાનું જે કથન કરેલ છે. તે ગણધરના સમયની અપેક્ષાથી કહેલ છે, તેમ સમઝવું. ગણધરના કાળમાં મોક્ષમાર્ગ અવરૂદ્ધ (બલ્પ) નહતા. તે પછી જ તેને અવરોધ થયેલ છે. અથવા મહાવિદેહ ક્ષેત્રથી વર્તમાન કાળમાં પણ જીવ મેક્ષ પ્રાપ્ત કરે છે. તેની અપેક્ષાથી અહિંયાં વર્તમાન કાળનો પ્રયોગ કરવામાં આવેલ છે. તે ભાવમાર્ગનું કથન મેં તીર્થકરોના મુખેથી જે રીતે સાંભળેલ છે. તે પ્રમાણે તમને સંભળાવું છું. સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉદ્દેશીને કહે છે. જે માગને આશ્રય લઈને ઘણા જ સંસાર સાગરને તરી ગયા છે. વર્તમાનમાં પણ તરી રહ્યા છે, અને ભવિષ્યમાં પણ તરશે. એ ભાવમાગને કહેતા એવા મને સાંભળે અર્થાત્ મારા કથનનું શ્રવણ કરે દા 'पुढवी जावा पुढो सत्ता' इत्यादि શબ્દાર્થ–પુરી શીવ પુaો સત્તા-gવીનીવા gય સવાર પૃથવી અથવા પૃથ્વીના આશયથી રહેલા છે. જુદા જુદા જીવે છે. “શા વવાઆપ નીવાર તથા પાણીના છે પણ જુદા જુદા પ્રકારના છે. ‘તહાળીતથાડનાર' તથા અગ્નિકાય છે પણ જુદા જુદા છે “વારની પુત્રો સત્તાવાયુનીવાઃ પૃથક્ટ્ર સરકાર તથા વાયુકાયના જીવ પણ જુદા જુદા છે. “તાઘણા સવ-7ખવૃક્ષા વીના એજ પ્રમાણે તૃણ વૃક્ષો અને બીજ પણ પૃથક્ જીવ છે. છા અન્વયાર્થ–પૃથ્વી જ જેનું શરીર છે. અથવા જે પૃથ્વીના આશ્રયે રહે છે. તેઓ પૃથ્વી કાય જી કહેવાય છે. પ્રત્યેક શરીર હોવાને કારણે તેમનું પૃથક પૃથક્ અસ્તિત્વ છે. એ જ પ્રમાણે અપૂકાયિક પણ પૃથક પૃથક્ સત્તાવાળા છે. અગ્નિકાય વાયુકાય તથા તૃણવૃક્ષ અને બીજ પૃથ પૃથક સત્તાવાળા છે. છા 1 ટીકાર્થ–ચારિત્ર માર્ગ અહિંસા પ્રધાન છે. અને અહિંસાને અર્થ જીની રક્ષા કરવી. હિંસા પ્રાણિની જ થઈ શકે છે, કેમકે પ્રાણેને વિગ કરવાવાળે વ્યાપાર એટલે કે પ્રવૃત્તિ કરવી તેજ હિંસા છે. તે હિંસા પણ સચેતનની જ થઈ શકે છે. અચેતનની નહીં. એથી જ ચારિત્ર માર્ગને સમજવા માટે જીવોના સ્વરૂપનું જ્ઞાન થવું જરૂરી છે. તેથી પજવનિકાયના જનું જ્ઞાન કરાવવા માટે સૌથિ પહેલાં જેના ભેદ બતાવવામાં આવે છે. પૃથવી જ જેઓનું શરીર છે, અથવા જે પૃથ્વિીના આશ્રયે રહેલા છે, તેઓ પૃથ્વીઝવ કહેવાય છે. તેઓ પૃથક્ પૃથક્ પ્રાણી છે. આ રીતે પૃથ્વી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૬૯
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy