Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala
Catalog link: https://jainqq.org/explore/005802/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગ્રWાંક-૧૬ આ ભ ક્ય અનંતકાય વિચાર ( ગુજરાતી ) -:: મ કા શ ક :: શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા ' અને શ્રી જૈન શ્રેયકર મંડળ-મહેસાણા • મૂય ૩-૯૦ % Page #2 -------------------------------------------------------------------------- ________________ peripotooftopicipateattlet ૦૦૦૦૦૦′૦૦.iopia aaya ગ્રન્થાંક-૧૬ શ્રી અભક્ષ્ય અનંતકાય વિચાર [ગુજરાતી આવૃત્તિ ] સ આસક્તિનાં મુખ્ય કેન્દ્રભૂત્ત રસનેન્દ્રિયમાં લુબ્ધતાને લીધે જાણતાં-અજાણતાં સેવાઇ જતા ઢાષામાંથી બચાવી લેવામાટે-: યાજકઃસદ્ગત પ્રાણલાલ મંગળજી મહેતા -: પ્ર...કા..!... કે : ચીમનલાલ અમૃતલાલ શાહ બાબુલાલ જેશીંગલાલ મહેતા એ. સેક્રેટરીએ. શ્રીમદ્ યશાવિજયજી જૈન સ’સ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મડળ–મહેસાણા [ સદ્ગત શેઠ વેણીથંă સુચંદ સ ંસ્થાપિત ] આવૃતિ ૧૦ મી વીર સં ૨૫૦૭ } { મુદ્રક :- સ્યાદ્વાદ મુદ્રણાલય—પાલીતાણા |bo|co|b|ac|b|cj|b|b|b|b|b|cb|bbbboa મૂલ્ય 3-00 ១០០០០០០០០០០០០០០២០០០s១០០០|dt|bb|b6|bbe પ્રત. ૨૦૦૦ વિક્રમ સં ૨૦૩૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના વ્રતધારી શ્રાવકે મુખ્યત્વે કરીને બાવીશ અભક્ષ્યને ત્યાગી હોય છે, તેમના ઉપયોગની જાગૃતિને અર્થે તથા ધન્ય ભવ્ય પ્રાણિ એના હિતના માટે બાવીશ અભક્ષ, અનાચણીય વસ્તુઓ વગેરે સંબંધી કિંચિત અધિકાર દર્શાવ્યા છે. તે વાંચી, વિચારી તદનુસાર વર્તન રાખવા તેઓ યથાશક્તિ ઉજમાલ થશે, તે વપરને અતિ હિતકારી થશે. કેટલાક બંધુઓ બાવીશ અજય ત્યાગ, અગર બીજા નિયમે લે છે, પરંતુ તેનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર પાછળથી તમાં ખલના પડે છે, જેથી બતપાલનની સાથે તેનું વાસ્તવિક સ્વરૂપ સમજાવવા માટે આ પ્રયાસ કર્યો છે. જેમાંની ઘણીખરી બાબતોને ખુલાસા વિદ્વાન મુનિ મહારાજાઓ તથા ઉપગવંત શ્રાવકે વગેરેને પૂછીને લખ્યા છે. કેટલીક બાબતોમાં મતભેદ હોવાથી મધ્યસ્થપણું રાખવું ઉચિત જાણું યથાયોગ્ય લખ્યું છે, છતાં પણ, શંકા જેવી બાબતોમાં વિશેષ જ્ઞાની પાસેથી નિર્ણય કરી લેવો. આ ગ્રંથમાં મતિમંદતાથી જે કાંઈ શ્રીવીતરાગની આજ્ઞાવિરૂદ્ધ લખાયું હોય, તે સંબંધી શ્રીસંઘ સમક્ષ મિથ્યાદુત દઉં છું. આ પુસ્તક અથથી ઇતિ સુધી વાંચવા જરૂર ખપ કરવો, તથા જે રસોઈનું કામ કરતા હોય, તેને ઉપગપૂર્વક સમજાવી, તે મુજબ વર્તવા શીખામણ આપવી. તથા આ પુસ્તક વાંચી સમજી યથાશક્તિ નિયમ લેવા અવશ્ય ઉદ્યમ કરવો. અને જેઓ વિરતિવંત છે, તેઓએ અવશ્ય બીજ અન્ય મુગ્ધ–સ સારમાં ફસાએલા. -પ્રાણિઓને વિરતિરૂપી સુખડી ચખાડવી, આ પુરતક તેમજ જ્ઞાનના દરેક પુરતકની આશાતના કરવી નહિં. “આગમની આશાતતા નવિ કરીએ.” એ પૂજાનું રહસ્ય વાવાર મનન કરી, જ્ઞાનની Page #4 -------------------------------------------------------------------------- ________________ 3 આશાતનાથી ભય પામી, જેમ બને તેમ જ્ઞાનનુ અતિ આદરવિનયપૂર્વક બહુમાન કરવું. જ્ઞાન-પુસ્તક પાસે રાખી .આહારનિહાર કરવા નહિ. અશુદ્ધ હાથે કે લઘુનીતિ કર્યાં પછી હરત સ્વચ્છ કર્યાં વગર જ્ઞાનને અડવું નહિ. જ્ઞાન પાસે છતાં સુવું નહિ. થુંકવાળી આંગળી લગાડવી નહિ. પગ ઉપર પગ ચડાવી બેસવું નહિ. જ્ઞાન તરફ પીઠ કે પગ રાખવા નહિ. જ્ઞાન જમીન ઉપર નીચે ન મૂકવુ. અશુદ્ધ જગ્યાએ કે અકાળે ભણવું નહિ. પગ ઉપર કે ચરવલા ઉપર રાખીને ભણવું નહિ. કારણ કે નાભિની નીચેના ભાગ અશુદ્ધ છે, અને ચરવલા તેા પૂજવાનું સાધન છે, તેથી સાપડા ઉપર મૂકી મુખ આગળ મુહપતિ કે વસ્ત્ર રાખીને વાંચવું. મુહપત્તિને પ્રચાર ઘણા મંદ થતા જાય છે, જેથી જ્ઞાનને શ્વાસ, શું ક વગેરે લાગવાથી બહુ આશાતના થાય છે, તેથી અવશ્ય મુહપત્તિને ઉપયાગ ચૂકવા નહિ.” વળી શ્રી ગૌતમસ્વામીએ વીરપ્રભુને પૂછ્યું. કે “ઈંદ્ર સાવદ્ય ભાષા એટલે ? કે નિરવદ્ય ?” ત્યારે લગ'તે ઉત્તર આપ્યા, ક્રુ-મુખ આગળ વસ્ત્ર પ્રમુખ રાખી ખેાલતાં નિરવન ભાષા મેલે, અન્યથા તે સાવદ્ય જાણવી.” જેથી અષ્ટ પ્રવચન માતાના રક્ષક મુનિમહારાજાઓને પણ અમે પ્રાથના કરીએ છીએ, કે પ્રમાદ ત્યજી મુહુત્તિ કે જે નામની થઈ ગઈ છે, તેને સદુપયોગ કરવા કાળજી રાખવામાં આવે, તેા પાસે રહેનાર શ્રાવક શ્રાવિકા વર્ગ પણ તેના સદુપયેાગ કરતા શીખે. રસ્તે ચાલતા પણુ જ્ઞાન નાભિ ઉપર અને મસ્તક નીચે (છાતી સરસું) રાખવું. જેમરાજા, શેઠ પ્રમુખ આવતાં ઉભા થઇ તેમનું બહુમાન કરીએ છીએ, તેમ જ્ઞાનનુ બહુમાન, વદન, પૂજન કરવું. જે જ્ઞાનાવરણીય ક શીઘ્ર ક્ષય કરવા હાય, તે। જ્ઞાનની આશાતના કાઇપણ પ્રકારે ન થાય. તેવા શુદ્ધ ઉપયાગ રાખા. જેથી લેાકાલેાકપ્રકાશક ઉત્તમ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય. સુજ્ઞેષુ કિં બહુના. લિ॰ યાજક Page #5 -------------------------------------------------------------------------- ________________ શમી આવૃત્તિની પ્રસ્તાવના મૂળ લેખકનું લખાણ કાયમ રાખવા ઉપરાંત છઠ્ઠી આવૃત્તિમાં જે ઉમેરો કરવામાં આવેલ છે, તે[] આવા કૌંસમાં બતાવેલ છે. રોજના જીવનમાં માર્ગદર્શક થતું આ પુસ્તક ધાર્મિકવૃત્તિના પુરુષોને માટે એક અમૂલ્ય ચીજ બની ગયેલ છે, જેથી દિવસે દિવસે તેના તરફનો ચાહ વધતું જ જાય છે. વિદેશી પરિચયને લીધે લોકોના જીવનમાં અનેક પ્રકારને પલટો આવતો જાય છે, તથા ખાનપાનમાં ઘણી નવી બાબતોએ પ્રવેશ કર્યો છે, તથા પ્રથમની ઘણી ચીજોની બાબતમાં ઘણું ઘણી શંકાઓ પૂછવામાં આવે છે. તે તે બાબતમાં શાસ્ત્ર આધારે તથા સિદ્ધાંતોને આધારે ગ્ય માર્ગદર્શન પૂજ્ય આચાર્ય મહારાજાઓ તરફથી મળે, તે અત્યંત ઈચ્છવા યોગ્ય છે. નવમી આવૃત્તિની ૫૦૦ નકલ ખલાસ થતાં આ દશમી આવૃત્તિની ૨૦૦૦ નકલ છપાવી છે. આ આવૃત્તિનું પ્રદ સંશોધન શ્રી જૈન શ્રેયસ્કર મંડળ પાલીતાણાના અધ્યાપક કપુરચંદ આર, વારૈયાએ કાળજીપૂર્વક ખલનાઓ માટે લક્ષ્ય ખેંચવાથી નવી આવૃત્તિઓમાં યોગ્ય પરિમાર્જન કરવા ખાસ કાળજી રખાશે. ખપી જો આ પુસ્તકથી આત્મિક લાભ ઉઠાવે. એજ અભિલાષા. લિક વિ. સં. ૨૦૩૭ શ્રીમદ યશોવિજયજી જેને સંસ્કૃત પાઠશાળા ફાગણ સુદિ ૫ છે. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા, Page #6 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા વિષય પાનું વિષય - પ્રકરણ ૧લું ૪ અમ્રતી બાવીશ અભર્યો ઉપર ટુંક ૫ મા - વિવેચન ૬ મુરબા ૫ પંચોદુમ્બર ૭ સ ભારો ૪ મહાવિગઈઓ ૮ દૂધપાક 1. બરફ ૧૦ પાપડ ૧૨ કરો ૧૧ ચટણી ૧. ભૂમિ કાય ૧૨ સંભારિયા સચિત કાચું મીઠું ૧૩ પફવાન (મીઠાઈને કાળ) ૭૧ ૪ ત્રિભેજન ૧૪ ચવાણું ૧૫ બહુબીજ ૧૫ ચૂરમાના લાડુ ૧૬ સ ઘાણ (અથાણું) ૧૬ રાઈ ૧ ઘાલવડાં (દ્વિદળ) ૧૭ એબ - વેંગણું ૧૮ દહીં ૧૯ અજાણ્યાં ફળ પર ૯ દૂધ • ૨૦ થી ૨૧ ચલિત રસ ૨૧ બળી પ્રકરણ ૨ જુ ૨૨ ખાટા ઢોકળા ચલિતરસનું સ્પષ્ટીકરણ પણ ૨૩ ધોલવડાં ૧ આ પ૭. ૨૪ ખાખરા ૨ જલેબી . . . | ૨૫ પાપડના લુઆ છે હલ '૬૨ ૨૬ જુગલી રાબ . ૮૭ ૭૩ ૭૫ ૭ ૮૫ ૨૫ ૮ ૮૭. Page #7 -------------------------------------------------------------------------- ________________ વિષય ૨૭ રાયતુ ૨૮ શકલું ધાન્ય ૨૯ હું ઢણીયા પ્રકરણ ૩ જી ૨૨-૩૨ અનન્તકાય ૨૩ કિસલય-પત્ર ૨૪ ખિસ્સુઆ ૨૫ મૂળા ૨૬ ભૂમિકાડા ૨૭ વત્યુલા ભાજી ૨૮ વિશ્તાત્ર ૨૯ પલ્લકાની ભાજી ૩૦ સુઅરવલ્લી ૩૧ કામળ આંબલી પાનું 20 44 ८८ ૩૨ આલુ દ અન તકાય એળખવાની નિશાનીઓ અન તકાયને લગતી કેટલીક સૂચનાએ ભાવીશ અભક્ષ્યના ત્યાગ વિષે ઉપસ હાર te ૧ ર '૯૨ ૨ કર ર ૨૩ ૯૩ ૩ ૨૩ ૯૪ પ્રકરણ ઉંચુ, પમ્મુ, ક આવીશ અભક્ષ્ય સિવાયની અભક્ષ્ય વસ્તુઓ વિષે ૧૦૨ ૧ ફાગણુ શુ. ૧પથી કારતક શુ. ૧૫ સુધી અભક્ષ્ય ગણાતી ચીજો, ૧થી૪૮ ૧૦૨ પાનું વિષય • આર્દ્રા નક્ષત્રથી ત્યાગ યાગ્ય, કેરી-રાયણ. ૧૦૨ ૩ અશાહ શુ. ૧૫થી કારતક શુક્ર ૧૫ સુધી અભક્ષ્ય ૧થી૧૬ ૧૦૨ ૪ હુમ્મેશ ત્યાગ કરવા યેાગ્ય ૧થીપ૮ ૧૦૩ ય બહુ આરંભથી ન વાપરવા લાયક ૧થી૧૬ ૧૦૩ ૬ લાવિરુદ્ધ તથા જૈનદર્શન વિરુદ્ધ અભક્ષ્ય વસ્તુઆ ૧થી૧૨ ૬૦૪ ૮ ત્રસજીવની બહુ હિંસા થવાને કારણે તજવા ૧થી૩ યોગ્ય ૬૦૪ * ૧૪ ૧૦૪ ૨ ૧૦૫ ૩ થી ૧૩ કાંજીથીજરદાલુ ૧૦૫ ૧૪ થી ૧૭ તલ તેલ વિગેરે ૧૦૫ ૧૮ થી ૪૦ ભાજી-પત્ર શાર્ક ૧૦૬ ૩૧ નાગરવેલના પાન ૩૫ દરેકની વિગત ૧ ખજુર ખારેક ૧૦. મીઠા લીંબડા ૧૦૭ પાકી કેરી અને રાયણ ૧૦૭ સુકવણી ૧૦૮ ૧૧૦ ૧ ૨ ટેપરાં Page #8 -------------------------------------------------------------------------- ________________ છે ૧૧૨ વિષે પાનું | વિષય ૩ થી ૧૨ પ વિગેરે ૧૧ કડવું તુંબડ : ૧૨૯ છે હમેશ ત્યાગ એગ્ય વસ્તુ પાકાં કટોસ વિગેરે ૧૨ ૧ ભડથું ૧-૨ બીલાંબીલી : ૧૩૦ ૧૧૧ ૩ સરગવાની શીગ ૧૩૦ છે પરદેશી મેં ૧૧૧ ૪ કેબીજ ૧૩૦ ૪ ગળ્યાં કાજુ ૧ થ૪ ભીંડા, કલા-કાકડા ૫વિલાયતી ડબામાં પેક દૂધ તુરિયાં, કારેલા ૧૩૦ ૧૧૨ પ્રકરણ ૭ મું ૬ થી ૨૧ સોડા વિગેરે ૧૧૩ વાપરવા યોગ્ય શાક, ફળ ૨૨ થી ૩૫ બીડી વિગેરે ૧૧૪ ૩૬ સ્તંભક દવાઓ વિગેરે ૧૧૫ પ્રકરણ ૮ મું ૩૭ વિલાયતી દવાઓ ૧૧૫ | સચિરત્યાગી, દ્વાદશ ગ્રત• ગોળ ૧૧૬ ધારી, તથા ચૌદનિયમ ધાર૧૪૧ પરદેશી ખાંડ ૧૧૬ નાર માટે સચિત્ત અચિત્તની ૪૨ કેસર ૧૧૭ સમજ ૧૩૬ ૪૩ આખું કઠોળ ૧૧૭ પ્રકરણ ૯ મું જ થી ૯ બિકુર વગેરે ૧૧૪ શ્રાવકના ઘરમાં પાળવા ૫ટુય પાઉડર ૧૧૮ યોગ્ય નિયમો ૧૭ ૫૪ હોટેલો ૧૨૧ ૧ ય ચંદરવા ૫૫-૫૬ વિવિધ પાર્ટીઓ ૧૨૨ ૨ સાત ગળણ ૫૮ પાણી • ૧૨૪ ૩ વાસણ કેવાં વાપરવા? ૧૪૪ ૧ શેરડી ૧૨૭ - પ્રકરણ ૧૦ મું - ૨ થી ૨ સીતાફળવિગેરે ૧૨૭ શ્રાવિકા બહેનોને સૂચનાઓ ૧૫૩ શીંગડા, વાળ ૧૨૮ પ્રકરણ ૧૧ મું પંડેરા ફણસં ૧૨૯ સંમૂર્ણિમ પંચેન્દ્રિય ભૂકું કેળુ, કેળું ૧૨૯ | જીવેની દયા વિષે ૧૪૭ ૧૪૭ ઇ ૧ ૬પ Page #9 -------------------------------------------------------------------------- ________________ પાનું | ૧૮૪ પરમહંત શ્રી કુમારપાળ મહારાજાના ખારેય વ્રતોની સંક્ષિપ્ત નોંધ ૧૪ શ્રી લક્ષ્મીરનસૂરિકૃત અભશ્ય અનંતકાયની સઝાય વિષય - પાનું શ્રી સચિત્ત અચિત્ત વિચાર સઝાય શ્રીમદ્દ ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજ વિરચિત આહારી-અણહારીની સજઝાય ૧૮૦ • Page #10 -------------------------------------------------------------------------- ________________ "ફેસર ચીમનભાઈ ભાઇલાલભાઇ રોકે. ચંચળ નિવાસ, ૧૯૭, ગાઝાદ સાસાટી, અાંબાવાડી, અમદાવાદ–૧૫. ॥ શ્રી. વીતરાગ–પરમાત્મને નમ: । અભક્ષ્ય-અનન્તકાય-વિચાર મંગલાચરણ: વિષયઃ સંબંધઃ અધિકારી: પ્રયાજન: વિગેરે. અતિ દુષ્કર તપઃ અને રાગ-દ્વેષનેા ક્ષયઃ કરી મેાક્ષની વિશાલ સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં નિકટોપકારી વર્તમાન શાસનના નાયક-શ્રમણ ભગવંત થી મહાવીર જિનેશ્વર પ્રભુને અમે નમસ્કાર કરીએ છીએ. આઠ મદના જય કરવા સાથે ઇંદ્રિયાનું દમન કરનારઃઅને ઉત્તમ ધમ અને શુક્લધ્યાન ધરવામાં સદા તત્પરઃ મુનિપુંગવે: શ્રી ગણધર ભગવંતે તથા ધુરંધર પૂર્વાચાર્યાં: અમારું મંગળ કરે ! દ પૂધર શ્રી ભદ્રબાહુસ્વામી; શ્રી સ્થૂલાદ્રસ્વામી; દશપૂર્વી શ્રી વજીસ્વામી; તથા શ્રી દેવવિધ ગણિક્ષમાશ્રમણુજી આદિ નિગ્રંથ શ્રમણુ ભગવંતેનુ અમાને શરણ હાજો ! અ. અ. વિ. ૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ [૨] શ્રી મૃગાવતી; અને ચંદનબાલાઃ પ્રમુખ સાધ્વીજીના ઉત્તમ ચારિત્ર: શિયલ તથા વિનયાક્રિક: ગુણાનું અમને અહર્નિશ અનુમોદન હૈ। ! શ્રી આણંદજી; શ્રી કામદેવજીઃ શ્રી પુણિયાજી; અને શ્રી જીરણઃ પ્રમુખ શ્રાવકાના ઉત્તમ દ્વાદશ તાઃ જ્ઞાનઃ દર્શનઃ ચારિત્રઃ એ ત્રણ રત્નાની આરાધકતા તથા દૃઢ સમ્યત્યાદિ ઉત્તમ ગુણાઃનું અમે શીઘ્ર અનુકરણ કરતા થઇએ ! શ્રી સુલસાઃ અને રેવતી; પ્રમુખ શિયળવતી શ્રાવિકાએના દૃઢ સમ્યક્ત્વાદિ સુચરિત્રાનુ સ્મરણ: અનુકરણ: અમને સદા પ્રાપ્ત થાઓ ! શ્રી જૈનશાસનની અધિષ્ઠાયિકા શ્રી શ્રુતદેવી સકલ સિદ્ધિ આપે ! શ્રી મહાવીર ભગવંતના શાસનની રક્ષા કરવાવાળા માતંગ યક્ષઃ અને સિદ્ધાયિકા દેવીઃની સ્તુતિ હું નિર્દેશાંતિ માટે કરુ' છું. શ્રી જૈનધમ ની સેવા કરવામાં તત્પર બીજા સભ્યષ્ટિદેવાનું સ્મરણ કરી, શ્રી સૂત્ર-સિદ્ધાંતમાંથી ઉદ્ધરી જિનાજ્ઞાનુસાર ત્યાગ કરવાની ઇચ્છાવાળા અને ધર્માંના ખપી જીવને ભસ્યાલયના વિવેક સમજાવવા અાશ્ય-અનંતકાય–વિચાર નામના ગ્રંથના પ્રારંભ કરુ છુ ઉત્સગ માગે: શ્રાવકને પ્રાસુક-અચિત્ત નિર્દોષ આહાર લેવાનુ` કહેલ છે, અને જો શક્તિ ન હેાય, તે અપવાદ માગે શ્રાવક સચિત્તનો ત્યાગી હેાવા જ જોઇએ. તે પણ ન ખની શકે, Page #12 -------------------------------------------------------------------------- ________________ [ ૩ ] તે બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયઃ વિગેરેના ત્યાગી તે જરૂર હોવા જોઇએ. જ [શ્રાવકના ધાર્મિક જીવનમાં પણ-અહિંસાઃ તપ અને સંયમ પ્રધાનપણે હેવા જ જોઈએ, એટલે આહારમાં પણ એ ત્રણ ત ખાસ હાવા જ જોઈએ. એ ત્રણ ત જૈન આહાર વિધિ અને ભક્ષ્યાભઢ્ય વિચાર ની કન્સેટી રૂપ છે “જૈન ખાનપાનની વિધિમાં આરોગ્ય અયુત્પાદકત્વઃ વિગેરે તને સ્થાન નથી” એમ કેઈએ માનવાનું નથી. પરંતુ ઉપર જણવેલા ત્રણ તર મુખ્ય હોય છે. વાચક મહાશયે તે હકીકત આ પુસ્તકમાં કાંઈક વિસ્તારથી જાણી શકશે.) . ઉદ્દેશ ગ્રન્થ: બાવીશ અભર્યો पंचुंबरि चउ विगई हिंम-विस-करगे अ सव्व-मट्टी अ। राइ-भोयणगं चिय बहुं-बीअ अणंत-संधाणा ॥१॥ घोलवडा वायंगण अमुणिअ-नामाइं पुप्फ-फलाई । तुच्छ-फलं चालअ-रसं वज्जे वज्जाणि बावं.सं ॥२॥ પાંચ પ્રકારના ઉંબર ફળઃ ચાર મહા વિગઈઓ: હિમા વિષ: કરા: સર્વ પ્રકારની માટી: રાત્રિભોજન: * મૂળ ગ્રંથમાં અથવા નીચેની ટીપ્પણુઓમાં જ્યાં [ ] આવા કૌંસ વચ્ચે લખાણું આવે, તે આ આવૃત્તિમાં અમોએ હાલમાં લે વધારે સમજવાને છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ [ ૪ ] બહુબીજ અન તકાય સધાન-બાળ અથાણુ વગેરે ઘાલવડાં: વેગણુ: અજાણ્યા કુલ અને ફળઃ તુચ્છ ફળ: અને ચલિત રસ: એ ૨૨. આવીશ વવા યોગ્ય અભક્ષ્યાને વવા જોઈએ. ૧-૨ પાંચ ઉમર 卐 બાવીશ અભક્ષ્યાં : ૧. વડના ટેટા ૨. પારસ પીપળા તથા પીંપળાની ટેટીએ. ૩. વ્રુક્ષ ( પીપળા ) ની ટેટીએ ૪. ઊંબરા (ગુલર) ની ટેટીએ ૫. કચુ બર(કાળાઉંમરા)ની | ટેટીઆ ચાર મહાવિગ એ ૬. મય ૭. મદિરા ૮. માંસ ' ૯. માખણ ૧૦, હિમ (બરફ) ૧૧. વિષ (ઝેર) ૧૨. કા ૧૩. સર્વ પ્રકારની માટી ૧૪. રાત્રિભાજન ૧૫. બહુબીજ ૧૬. અન‘તકાય ૧૭. એળઅથાણું ૧૮. ઘાલવડાં ૧૯. વેંગણ ૨૦. અજાણ્યા ફળ-ફૂલ ૨૧. તુચ્છ લ ૨૨. ચલિત રસ ઉપર પ્રમાણેની એ મૂળ ગાથાઓ ઉપર આખા ગ્રન્થની તેથી- ઉદ્દેશ ગ્રન્થ, જણાવી તે રચના કરવામાં આવેલી છે દરેકનું વિવેચન કરવામાં આવશે. Page #14 -------------------------------------------------------------------------- ________________ [ પ ] ૧ લા પ્રકરણમાં બાવીશ અભક્ષ્ય ઉપર ટુંકમાં વિવેચન. ૨ જ પ્રકરણમાં–૩૨ અનંતકાય. ૩ જા પ્રકરણમાં–ચલિત રસ. ૪ થા પ્રકરણમાં–ભાભક્ષ્યને કાળ. - ૫ મા પ્રકરણમાં–અતિહિંસાને કારણે વર્ય પદાર્થો. ૬ ઠ્ઠા પ્રકરણમાં-ઉનાળામાં અને ચોમાસામાં તથા આથી અને ચોમાસથી વય પદાર્થો. ૭ મા પ્રકરણમાં–ચાલુ વપરાશમાં આવતી વનપતિએ અને તે વિષે રાખ વિવેક ૮ મા પ્રકરણમાં–ત્રતધારીઓને કેટલીક અગત્યની સૂચનાઓ. ૯ મા પ્રકરણમાં–શ્રાવકના ઘરમાં તથા વતનમાં પાળવા જોઈતાં કેટલાક નિયમો. ૧૦ મા પ્રકરણમાં-શ્રાવિકાઓને અગત્યની સૂચનાઓ, ૧૧ મા પ્રકરણમાં–સમૂછિમ મનુષ્યની દયા પાળવા વિષે. ૧૨ મા પ્રકરણમાં કુમારપાળ મહારાજાનાં બાર . Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું બાવીશ અભક્ષ્ય ઉપર ટુંક વિવેચન ૫પાંચ ઉદુમ્બર ૧ વડના ટેટાઓ , ૨ પાસપીંપળા અને પીંપળની ટેટીઓ ૩ પ્લેક્ષ જાતના પીંપળાની ટેટીઓ ૪ ઉબર [ગુલર] ની પીપુ [ટેટીઓ] ( ૫ કચુંબર (કાલુંબર)નાં ફળ એ પાંચેય વૃક્ષના ફળમાં ઘણું સૂક્ષ્મ ત્રસ જ ઉડતા જોવામાં આવતા હોય છે, જેની ગણત્રી થઈ શકતી નથી. માટે [ તેમ જ, તેમાં જીણા બીજા પણ ઘણા હોય છે.] તે સઘળા અભક્ષ્ય છે, તેથી તેને ત્યાગ કરે. દુષ્કાળ વિગેરે પ્રસંગે કદાચ અન્ન ન મળે, તે પણ વિવેકી પુરુષે એ ખાય જ નહિ. [બીજના ઘણું વનસ્પતિ ની અને તેમાં પડેલા બીજા ત્રસ જીવની, એમ બે પ્રકારના છની વિરાધના થાય. પીંપરની ટેટીએ પણ આ પ્રકારની સમજવી.] * ફળમાં જેટલા બીજ તેટલા વનસ્પતિકાયના જીવ જાણવા. તે બધાની માત્ર અલ્પ સ્વાદ ખાતર હિંસા કરવી યુક્ત ગણાય ? Page #16 -------------------------------------------------------------------------- ________________ - મહાવિગઈએ ૬ મધ ૭ મદિરા ૮ માંસ ૯ માખણ એ ચારેય વસ્તુઓના રંગના જેવા રંગના અસંખ્ય જીવે તમાં નિરંતર ઉપજે છે, માટે અભક્ષ્ય છે. તથા તે ચાર મહાવિગઈઓ અતિ વિકાર કરનારી છે. (એટલે માનસિક અને શારીરિક દે પણ ઉત્પન્ન કરનારી છે.) તેનું વિશેષ વર્ણન જોગશાસ્ત્ર જૈનતજ્યાદશ વગેરે ઘણા ગ્રન્થમાં બતાવ્યું છે, જેથી અત્રે સંક્ષેપમાં જ કહીએ છીએ – ૬ મધઃ વાઘરી લેકે વિગેરે મધના પૂડા લાવે છે, ત્યારે પ્રથમ તેઓ તે જગ્યાએ ધુમાડે કરી મધમાખીઓને અત્યંત ત્રાસ ઉપજાવી તેના રહેઠાણ રૂપ એ પૂડામાંથી બહાર કાઢે છે. તેમાં ઉડવાને અશકત તેનાં નાનાં અનેક બચ્ચાંઓ હોવાથી, તે સર્વ પિતાના પ્રિય પ્રાણથી મુક્ત થાય છે. એક માણસે ઘણા વર્ષો સુધી અત્યંત પરિશ્રમથી સંગ્રહેલું ધન એક જ રાત્રિમાં ચેરો આવીને ચરી જાય છે, ત્યારે તેને, તથા તેના કુટુંબીઓને કેટલું દુઃખ થાય છે? તેજ પ્રમાણે આ અનેક જીવોએ ઘણું વખતના કરેલા પરિશ્રમથી પોતાના નિર્વાહ માટે તૈયાર કરેલું મધ [મધપેડું –વિશ્રામસ્થળ-ગૃહ] વાઘરી વગેરે અનાર્ય સ્વભાવના લેકે અત્યંત કષ્ટ આપીને લૂંટી જાય, ત્યારે તેઓને કેટલું દુઃખ થતું હશે. અને તેવા હિંસક લોકોને આપણે ઉત્તેજન આપીએ, તે કેટલું બધું ત્રાસજનક ? Page #17 -------------------------------------------------------------------------- ________________ [<] વળી મધમાં નિરંતર અસભ્ય જીવેા ઉપજે છે, તેથી તેનેા અવશ્ય ત્યાગ કરવા યુક્ત છે. *રસલે લુપતાથી કેાઈ માસ મધ ખાય, એ વાત તે દૂર રહી, પણ ઔષધ માટે મધ ખાય, તે પણ તે નરકનુ કારણુ છે. જેમ જીવવા માટે કોઇ ભુલથી કાટ વિષની કણી માત્ર ખાઈ જાય, તા જર તે મરી જ જાય. તેમ મધ ખાવાથી નકગતિ પ્રાપ્ત થાય જ. તેથી અન્યાના પુરાણ વગેરે શાસ્ત્રોમાં પણ સ`થા તેના ત્યાગ કરવાનુ` કહ્યું છે. આત્માથી શૂરા જીવા બીજા જીવાને સ્વ-સમાન ગણી, આવી અભક્ષ્ય ચીજોના સર્વથા ત્યાગ કરે છે, અને મહારોગ આવે, કે પ્રાણાન્ત કષ્ટ આવે, તે પણ તેના સ્પર્શ પણ કરતા નથી. તેઓને સહસ્ર વાર ધન્ય છે ! માટે હે બધુએ ! પ્રમાદ ત્યજી આ ચીજ પરિહરવા શૂરવીર થાએ. (હાલમાં ખારાક તરીકે મેાટા પ્રમાણમાં મધના ઉપયેગ કરાવવા રાજ્ય તરફથી મેાટા ખર્ચે મધપૂડા ઉછેરવામાં આવે છે પરંતુ મધના ચે અતિયેાગ ઉલટુ આરાગ્યને બગાડશે, એમ અમારી મક્કમ મત છે. આરાગ્યના નિયમાના વિચાર કરતાં કાઇ પણ એકજ રસપ્રધાન ચીજ સને: સદાઃ સ થાઃ માફક આવે જ નહીં તેથી એવા પ્રયાસેા હિંસક, પ્રજાના ધન * કુંતા ભમરી અને માખીઃ એમ ત્રણેયે બનાવેલું ત્રણ પ્રકારનું મધ શ્રીભાષ્યકારે વર્ણવ્યું છે. દરેક મધ તે તે વજ ંતુની લાળ છે. બરાબર નિરીક્ષણ કરીએ, તેા વિષ્ટાĚિ દુગચ્છનીય વસ્તુમાંથી પણ તે ચૂસવામાં આવે છે. તેથી તે એકઠુ કરેલુ એવુ છે. તે ભલે મીઠું લાગે છતાં પણ પાપભીરૂઓએ ચાખવા જેવું પણ નથી. Page #18 -------------------------------------------------------------------------- ________________ [ ૯ ] અને ભાવિ આરેાગ્યને હાનિકારક જ અમેાને જણાય છે. વખત વખતનાં ર`ગ પ્રમાણે અનેક પ્રવૃત્તિઓના જનસમાજમાં પવન કુ કાય એટલે તે પ્રમાણે ધૂન ચાલ્યા કરે છે. તેટલા ઉપરથી તે બધી ગ્રાહ્ય જ છે, એમ સમજવું નહીં, પરંતુ વિવેકથી, અનુ ભવથી, વિચારીને આપણે ગ્રાહ્યનું જ ગ્રહણ કરવું. અને અગ્રા ાના ત્યાગ કરવા જોઇએ. માટે મધ-ઉચ્છેર પ્રવૃત્તિમાં સાથ આપવા વ્યાજખી નથી. ] ૭.મદિરા— તેના સથા ત્યાગ કરનારે વિલાયતી દવા વિગેરેને પણ ત્યાગ કરવા જોઇએ, કેફી દ્રવ્યેા મિશ્રિત દવાએ તત્કાળ લાભ કરે છે, પણ તેની તાકાત એસરતાં વધુ નબળાઇ આવે છે. એટલે દવાઓમાં પણ તેને ઉપયાગ વાસ્તવિક તેા નથી જ. કારણ કે તેમાં પ્રાયઃ ટિકચર-સ્પીરીટા (દારૂ) આવે છે. વળી કેટલીક પાઉડર (ભૂકે-ચૂણું) વાળી દવાઓમાં પણ અભક્ષ્ય વસ્તુના મિશ્રણ થાય છે, જેથી વિલાયતી દવાના ત્યાગ કરવા જ ઉત્તમ છે. * ૧-દ્રાક્ષાસવ, ૨ કુમાŚસવ, ૩ લેાહસવ, એ દેશી દવાએ પણ એવી જ છે કેમકે દ્રાક્ષ અને મહુડાને સેાડવે છે. તવા સાડાનું નામ આસવ છે. [જમીનમાં અમુક વખત પડી રહે છે. ત્યારે તેમાં દારૂનાં તત્ત્વા અને જંતુઓ ઉત્પન્ન થઇ જાય છે] શમતમાં પણ અલક્ષ્યના કારણાના સંભવ છે. પીનાર દરેક વ્યસનીના હિતકારી છે જ નહીં. *–અનેક જાતના વાઇન (દારૂ) પુરા હાલજગજાહેર છે. કોઈ જાતના કૈફ ગાંજો લીલાગર-ભાંગ પણ તજવાં જોઇએ. દારૂ-એટલે અનેક Page #19 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] દેશી અને વિલાયતી અનેક જાતના દારુઓ થાય છે. તે દરેક સર્વથા ત્યાગ કરવા જેવા જ છે, તાડી વિગેરે પણ ત્યાગ કરવા લાયક જ છે. એકંદર કઈ પણ કેફી પીણુઓ હિંસા દષ્ટિથી, આરોગ્ય દષ્ટિથી, નૈતિક દષ્ટિથી, આર્થિક દૃષ્ટિથી ધાર્મિક દૃષ્ટિથી અને સભ્ય-લાયક જીવનની અને સંયમી જીવનની વસ્તુનો સડો-કરતાં તેમાં અનેક ત્રસ જી ઉપજે, તે સુદ્ધાંને યંત્રથી રસ કાઢી લેવો, તે. કેટલાએક ભોળા લેકે કેલનૉટર વાપરે છે, પણ તે અચિત નથી. અને તેના ઉપર દારૂ તરીકેની મોટી જગાત લેવાય છે. તેમાં પણ એક પ્રકારને સ્પીરીટ જ હોય છે. ૨ વિલાયતી દવાઓમાં અભક્ષ્ય પદાર્થ હોય છે, તેની વિગત:૧ કડલીવર પીલ્સ-દરિયાઈ માછલીના કલેજાના તેલની ગોળી. ૨ સ્કાઈમલશન ઑવરીલ-બળદ અને પાડાના અમુક ભાગનું માંસ. ૩ વિરેલ–ગાયના મગજને માંસ રસ. ૪ બીફાઈન વાઈન-ઘેટાના માંસ યુક્ત બ્રાંડી. ૫ કારતિક લીગવીડ-માંસ મિશ્રિત. ૬ સરવાની ટોનીક-સ્પીરીટ (મદિરા) યુક્ત. ૭ એક્ષટેટ માલ્ટ-મધ અને માંસ મિશ્રિત. ૮ એક્ષટેટ ચિકન-કુકડીના બચ્ચાને રસ. ૯ વેસેન ઈન-ડુકકરની ચરબી. ૧૦ પેપમેન્ટ પાવડર-કુતરા અને ડુક્કરની બે ગોળા (અંડ)ને ભૂકે. [૧૧ પૉલ તથા ઘણાં ઇજેકશને પણ આવા હિંસામય અને અભક્ષ્ય પદાર્થોમાંથી બનાવેલાં હોય છે.] . Page #20 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧ ] દષ્ટિથી, પણ ત્યાજ્ય જ છે. [વિલાયતી કે દેશી દારુ-ગમે તે જાતને દારુ નુકશાન કરે છે. માટે સાત વ્યસનમાં તેને ગણાવીને આપણું શાસ્ત્રકારોએ તેને ત્યાગ કરવાના ઉપદેશ ઉપર સખ્ત ભાર મૂકે છે. એટલે તે રીતે પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે સર્વ લેકના હિતને માટે ઉપદેશ આપી શકીએ છીએ. દેશી દારુની બનાવટના સાધને બંધ થાય, અને વિલાયતી દારુ જ શરૂ થાય, માટે દારૂબંધીની હાલની આખી હલચાલ એક વ્યવસ્થિત ચળવળ તરીકે મોટા પાયા ઉપર ચાલતી હતી. સારું થયું કે–તેમાં આપણા મુનિમહારાજાઓએ ગમે તેવી ટીકાઓ થવા છતાં ભાગ ન લીધે. નહીંતર વિલાયતી દારુના પ્રચારમાં તે આજે આપણું સમ્મતિ ગણાઈ જ જાત. દેશનેતાઓને દેશી દારુ બંધ કરાવવા પૂરતું જ એ કામ કરવા દેવામાં આવ્યું હતું. દારુ અટકાવનાર દેશનેતાઓએ તાજી તાડી પીઈને દારુને બદલે તેની જરૂરીઆતને દાખલો બેસાર્યો હતે. કેટલું આશ્ચર્ય! હવે ક્યાં ગઈ દેશનેતાઓની લાગણી? કેમ કોઈ પીકેટીંગ કરતું નથી ? પણ એ બધું બનાવટી હતું. વિલાયતી દારુ છુટથી પીવાય છે. આપણે તે સ્વાભાવિક રીતે જ દારુ છોડવાને ઉપદેશ સમાનભાવે સર્વને આપી શકીશું જ.] ૮ માંસ ' અનેક છે મારીને તૈયાર થાય છે. તે મુખ્ય ત્રણ ભેદે–જળચરમાં માછી વગેરેનું સ્થળચરમાં * * જ્યારે આયુર્વેદના કર્તાઓએ અનાર્યોની ખાતર અભક્ષ્ય ઔષધો, ચરબી, તેલ વગેરે બતાવેલાં છે, ત્યારે યુનાની હકીમી ઔષધોમાં માંસ, ઈંડા અને મચ્છી, વગેરે Page #21 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ] પાડા, બકરા, હરણ, ગાય, ઘેટાં, સસલાં વગેરેનું અને ખેચરામાં ચકલાં, કુકડા, પારેવાં વિગેરેનું. અનેક ૫ ચે દ્રિય પ્રાણીઓના શીકાર તરીકે ધંધા ખાતર મારીને જ માંસ તૈયાર થાય છે. નિરપરાધી છતાં તે બિચારાઓને મારવામાં આવે છે. તે સઘળાં પ્રાણી પિતાપિતાના માતાના રુધિર અને પિતાના વીર્યથી જમ્યા હોય છે. માટે એ મહા દુર્ગરછનીય ગણાય. ક્ષત્રિર્યો વિગેરે માંસાહારી કેટલાક હિંદુએાએ તેમજ સુસલમાનેએ કે સર્વેએ માંસ તજવા ગ્ય છે. આ મલીન પદાર્થ સભ્ય માનવને ખાવા લાયક ગણાય જ કેમ? જંગલી માણસે માણસનું માંસ ખાય, તેથી કાંઈક સુધરેલા તે શિવાયનું ખાય તેટલા ઉપરથી જ સભ્ય માનવેને લાયકને એ ખેરાક ગણાય? ન ગણાય. પુરાણમાં અને કુરાનમાં પણ માંસ અભક્ષ્ય તરીકે ફરમાવેલું છે, છતાં પુષ્ટિ અને જીભના લેઉવી તેવું અખાદ્ય ખાય છે. જો કે બીજાના પ્રાણ લેવા છતાંયે પોતે મરણના ભયથી બચતા તે નથી, એ નિર્વિવાદ છે. પછી બળ અને શરીરની પુષ્ટિને અર્થ અભક્ષ્ય પદાર્થોને ઉપયોગ સહેજે સૂચવે છે. માટે દરેક દવા લેતાં આર્યધર્મ જાળવનાર થવું જોઈએ. આયુર્વેદ વનસ્પતિ પ્રાયઃ ઔષધીઓનો મુખ્ય ઉપદેશ આપે છે યુનાની ત્રૌદ્યો પ્રાણીજન્ય ઔષધો વાપરે છે. વિલાયતી દવાઓમાં–પ્રાણીજન્ય ઔષધો, પ્રાણુજન્ય અને ખનિજ તથા વનસ્પતિજ વિષેઃ અને કેફી તઃ સ્પીરીટ વિગેરે મુખ્યતાઓ અને મોટા પ્રમાણમાં વપરાય છે તે દવાઓ તુરત ફાયદો કરતી જણાય છે. પરંતુ “નવા રોગો ઉત્પન્ન કરે છે. અને પરિણામે આરોગ્યને નુકશાન કરે છે, અને આયુષ્યને હાસ કરે છે.” એમ અનુભવીઓને મક્કમ મત છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] શે રહે છે? જેમ-આપણને મરવું ગમતું નથી, બાળબચ્ચાને કે માવતરને વિજેગ પિસાતે નથી, તેમ દરેક જીવ મરણ કે વિજેગ ઈચ્છતા નથી. માટે જેવું વર્તન આપણે બીજા તરફથી આપણી તરફ ઈચ્છીએ છીએ, તેવું જ વર્તન આપણે બીજા દરેક પ્રાણી તરફ રાખવું જોઈએ આ ન્યાયસરની દલીલ દરેકે હંમેશાં ખાસ પોતાની સામે રાખવી જોઈએ. તેમાં જ આપણું ને સર્વનું ભલું છે, હિંદુસ્થાનમાં પવિત્રતા અને આપણું છે, તે માંસાહારના ત્યાગથી અને ફક્ત વનસ્પતિ તથા દુધ વગેરે સાત્વિક અને નિર્દોષ બારાકથી જ જળવાયેલું છે, પરંતુ સીધી કે આડકતરી રીતે માંસ, લેહી કે ચરબીજન્ય પાપમય ચીજો ખાવા-પીવાથી જળવાતું નથી. માંસાહારથી તંદુરસ્તી પણ બગડે છે. મનુષ્યનું માંસ ખાનારા રાક્ષસ જેવા જંગલી માણસની વાત સાંભળતા હરકોઈ માંસાહારીના મનમાં તેના પાપાચારની ધૃણા ઉત્પન્ન થાય છે. તે પછી માંસાહારમાં ધર્મ તે હોય જ શાને? [છતાં, યાંત્રિક–વાહને અને ખેતીના સાધને વધતા મોટાભાગના છુટાં પડતાં પશુઓ કતલખાને જવાના જ તેને માટે યાંત્રિક કતલખાનાઓ વધતા જાય છે. તે વધવામાં દેશી કતલખાનાઓની વધુ કુરતાનાં વર્ણને, દુધાળા ઢેરેને બચાવવાની હીલચાલે, જીવદયાદિન વિગેરે પ્રવૃત્તિઓ સાધન તરીકે થાય છે.] કેઈક (બૌદ્ધ) ધર્મવાળાએ તે “કુકડા, હરણ અને માછલા વગેરેના માંસભક્ષણથી અનેક પ્રાણીઓ મારવાનું પાપ થાય, તેથી બચવા માટે એક હાથીને મારવાથી તેનું માંસ ઘણી મુદત સુધી પહેરો જેથી એકજ જીવની થેડી હિંસા થાય.” Page #23 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] એવી ખોટી દલીલ ચલાવી છે. જેથી જીવદયા પાળવાની શોભા લઈ શકાય, અને માંસ પણ ખાઈ શકાય! શું આ ન્યાયરની દલીલ છે? મેિટા પ્રાણીને મારવામાં ઘણું મહેનત પડે છે, એટલે તેને મારવા માટે ઘણી યુક્તિઓ-પ્રયુક્તિઓ કરવી પડે છે, તેથી વધારે તીવ્ર હિંસાના વિચારથી મન ડહોળાયેલું રહે છે. તેમ જ મનમાં કૂરતા પણ આકરી મેળવાય છે. સારાંશ કે કોઈપણ પ્રાણીને મારવામાં હિંસા જ છે. અને મેટાઈવાળાને મારવામાં મોટી હિંસા છે. જે લેક પિતાના દેના વાહન તરીકે કે-દેવેની આકૃતિ તરીકે અમુક પ્રાણીઓ માને છે, તેઓને ગણપતિની આકૃતિ જે હાથી અને ઇંદ્ર કે મહા દેવના વાહને તુલ્ય હાથી–સિંહ કે વાઘને મારવાનું ગ્ય કેમ ગણાય? ખરેખર, આ જીવહિંસાને વિચાર પણ અધોગતિમાં જવાનું સૂચન કરે છે. (ખાટકી પિતાને માંસ વેચવાને ધંધે છતાં બકરાં, ઘેટાં, કે પાડાનું ગળું જાતે કાપતા જ નથી. પણ એકાદ પૈસે આપી ગળા વિગેરે વધુ નીચને હાથે છુરી મુકાવે છે, કેમ કે–તેમ કરવામાં તે પણ પાપ તે માને જ છે. એટલે માંસ ખાવામાં પાપ છે, એ વાતમાં દરેક લેક સમ્મતજ છે જ.) ઉપરાંત, માંસની અંદર પળે પળે અનેક ત્રસવ ઉપજે છે. માંસને અગ્નિ ઉપર પકવવા અને પકવ્યા પછી તેઓ ઉપયા કરે છે. તેની ખાત્રી એ છે કે-પડ્યા રહેલા મડદામાં મોટા મોટા કીડા પડી જાય છે. પરંતુ તે કીડાઓ વખત જતાં મોટા થયા હોય છે. પ્રથમ તે બારીક હોય છે. શરીરમાંથી છુટું પડેલું માંસ એ શરીરને મરેલ ભાગ છેએટલે Page #24 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ ] શરીરમાંથી છુટું પડતાં જ તે સડવા માંડે છે અને તરત જ તેમાં તેના જ રંગના બારીક જતુઓ ઉત્પન્ન થઈ જાય છે. એટલે તે રીતે પણ “માંસ ખાવામાં અસંખ્ય જીવેની હિંસા થાય છે એને પોપકારી પુરુષોએ કહ્યું છે માટે દરેક પ્રાણીને પિતાના સમાન ગણવા, અને તેઓની હિંસાથી બચવા માંસ વિગેરે પ્રાણીજન્ય-ખાન-પાન તથા ઔષધ વિગેરેને કઈ પણ પ્રકારે ઉપગ ન જ કરે જોઈએ. એ જ હિસાબે શ્રી જૈનશાસનમાં પંદર કર્માદાન તજવાનું દરેક ધર્મિ પુરુષને હંમેશને માટે ખાસ ફરમાવ્યું છે. કેટલાક દગાખોર લોકો ઘીમાં ચરબીને ભેગા કરે છે, વિલાયતી બિસ્કુટ પ્રમુખમાં અભક્ષ્ય પદાર્થના મિશ્રણને સંભવ હોય છે, આજે કેટલાક તેવી ચીજો ખાય છે, એ ખરેખર ખેદજનક છે તેથી બિટ્યુટ, કિઈ બિસ્કુટમાં કે ચોકલેટમાં ઇંડાને રસ સ્વાભાવિક જ હેવાનું સંભળાય છે. ગાયના માંસની પણ ચોકલેટો આવે છે. આપણે પતાસા વિગેરેને બદલે પીપરમેંટની ગેળીઓ છોકરાંઓને પાઠશાળાઓમાં વહેંચીએ છીએ, તે મોટામાં મોટી ભૂલ થાય છે, કેમ કે ભવિષ્યમાં આપણું અમુક પેઢીના સંતાનને માંસાહારી બનાવવાની એ પ્રાથમિક યોજના છે. પીપરમેંટની ગેળીઓમાંથી નાની ચોકલેટ અને અને તેમાંથી મટી ચેટ અને તેમાંથી વધુ મોટી ચોકલેટ અને તેમાંથી તેથી વધુ મેટી અને કિંમતી તથા વીટામીનવાળી જે લગભગ માંસમાંથી બનાવેલી હોય છે. તે તરફ ધીમે ધીમે બાળકને દરવી શકાય છે.] વગેરે આભડછેટવાળી ચીજોને સ્પર્શ પણ ન કરવો જોઈએ. Page #25 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ]. કેટલીક વિલાયતી દવાઓ જેમકે કાડલીવરઓઈલ (કેડ માછલીનું તેલ) કાટ ઈમલશન બાવરીલ અને કસુંબઈનામની દવા પ્રમુખ ચરબી વિગેરેના ભેગથી બનાવે છે. તેને અવશ્ય ત્યાત્રા કરવે જોઈએ. કેડલીવર ઓઇલની ગરજ ખોપરેલથી સરે છે. જુઓ ડો. ત્રિભવનદાસ કૃત વૈદ્યક ગ્રંથ. (ટાપરામાં ક્ષય મટાડવાને ગુણ છે. હિંદુઓમાં દરેક પ્રસંગે શ્રીફળનો રીવાજ છે. તેમાં આવા યોગ્ય હતુઓ પણ સંભવિત છે. દરદીની હોજરીની શક્તિના પ્રમાણમાં ટોપરાને રસ, કે ટોપરા આપવાથી લેહી વધે છે, એમ જ્ઞાની પુરૂષો અને અનુભવી વિદ્ય પાસે સાંભળેલું છે. સ્ત્રીઓને ધાવણ વધારવા ખાસ ટોપરાં ખવાય છે. તથા ગાયનું ચોકખું દૂધ વિધિસર પીવામાં આવે, તો તે પણ ક્ષય મટાડે છે. કેમકે મનુષ્યના શરીરના કણો અને ગાયના કણો સમાન છે. ભેંસ કરતા ગાય ચપળ પ્રાણી છે. તેથી દરેક ધાતુઓ પણ ચપળ બને છે અને દૂધ સીધું લોહીમાં ભળે છે. ક્ષયના તાપની ગરમી ઠારે છે. કેડલીવરથી મટેલા ક્ષય કરતાં ગાયના દૂધથી વધારે સ્વાર્થ પ્રાપ્ત થાય તેવી રીતે કાયમી ક્ષય ભટે છે, આજકાલ-પંચગની જેવા સેનેટેરીયમમાં ઘણું આર્યો ઔષધ કરાવવા જાય છે. ત્યાં દરદીઓને એવી જ અભક્ષ્ય દવાઓ અને ખોરાકે ડોકટરે ખાસ કરીને આપે છે. નરોડા પાસેના આપણા ક્ષયના જન સેનેટરીયમમાં આવા ઉપચારો ન થાય, તેની કાળજી સંપૂર્ણ લેવાવી જોઈએ. ડોકટરને આધાર આવી દયાઓ અને ખાનપાન થઈ ગયેલ છે.) ૨ મુંબઈ નામની દવા જે માણસ તથા જનાવરના કલેજા. માંથી બનાવે છે, તે તો પ્રગટપણે અભક્ષ્ય છે, તેના બદલે શીલા, જીત વાપરવાથી તે દવાનું કામ કરશે. , Page #26 -------------------------------------------------------------------------- ________________ . [ ૧૭ ]. 'તંદુરસ્ત થવા માટે કેટલાક ભક્ષ્યાભઢ્યને વિચાર કર્યા વગર આવી ચીજ વાપરે છે. પણ હે ભવ્ય ! તેના ર્કિપાકના ફળ જેવાં ફળ બહ માઠી ગતિમાં જઈ ભેગવવા પડશે, તે વિચાર! અનાદિ કાળથી સ્થૂલ શરીર પિગલોની સંભાળમાં જ આ જીવ ચારેય ગતિમાં ભમ્યા, પરંતુ પવિત્ર મન વગર આત્માનું કલ્યાણ થવાનું નથી. તેથી જન્મઃ જરા : મરણ: આધિઃ વ્યાધિ અને ઉપાધિ ના દુઃખનું નિવારણ કરવા આવી અભક્ષ્ય ચીજોને ત્યાગ કરે: ધન્ય છે- વંકચૂલ રાજકુમારને, જેણે પ્રાણાન્ત પણ માંસનું ભક્ષણ ન કર્યું, અને દેવગતિ સાધી. આપણે તેવા મહાત્મા પુરુષોનું અનુકરણ કરતાં કયારે શિખીશું? અને શિવસંપદા ક્યારે પામીશું? ૨ માખણ– જેમ દુધ વખત જતાં બગડી જંઈ ખાવા લાયક રહેતું નથી. તે પ્રમાણે દહીં પણ મેળવ્યા પછી બે રાત્રિ પછી જતુ પડી જવાથી અભક્ષ્ય થાય છે. ઉંટડીના દુધમાં અન્તમુહૂર્તમાં જતુઓ ઉપજે છે અને અભક્ષ્ય થાય છે. તે જ પ્રમાણે માખણ સર્વજ્ઞ ભગવંતેએ અભક્ષ્ય કહ્યું છે. છાશમાં માખણ સ્વાભાવિક રીતે જ આવી જવા સંભવ છે. તેથી વિરતિવંતે ગાળીને વાપરવી જોઈએ. અથવા અજાણતા આવી ન જાય, તેની જયણ રાખવી. માખણ છાશમાંથી બહાર કઢાય કે તરત જ - ૧ નબળાઈના દરદ માટે જે તેલ ખપ હોય તો બદામનું તેલ સર્વ દવાથી ચઢીયાતું કામ આપે છે. અ. ચિ.-૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ]. અંતર્મુહૂર્તમાં તદ્વર્ણ સૂક્ષ્મ જીવ ઉત્પન્ન થાય છે. માખણ તથા દ્વિદલ પ્રમુખમાં જે જીવ ઉત્પન્ન થાય છે, તે હેતુગમ્ય નથી, પણ-આગમગામ્ય છે. માટે-જિનેશ્વરભગવતેએ જે પ્રરૂપ્યું છે, તે સત્ય માનવું જોઈએ. [આગમગમ્ય પદાર્થોમાંના પણ કેટલાક પદાર્થો પ્રગગમ્ય અને હેતુગમ્ય કરી શકાય તેમ છે. પરંતુ, તેના સાધનો ગોઠવવામાં માટો ખર્ચ થાય છે. અથવા સૂક્ષ્મ હેતુ વાદ સમજવામાં ઘણું જ ઉંડા અભ્યાસ અને સૂક્ષ્મ બુદ્ધિની જરૂર પડે છે. તેવા સાધને ન હોય, અથવા તેવું સમજવાની શકિત ન હોય, તેટલા ઉપરથી સર્વભાગવંતોએ કહેલી હકીક્ત સાચી ન માનવાને કારણ રહેતું નથી. સર્વજ્ઞ હોવાની અને વાત તેની કહેલી હોવાની ખાત્રી થવી જોઈએ. - અસર્વજ્ઞોએ , પોતાની વાત પ્રયોગોથી સાબિત કરવી પડે છે.] ઉપસંહાર ઉપર જણાવેલી ચાર મહાવિગઈઓ [ મધમદિરા-માંસ-માખણ ને અવશ્ય ત્યાગ કરવો જોઈએ પ્રભુની આજ્ઞા પાળવી તે ધર્મ છે. અને તેમાં દયા સંયમઃ તથા નિર્મળ જીવનને લાભ સમાયેલું છે “એ ચાર વિગઈ ખાનારાજ જીવે છે, ને ન ખાનારા મરી જાય છે, એમ છે જ નહીં તે શા માટે પાપમાં પડવું ? કલ્યાણકર નામના ( ૧ અહીં જઘન્ય અંતમુહૂર્ત સમજવું તેને કાળ નવસમય સમયપૃથક્વ છે. એક સેકન્ડમાં અસંખ્યાતા સમય થાય છે, માટે છાશથી જૂદું પડયું કે તરત જ અભક્ષ્ય સમજવું. Page #28 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] વિધક ગ્રંથમાં એ ચારેય વિગઈ વિનાની તમામ રોગોની તમામ દવાઓ બતાવી છે. • ૧૦ બરફ– બરફ હીમઃ અને કરા: એ ત્રણેય ચીજોમાં સરખે દેષ છે. અકાય દિરેક સચિત્ત પાણી] નું એક બિંદુ અસંખ્ય જીવમય હોય છે, તે એક જીવનું શરીર સરસવ જેવડું કલ્પીએ તે પાણીના એક બિંદુના છ લાખ જેજનના જબૂદ્વીપમાં ન સમાય એટલા સૂકમ શરીરવાળા હોય છે. બરફ પાણી ગાળીને કણ બનાવે? અને ગાળે તે પણ પણ નાના છો ગળણામાંથી પણ નીકળીને રહી ગયા હોય, તે બધા ઠંડીના ઉપદ્રવથી સંકોચાઈને મરી જાય, તથા કઈ બાકી રહ્યા હોય તે ઉપયોગ કરતી વખતે તેને મરો થાય. એમ અનેક રીતે તેમાં પ્રત્યક્ષ રીતે પાપ સમજાય છે. માટે, બરફ વિગેરે અભક્ષ્યમાં ગણવેલ છે. તે વ્યાજબી જ છે.] એટલે, પાણી પિતે અસંખ્ય જીવમય હોય છે, તે ઉપરાંત પાણીના એક બિંદુમાં કેટલાક બીજા ત્રસ જ હોય છે. તિ પૃષ્ટ ૨૦ માનાં ચિત્રમાં જુઓ તથાપિ પાણી વિના નિર્વાહ ન જ થાય, માટે જરૂર પૂરતું અને પ્રાસુક વાપરવું પડે છે. દાહ થતા મટાડવાને ચંદન [સુખડ કે બરાસનું " વિલેપન કરાય છે. અથવા ખડસલીયા પિત્તપાપડાનું, સાકરનું પાણી, બદામ અથવા સુખડ સહિત પીવાથી તૃષા છીપે છે, પાકાં કેળાં પણ શરીરે મૂકવાથી ઠંડી કરનાર છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ સિંધ પદાર્થ વિજ્ઞાન નામનું પુસ્તક અાબ ગવર્નમેંટ પ્રેસમાં છપાયેલું છે જેમાં કેપ્ટ સ્કોર્સબીએ સૂક્ષ્મદર્શક યંત્રથી એક પાછું ટીપામાં ૩૬૪ ૫૦. જીવો હાલતાચાલતા જો તેનુંઆ ચિત્ર છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧ 1. મલયાગર. સુરેખાર, લીંબડાની ગળોનું સર્વ કરીયાતુ અને બુચકણ વગેરે અણહારી ચીજો રાત્રે પશ્ચક ખાણ છતાં વપરાય છે. હિમ [બરફ] કુદરતી હોય છે, તે તથા સંચાઓ પ્રમુખ માધનથી બનાવાય છે. તે બંને ય જાતને અભક્ષ્ય છે. કારણ કે તેમાં પાણીના અસંખ્ય જીવે છે. બહુ આરંભનો તીર્થકર પરમાત્માએ નિષેધ કર્યો છે. આઈસક્રીમ, આઈસલેટર, (બરફનું પાણી,) આઇસ સેડા, કુલફી, પ્રમુખ બરફની ચીજોને પણ ત્યાગ કરે. આઈસકીમ બનાવવામાં બરફ તથા કાચા પાણી અને મીઠાનો આરંભ થાય છે. એટલે એકેન્દ્રિય અને ત્રસ જીવેની વિરાધના થાય છે] ૧ સંચાઓની અંદર રહેલે દૂધ પ્રમુખને રસ-તે સાફ કરવામાં ન આવે તે બેઇદ્રિય વગેરે જીવની ઉત્પત્તિ થવાને પણ સંભવ રહે છે, પણ તે બહુ સૂકમ હોવાથી દષ્ટિએ પડી શકે નહિ, અને નવું દૂધ વિગેરે પડતાં તરત જ તે બિચારા વિનાશ પામે. આ રીતે ત્રસની હિંસાનેયે સંભવ છે. આવી વિરાધનાને વિચાર-જિહાઇદ્રિયમાં લુબ્ધ થવાથી આપણામાંના કેટલાક અહિંસામય ધર્મના આગેવાન જેવા જેનબંધુઓ પણ ન કરતાં અનેક જીવોના પ્રાણ લેવાના કારણુક થઈ પડે છે. જ્યારે, આગળ તેમના પૂજ્ય વડિલે સચિત્તત્યાગી તથા ગંઠસી-વેસી પ્રમુખ સખ્ત નિયમ પાળવામાં દઢપણે વર્તતા હતા. ત્યારે આજે અનેક બંધુઓ રસ્તામાં ચાલતા કેટલે, વિશ્રાંતિગૃહ (વિશ્રાંતિ નહિ પણ ખરેખર વિનાશકારીગૃહ] વગેરેમાં ભક્ષ્યાભક્ષ્ય અને સ્પર્શાસ્પનાં મલીન દેષને વિચાર Page #31 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] ન કરતાં, તેમજ પરભવને પણ આ ભવમાં ગુરુ, વડિલ, કે જ્ઞાતિને ભય ન હોય તે, ભય નહિ રાખતાં, સ્વચ્છ દપણે નિર્વસ પરિણામે, આવી તુચ્છ વસ્તુઓથી સ્વમનકામનાઓ તૃપ્ત કરી સ્વઆત્માઓને મલિન-ભ્રષ્ટ કરે છે ! અફસેસ : આ કેવું ખેદજનક બંધુઓ ! પરના જીવેને થતી વેદનાને સહજમાત્ર વિચાર આપના વિચારશીલ મગજ ઉપર લાવી, આવી તુચ્છ-અસાર વસ્તુઓને સદંતર ત્યાગ કરે !! બગડતું વાતાવરણ સુધાર! [તાવમાં બરફનો વપરાશ ઘણો થાય છે. કેટલાક ચિકીત્સકોને એ અભિપ્રાય જાણવામાં આવે છે, કે–“જો તાવ મારી નાખે તે ઝેરી જ હોય, તે ગમે તેટલા મણ બરફ મૂકવામાં આવે; તે પણ દરદી બચી શકતા નથી. અને જે ન મારી નાખે, તે ઝેરી ન હોય, તે અમુક વખત ગયા બાદ તાવને ગમે તેટલે આકરો વેગ નરમ પડતાં માથાને ભાર ઓછો થઈ જાય છે. એટલું ખરું કે-બરફ મૂકતી વખતે દરદીને આરામ રહે છે. પરંતુ આકરે તાવ હોય, તે બરફ ખસેડીએ કે તુરત તેને તાવની અસર થવા માંડે છે, એટલે બરફ મુકવાને રીવાજ પ્રસરતે જાય છે. પરંતુ બરફ મૂકવાથી નુકશાન પણ એ થાય છે કે જ્યાં બરફ મૂકાય, ત્યાં લેહી ઘાટું થાય છે. જેમ બરફથી દૂધ વિગેરે ચીજો થીજી આઈસ્ક્રીમ બને છે. તે પ્રમાણે લેહી પણ થીજે છે. અને તે થીજેલું હી હૃદયમાંથી પસાર થાય ત્યારે તેને નબળું પાડે છે. અને હૃદય નબળું પડે, એ પણ બીજા રોગોને નેતરવા રૂપ થાય છે.” એ અભિપ્રાય છે.' ૧૧. વિષ–[વિષ ચાર જાતના હોઈ શકે છે. ખનીજ Page #32 -------------------------------------------------------------------------- ________________ 2. [ ૨૩] પ્રાણી જઃ વનપતિજે અને મિશ્રણજ: સેમલ : હુડ તાલઃ વિગેરે ખનીજ છે. વીંછીઃ વિગેરેનું વિષ પ્રાણી જ છે. વછનાગઃ અફીણઃ ધતુરોઃ આકડેઃ વિગેરે વનસપતિજ વિષ છે. અને મધ અને ઘી સમભાગે હોય તથા એવા કેરી દવાઓઃ મિશ્રણજ વિષ ગણાય છે, અફીણ, સેમલ, વચ્છનાગ, હરતાલ, મીઠા તેલીયા, સખીયા, પ્રમુખ ચીજ અભક્ષ્ય છે. કારણ કે-તે ઝેર ખાવાથી પેટના કૃમિ આદિક જીવનો નાશ થાય, શરીર શિથિલ થાય, અને પરવશતા થાય માટે વિષભક્ષણ કેઈ શેખથી કે બળપુષ્ટિ અર્થેય ન કરવું. ઔષધ તરીકે છુટ રખાય છે તે પણ વાસ્તવિક તે નથી. જુઓ, વ્યસની માણસના હાલ શા શા થાય છે ? તથા અવસરે અમલ ન મળે, તે ચેતન મુંઝાય, ક્રોધ-મિજાજ વધે, અને તે વસ્તુ ખાનારો જ્યાં મળ-મૂત્ર કરે, તે ક્ષેત્રમાં ત્રણસ્થાવર જીવની હિંસા થાય. વળી આવી વસ્તુ ખાઈને આપઘાત કરવાથી પરભવે નરકાદિ નીચ ગતિ પ્રાપ્ત થાય. માટે વિષ: વ્યસન: કે આપઘાત કરવામાં વાપરવું જ નહિ તેમ તેને વ્યાપાર પણ કરવો નહિ, રાજ્યકર્તાઓ પણ વિશ્વવ્યાપારની સનંદ માત્ર તેની મર્યાદા રાખવા માટે આપે. તે ગ્ય ગણાય સર્વજ્ઞ પ્રભુએ પંદર કર્માદાન તજવામાં વિશ્વવ્યાપારનિષ છે, કેમકે–તેના વ્યાપારથી અનેક અનર્થ નીપજે છે. માતાઓ બચ્ચાઓને બાળાગોળીનું અમલ આપે છે, જેમાં અફીણ આવે છે. પણ તે વ્યસનથી બચ્ચાંઓને ફાયદો નથી, પરંતુ. ઉલટું નુકશાન કરે છે. બેટી રીતે બાળકને ફુર્તિમાં રાખે છે, ને રોગો અંદર ઘર કરી જાય છે તેને ખ્યાલ રહેવા દેતું નથી અને કેઈ વેળા ભુલથી બાળાગાળી Page #33 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ] ઠેકાણાસર ન મુકાઈ હાય અને માળકના હાથમાં આવી જાય, ને વધારે પ્રમાણમાં ખવાઈ જાય, તે મૃત્યુ પશુ પામે છે. જેથી સુજ્ઞ માતાએ આવી ઝેરી કે અભક્ષ્ય વસ્તુએનાં અમલ આપવા નહિ, તેને માટે તા દેશી વૈદ્યકૃત ગુટિકા ખસ છે+ + [ સામલઃ પાશ: ગંધક વચ્છનાગઃ એરકાચલઃ ધતુરાઃ અફીણઃ કૂવીનાન: વિગેરે ઝેરી ચીજો જે ઔષધામાં વપરાય છે, તે ઔષધ ઘણું જ શક્તિશાળી અને પ્રભાવવાળું થાય છે. અને જલ્દી રોગ મટાડીને તુરત આરામ આપે છે, આથી વૈદ્યો અને ડાકટરાની તથા પરચુરણ દવા વેચનારની જાહેરાત સારી થાય છે. તેઓની પ્રતિષ્ઠા તથા ધનપ્રાપ્તિમાં સારા વધારા થાય છે. પરંતુ કેટલાક વિદ્વાન અને સમજુ વૈદ્યો અને ડાકટરે વિષૌષધિથી પરિણામે ભયંકર નુકશાન થાય છે”, એની ખાસ માન્યતા ધરાવતા જાણવામાં આવ્યા છે, “આ પદાર્થોં ઝેરી છે, એટલે તેનું ઝેર અસર કર્યા વિના રહે જ નહીં. પર ંતુ તેને બીજી ચીજોના પુષ્ટ દૂતે કે મિશ્રણ કરીને તેની ઝેરી અસર નાબુદ કરવામાં આવે છે. પછી તે ઝેર શી રીતે અસર કરે ?' કેટલાક આ જાતને તેમેને પ્રશ્ન કરે છે. તેના જવાબમાં તેઓ કહે છે કે વનસ્પતિના પુટ વિગેરે ઝેરની અસર મૂળથી નામુદ કરી શકતા નથી. પરંતુ તેને દબાવી દે છે, અને વ્હેંચી નાંખે છે ઝેર હમેશા–જલ્દી કરી વળવાના સ્વભાવવાળુ [યાગવાહી] હેાય છે. એટલે એકદમ લેાહીમાં ફરી વળે છે. તથા લાહીને એકદમ ફેરવે છે. સાથે વનસ્પતિના પુટાની અસર તેમાં હાય છે, એટલે તે વખતે નુકશાન ન કરતાં ઊલટી રીતે વનસ્પતિ વિગેરે ઔષધના તત્ત્વાને જલ્દી શરીરમાં ફેલાવે છે. એટલે ઊલટું શરીર સારૂં થતુ દેખાય છે. પરંતુ વખત જતાં અપાયેલા પુટે શરીરનાં અને સાત ધાતુઓમાં પચી જાય છે. પછી ઝેશ ઉધાડા પડી જાય છે અને હૃદયમાં જઈ તેને નબળું પાડે છે. પછી એ નબળાને Page #34 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫ ] ૧૨. કરા-વરસાદના કરા આકાશમાંથી પડે છે, તેમાં લીધે બીજા કેઈ નવા રોગ ઉત્પન્ન થવાની તૈયારી થાય છે. જેની દરદીને માહિતી હોતી નથી. અને આખી જીંદગી સુધી ખાધેલા વિવિધ ઝેરોના શરીરમાં થયેલો સંગ્રહ વૃદ્ધાવસ્થામાં જલદી જીંદગીનો અંત લાવે છે. તે વિષમય દવાઓની મદદને મીયાણાની ચોકી કહે છે. ગામમાં ચોકી કરે, અને જંગલમાં માણસ એકલે પડે તો તે, પોતે જ લુંટ ચલાવે.તેજ પ્રમાણે શરીરમાં લેાહી વિગેરે ધાતુઓને પુરવઠા બરાબર હેય, ત્યાં સુધી તે શરીરને સશક્ત રાખે, પરંતુ જેમ જેમ લેહી ઘટતું જાય, તેમ તેમ તે વિષો જ વધારે ને વધારે હુમલો કર્યો જાય. રણામે-દરદી પોતાના સ્વાભાવિક આયુષ્ય કરતાં વહેલા મરવાના ઘણા કારણો સંગ્રહ છે. તેમાં આ ઝેરી દવાઓ પણ ઝેર ખાવા જેટલી જ અસર કરીને વધારે કરે છે. માણસને ખબર નથી હોતી કે પેતાનું કેટલું આયુષ્ય ખરૂં હતું ? અને તેમાં આ ઝરે કેટલે ઘટાડો કર્યો ?” એ સમજે છે કે “મારૂં મૃત્યુ સ્વાભાવિક રીતે થયું છે પરંતુ ખરી રીતે આ ઝેરોએ તેના આયુષ્યના ઘટાડામાં કરેલી હોય છે. એટલે કે, તે છેવટે ઝેર જ રહે છે. વિશેષ ખુબી તો એ થાય છે, કે-ગમે તેવા રોગમાં દદીને ચાલુ ખોરાક ઉપર રાખીને આરામ આપનારા હોશીયાર ડેકટર અને વૈદ્યો એવી સરસ અસરકારક દવા આપે છે. કે–જેથી દદીને ફાયદ તરત થાય. કેમકે-વિષ અને કેફી દ્રવ્યોથી મિશ્રિત દવાઓ પોતાનો એટલો બધો પ્રભાવ બતાવીને મગજ, હૃદય તથા શરીરની સૌમ્ય ધાતુઓ વિગેરે રક્ષક તત્તવોમાંથી મદદ મેળવીને દરદ મટાડી દે છે, અને આરામ આપી દે છે. પરંતુ ખરી રીતે રોગ મટતા નથી. રોગ શરીરના અંદરના તમાં ગુંથાઈ જાય છે, અને દવાના ઝેરથી તાજગી બરાબર જણાય છે. દવાનું જોર ઓછું થતાં ફરીથી એ પ્રમાણે દવા લેવા જતા પ્રથમની દવા અસર કરતી નથી. ત્યારે તેના કરતાં વધારે અ. અ. ચિં. ૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ ] જોસવાળી દવા આપવામાં આવે છે. અને તેની અસર સારી માલુમ પડે છે. આમ ઉત્તરેાત્તર જોરદાર દવાના જોરથી ઘણા દરદીએ ટકી રહેલા હાય છે. પરંતુ આમ ઝેરની અસર એકઠી થતાં દરદીના આયુષ્ય ઉપર મેટી અસર કરે છે. અને દેશી વિદેશી વૈદ્યકમાં એવી ઉત્તરાત્તર જોરદાર દવાઓની બનાવટા શાસ્ત્રીય પદ્ધતિ ઉપર ખીલવવામાં આવેલી હેાય છે. સારા વૈદ્ય ડાકટરા ઉગ્ર દ્વાએ આપે છે, પર ંતુ તેને વધુ વખત લેવાની ના પાડે છે. અને બનતા સુધી તેા તેવી આપતા પણ નથી. અથવા જરૂર પૂરતી જ આપે છે. ખાસ આત્યંતિક કારણામાં આપે છે. પરંતુ વિલાયતી દવાઓ અને તેમાં ખાસ કરીને ઈ ંજેકશના તે માટે ભાગે વિષમય જ હાય છે. એટલુ જ નહીં પરંતુ હેમિયાપેથિક કે બાર ક્ષ રવાળી કે ખીજી દવાએ પણ ઝેમિશ્રિત હાય છે. જેમ કે-એળીયેા કે એવી દવાઓને શુગર એફ મિલ્કમાં ઘુંટીને xના, ક્રમે એટલી બધી સૂક્ષ્મ કરવામાં આવે છે. એટલે કે-જેમ તે વધારે દુધ સાકરમાં ટાય, તેમ તે ઝેરના રજકણા ઘણા જ બારીક બનતા જાય તેમ તેમ તે શરીરમાં એકદમ ફરી શકે અને બારીક તત્ત્વામાં પેસી જ શરીરના તત્ત્વને અસરકારક કૃત્રિમ વેગ આપીને રાગ નાબુદ કરે છે. પરંતુ પાછ ળથી પેાતાની કાતિલ ઝેરી અસર કર્યા વિના ન રહે. કેટલીક પેટાશ બ્રોમાš, એક્રસ રે, વિજળી વિગેરે દવાએ અવયવેશને જડ બનાવીને–બહેરા બનાવીને રોગની અસર ન થવા દે પરંતુ એટલા ઉપરથી રાગ મયા' એમ માની શકાય નહીં. દેશી વૈદ્યોમાંના કેટલાક હિમગની ગેાળીના એકાદ એ ધસારાથી મરવા પડેલા દર દીને ખેલાવીને તેની સાથે વાતચીત કરાવે છે, તેનું કારણ-મરવાને તૈયાર થયેલા દરદીને મરવાની વાર હોય છે, છતાં તેના હૃદય અને મગજ અસ્વસ્થ થતા જતા હોય છે. તેને આ દવા એકદમ પરાણે મારીમચડીને સ્વસ્થ બનાવે છે વાતચીત કરવા સુધી ટટ્ટાર કરી આપે છે. પરંતુ એ દવાની શકિત ચાલી જતાં ભરવાના હોય તેના Page #36 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭ ] પણ બરફના જેવા મહા દોષ છે; જિનાજ્ઞા વિરુદ્ધ છે, તેથી વવા [હિમ-નિષે વાંચે.] કરતાં કંઈક વહેલા દરદી મરે છે. અને તે દવા આપનારા પણ કાષ્ટ વખત કહેતા જાય છે, કે-હવે જલ્દી મરી જશે.” તેનુ કારણ વિષ હોય છે. બહુ પ્રાચીન વૈદ્યકમાં આવા વિષેાતા ઉપયેાગ ખાસ કરીને બતાવ્યા નથી. અલબત્ત, એવા પણ સોગા હોય છે, જેમાં વિષની ખાસ જરૂર પડે જેમ કે—પાણીમાં ડુબેલેા માણસ બેભાન હેાય, તેવે વખતે તેને હિમગર્ભાની ગેાળી જેવીનેા જરૂરીઆત પ્રમાણે એકાદ સારે। પાય તે તેની મૂર્છા ઉડી જાય. પરંતુ તે પણ થેાડા, વિલંબ કરવાથી ચાલે તેમ ન હેાય, તેાજ આપવા જોઇએ. પરંતુ મરી જશે કે જીવશે ? એવા ખાસ મહત્ત્વના સંદિગ્ધ પ્રસંગમાં અપાય, તેા ખાસ હરકત ન ગણાય. આવા સંજોગામાં બતાવવામાં આવેલી વિષચિકિત્સાને પાછળના વૈદ્યકોમાં દરેક રાગમાં વ્યાપક કરી નાખવામાં આવેલ જણાય છે. અને આધુનિક વિદેશી ચિક્રિસાતે તા વિષે ખાસ પ્રાણ છે” એમ ગણાય છે. વિષનું ઔષધ વિષ છે' એટલે કે ‘રાગેા શરીરના ઝેર છે” એટલે “તે દુર કરવા ઝેર જરૂરી છે” પણ આ વાત ઉપલક છે, જેનેા ખુલાસા ઉપરજ કરવામાં આવ્યા છે, ખરી રીતે વિષ્ણુ ઔષધ અમૃત હોવુ જોઇએ એટલે આરાગ્યકર ખારાકેામાંથી રીતસર પેાણ મળે તે તે અમૃત બનીને રાગના ઝેર નામુદ કરે છે. આ ઉપરથી વિષતે અભક્ષ્યમાં ગણાવવામાં જૈનશાસ્ત્રકારાની કેટલી સૂક્ષ્મ દૃષ્ટિ છે ? તે સમજાવવા આ વસ્તુ ચર્ચા છે. ૧ જેમ કાચું ફળ કે ઉગતું ધાન્ય ખાવાથી મીણા ચડે છે, અને ગર્ભિણી સ્ત્રીને કાચા ગર્ભ પડી જાય ત્યારે સુવાવડમાં ખાવાની ઘી વગેરે ઉત્તમ ચીજોને બદલે તેને કસુવાવડમાં તેલ ચેાળા કળથી અને બાજરીનેા લુખે રાટલા વગેરે ખાવું પડે છે. તેમ કાચા વર્સાદનું સ્વરૂપ કરા કુદરત વિરૂદ્ધ હાવાથી [પણ] અભક્ષ્ય છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] ૧૩. ભૂમિકાય- (પૃથ્વીકાય)-સર્વ જાતની માટી, ખડી ભૂતડે (સરાકડે) ખારે, કાચું મીઠું, વિગેરે અભક્ષ્ય છે. કારણ કે તેમાં અસંખ્ય જીવ છે. માટી, મીઠું એમાં દેશનું પહેલું કારણ-પ્રત્યેક વનસ્પતિકાયમાં જેમ એક શરીરે (પાંદડા, કુલ, ફળ, બીજમાં) એકેક જીવ છે, પણ એક લીલાં આંબળા પ્રમાણ પૃથ્વીકાયમાં જેટલા જીવ છે, તે દરેક જીવ કબૂતરના જેવડું શરીર કરે; તે તેટલા જ આ લાખ જોજન ગેળાકૃતિવાળા જંબુદ્વીપમાં સમાય નહિ. એવી બહલી સંખ્યાના છતાં નાના શરીરવાળા હોય છે. તેને વિનાશ કરીને અલપ તૃપ્તિ લેવી, તેના કરતાં તેવી ચીજો તજી, તેવા સામટા જીવોને અભયદાન દેવું યોગ્ય છે. તે વિના આપણે મરી જવાના નથી. એ ચીજોને બદલે બીજી ઘણી અચેતન ચીજો મળી શકે છે. સુકા આંબળાં, કંકોડી, અરીઠાં, વિગેરે ચીજે નહાવા દેવામાં વાપરવા ઠીક છે. ગણિી સ્ત્રીને ભૂતડે ખાવાનું સૂઝે તે ગર્ભને વ્યાધિ, અને નુકશાનકારી તે થાય છે. પાપડ કે સાળવિયાં બનાવવા માટે ખારે વાપરવાને બદલે સાજીખાર ઉપયોગી છે ચાક, ચૂનો, ગેરુ, અચિત્ત હોવાથી તેને ઉપયોગ કરી શકાય છે. માટી ખાવાથી પેટમાં અસંખ્ય છની ઉત્પત્તિ થાય છે. તથા પાંડુરોગ, આમવાત, પિત્ત, પથરી પ્રમુખ રેગ થાય છે. તથા કેટલીક જાતની માટી, દેડકાં વિગેરે સંમૂછિમ જીવની નિરૂપ હોય છે, તેથી પણ તે અભક્ષ્ય છે. માટે તેને અવશ્ય ત્યાગ કરે પણ અનાજમાં કાંકરા ખાવામાં Page #38 -------------------------------------------------------------------------- ________________ કામું શા ખાણ પાણીથી સાફા, તા. [ ૨૯ ] આવી જાય, કે પાણીમાં ધુળ-રજ ઉડીને પડે, તેમજ શાક ભાજીમાં માટી ચૂંટેલી હોય, તેની સાવચેતી રાખવા છતાં આવી જાય, તે કાચી માટીની બાધાને ભંગ થતું નથી, છતાં તેની જયણા તે રાખવી. કાચું-સચિત્ત મીઠું શ્રાવકે વર્જવું અને અચિત્ત વાપરવું. પૃથ્વીમાંથી ખાણ ખોદી કાઢેલું, કોઈ પહાડના શીખરરૂપે મળેલું, અને સમુદ્રનાં પાણીથી આગરમાં જમાવેલું, એવું સર્વ પ્રકારનું વડાગરૂં ઘશીયું, ખારો, લાલ સિંધવ વગેરે અનેક ક્ષાર જેને અગ્નિશસ્ત્ર ન લાગ્યું હોય, ત્યાં સુધી તે “સચિત્ત” છે, તેવું સર્વ મીઠું દરેક જેનેએ શ્રદ્ધાથી તજવા યોગ્ય છે, ગૃહસ્થને જે અચિત્ત કરેલું વેચાતું ન મળે, તે ખ૫ જેટલું અચિત્ત કરાવે છે. ચડતા દાળ કે શાકમાં નાંખેલું–તે ચિત્તનું અચિત્ત થઈ જાય છે. પણ અથાણામાં, મસાલામાં, મુખવાસમાં અને અને ઔષધમાં અચિત્ત મીઠું હોય, તે તે વાપરી શકાશે. અણાહારીમાં ગણેલા સુરોખાર, સાજીખાર, ટંકણખાર અને ફટકડી તે અચિત્ત જ છે. અચિત્ત મીઠું જુદી જુદી રીતે થાય છે. એક તે માટીના વાસણમાં મીઠું ભરી ઉપર મજબુત પેક કરી કુંભારની અગર કંદોઈની ભઠ્ઠીમાં મુક + મીઠુ કુંભારને ત્યાં અચિત્ત કરવા માટે આપવાની પ્રવૃત્તિ ગુજરાતમાં પાટણ શહેરમાં છે, જે “કુમારપાલ મહારાજાના વખતથી ચાલી આવે છે” એમ કહેવાય છે. ત્યાં દાતણની ચીર પણ તૈયાર વેચાતી મળે છે. વળી. મીઠું પણ અચિત્ત મળે છે. જે અમ Page #39 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦ ] વાથી ખરાખર અચિત્ત થાય છે. તે મુજબ અચિત્ત કરેલુ મીઠું એ ચાર વર્ષ કે તેથી વધારે વખત સુધી સચિત્ત થતુ નથી: શ્રાવકા પેાતાને ઘેર એક શેર મીઠું ખાંડને દળીને આશરે એ શેર પાણીમાં તે એક રસ થઈ જાય ત્યારે રસ ગાળીને ચૂલા ઉપર જેમ સાકર ખાંડનું ખુરૂ બનાવે છે, તેમ શેકી નાંખે છે. આ પ્રમાણે બનાવેલુ મીઠું' અચિત્ત ખરેખર થાય. પણ પાણીના સયેાગે રસ કર્યાં છે, માટે એ ચાર માસે ચિત્ત થયના સભવ છે. ભઠ્ઠીના પાકેલા ખલમણ જેટલે કાળ ટકવાને તેને સ`ભવ નહિ. કારણ કે-ભઠ્ઠીમાં શેકેલુ મીઠું' જ ગળી પાણીરૂપ થઇ ઢેકું અંધાય છે. કાઈ ઠેકાણે તાવડી કે લાઢી ઉપર શેકે છે. પણ તે લાલ રંગ જેવું થાય ઢાવાદના કેટલાક શ્રાવકા મંગાવે છે તથા ખારા કદાઇ (હલવાઇ) પેઢીમાં અચિત્ત પળે છે. + કાઠીયાવાડમાં કેટલાએક આય ખીલ, એકાસણા પ્રમુખમાં અચિત્ત મીઠું વાપરવા માટે તાવડી ઉપર કે વાટકામાં સચિત્ત મીઠું નાંખી ચૂલા ઉપર થેાડી વારમાં શેકીને ઉપયેગ કરે છે. તેઓએ અવશ્ય સમજવું કે–મીઠાની યોનિ એટલી બધી સૂક્ષ્મ છે ક્રે–તેને માટે શાસ્ત્રકારોએ શ્રી ભગવતી સૂત્રના ૧૯મા શતકના ત્રીજા ઉદ્દેશામાં ફરમાવ્યું છે. કે ‘ચક્રવર્તિની દાસી વજ્રમયી શીલા ઉપર વજ્રના લિસાટાથી મીઠું... એકવીશ વાર વાટે, તેા પણ તેમાંના કેટલાક વાને કાંઇ અસર પણ થતી નથી.” માટે અગ્નિનું શત્રુ ખરેઅર લાગે, તેા જ અચિત્ત થાય છે, અન્યથા, શંકાશીલ જાણવું, અચિત્ત મીઠું કાઢતી વખતે કેારા હાથ કરીને કાઢવું. નહિતર, સંચત્ત પાણીનું એક ટીપું માત્ર પડવાથી તે મીઠામાં મળી જતાં, ચિત્ત થઈ જાય છે. તેનું બહુ ધ્યાન રાખવું. Page #40 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧ ] તેવુ' આકરૂ' શેકેલુ ાય ત્યારે અચિત્ત થાય. કારણ કે મીઠાની યાનિ બહુ સૂક્ષ્મ છે, તેથી અગ્નિનુ' અરેાખર શસ્ર લાગે ત્યારેજ અચિત્ત થાય. મુનિરાજ શ્રી વીરવિમલજી મહારાજ સચિત્ત અચિત્તની સજ્ઝાયમાં લખે છે કેઃ અચિત્તલવ વર્ષા દિન સાત, શીયાલે દિન પન્નર વિખ્યાત; માસ દિવસ ઉન્હાલા માંહિ, આઘેા રચે, સચિત્ત તે થાય ।। ૮ । એટલે-“અચિત્ત કરેલું મીઠું' વર્ષાઋતુમાં સાત દિવસ, શીયાલામાં પન્નર દિવસ અને ઉન્હાલામાં એક માસ સુધી અચિત્ત રહે, તે પછી તે સચિત્ત થાય,” એ કાળમાનની વિગત જોતાં ઘરમાંજ તાવડી, ટીખ, લેઢી કે તળાવમાં શેકીને કરેલા અચિત્ત મીઠાનેા આટલે કાળ સ ́ાવે છે, કેમકે ભઠ્ઠીમાં પાકેલા અલવણુનેા કાળ તેા પ્રવચનસારાદ્વાર વગેરેમાં ઘણા મેટા-વધુ કહ્યો છે:- “એ ચાર વર્ષ કે તે ઉપરાંત સુધી અચિત્ત રહે.” અર્થાત્ તેને કાળ ઘણા જ સમજવા શ્રાવક મૂળ ભાંગે સચિત્તપરિહારી હાય, તેથી પ્રમાદ ત્યજી સ સચિત્તને ત્યાગ કરવે, તેમાં પણ સચિત્ત મીઠું તે અવશ્ય વવું. *૧૪. રાત્રિભાજન—આ ભવ તથા પરભવને વિષે મહાદુ:ખાનુ કારણ છે. રાત્રિએ ચારેય આહાર અભક્ષ્ય છે. આ દુનિયામાં આહાર, ભય, પરિગ્રહ અને મૈથુન એ ચારે સંજ્ઞા સર્વ વૈને હાય છે, ચાર ગતિમાં દેવ-દેવીઓને તેા કા Page #41 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨ ] રાત્રિભૂજન કરનારા પરભવે ઉલક, કાગ, ગીધ, ભૂંડ વીછી, ઘો, બિલાડી, ઉંદર, સર્પ વાગોળ, ચામાચીડીયા વિગેરેના ભવ પામે છે, મહાદુઃખી થાય છે, અને તેને ધર્મ પામ વ્રત પચ્ચક્ખાણ નથી હોતા. તેથી તેઓ પાછલા ભવની કમાણી ભોગવીને, પછી પ્રાયઃ ખાલી હાથે પરભવ જનારા હોય છે. તથા નરકગતિમાં છેવો એકલું દુઃખ જ ભોગવે છે. તેમજ તેઓ દિવસ કે રાત્રિને જોતા નથી, તેથી વ્રત-નિયમનું ત્યાં પાલન કે શુભકરણી કરી પુણ્ય રળવાનું હોતું નથી. અને તિર્યંચગતિમાં પશુપણું સર્વ વિવેકહીને (માતાપુત્રની વ્યવસ્થા રહિત) હોવાથી દિવસનું કે રાત્રિનું ભાન નથી. ખાવું પીવું પ્રાયઃ પરાધીન હોય છે. ફક્ત મનુષ્યગતિમાં જેઓને સાચાં શાસ્ત્રને ભરે છે, અને ત્યાગ સેવે છે, તે પૈકીના ભવ્ય રાત્રિજનના પારાવાર દોષને સમજે છે. મનુષ્યનું જ કત વ્ય કરે, ત્યાગ એટલે દાન અર્થાત્ અભયદાન કરે કે જેનું ફળ શિવમોક્ષ છે, તે તમે મેળો. અઢાર પાપસ્થાનકમાં પહેલું પ્રાણિવધ તજવાનું છે. પછી બીજા તજાય છે. અથવા તો પહેલું પ્રાણાતિપાત વિરમણવ્રત પાળવાને અર્થે તે બીજ વ્રતે પ્રથમ વ્રતની સંભાળ માટે ક્ષેત્રની વાડરૂપે જરૂરનાં છે. ત્યારે કોઈ પ્રાણીને ઘાત આપણે નિમિતે થવા ન દેવો, એવું વર્તન રાખવાની ખાતર “ રાત્રિભોજન” ને ચાર પ્રકારે ત્યાગ સર્વજ્ઞ, સર્વદર્શિ પ્રભુઓએ પર ૫કાર અર્થે અનેક શાસ્ત્રોદ્વારા ફરમાવ્યો છે. અને સાધુ મુનિ મહારાજાઓને રાત્રિભોજનને સર્વથા ત્યાગ હોય છે. એટલે જ પાંચ મહાવ્રત સાથે તેને છઠ્ઠી વ્રત તરીકે પાળવાને સૂચવાયો છે. બીજા જીવોને પણ મનુષ્યોની જેમ કાન, આંખ, નાક, મોટું વગેરે હોય છે. પરંતુ વિવેકથી સદ્વર્તન રૂપ ધર્મ વધે છે, પણ અનાદિકાળથી “ખાઉં ખાઉં” કરતો આવેલે જીવ તૃષ્ણ છેડે નહિ, ત્યાં સુધી સંતોષનું સુખ મેળવી શકતો નથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] દુર્લભ થાય છે. જે તે રાત્રિભૂજન કરે, તે તેના પુત્રાદિક પણ તેવી કુચાલે વર્તે. વળી, ભેજનમાં કીડી ખાવામાં આવે, તે બુદ્ધિ મંદ કરે છે, જે જલદર કરે છે, માંખી સૂર્ય હોય ત્યારે વાતાવરણ સ્વસ્થ રહે છે, અને તે ન હોય ત્યારે વાતાવરણ રાત્રે બગડે છે, તેવા બગાડ સમયે ખાવું પીવું જે કરે, તે રાક્ષસ અને ભૂત-પ્રેત સરખે છે. તેઓ નિશાચર (રાત્રે ચારો લેનારા ઘુઅડ તથા બીલાડી જેવા) કહેવાય છે, ખોરાક બનાવતાં, પડતી ન દેખાય તેવી ઝેરી જીવોની લાળના ઝેરથી મિશ્રિત થયેલા આહારથી મોત નીપજ્યાના ઘણા દાખલા મળે છે. જેમ, કઈને મારીને ભાગી જવું, તે અન્યાય છે, તેમ ખાઈને સુઈ જવું પણ દુર્વર્તન-અનારોગ્યકર છે માટે–“એક વાર અને સૂર્ય છતાં જમવું,” એ વેદ અને પુરાણમાં કહેલું છે, તેને ઉધે અર્થ બતાવીને તેની આજ્ઞા લેપે છે. કીડી, કુંથું, જુ, ઈયળ, ઊધઈ, મચ્છર વિગેરે ઝીણા–મોટા જીવને ઘાત રાત્રે ખાવા-પીવાથી થાય છે, તે તે સૌ કબુલી શકે તેવું પ્રત્યક્ષ છે, જે કામ આર્યોને છાજતું નથી. માગ્યું ન મળે ત્યારે જોગવાઈ ન હોય ત્યારે કે, માંદગીથી અને લંઘનથી ભૂખ્યો રહે ત્યારે રાત્રિભોજનના ત્યાગભાવે ઈછા રૂંધે તે રાત્રિભોજન તજવાનું દરરોજ અરધા ઉપવાસ પ્રમાણે મહાફળ થાય છે. " ૧ પુરાણ આદિ વૈદિક ધર્મના શાસ્ત્રોમાં પણ રાત્રિ ભજનનું મહાપાપ કહેલું છે અને એ જ કારણથી “સૂર્ય છતાં એક વખત ભોજન કરવાનું” ફરમાન કરેલું છે. શ્રી નિશીથ સૂત્રની ચૂણિમાં પણ કહેલું છે, કે “ગરળીને અવયવ રાત્રિએ જમવામાં આવે તે જરૂર પેટમાં ગરોળી અ. અ. ચિ.-૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪ ] વમન કરાવે, કરોળીયે કુષ્ઠ રોગ કરે, અરૂરી પ્રમુખ કાંટા તથા કાષ્ટ કે કાચના ટુકડા તાળવું ચીરી નાંખે છે. વડાં વગેરે કે તેના જેવા-રૂપવાળા શાકભાજીમાં વીંછી આવી જાય, તે તાળવું વીંધે. અને વાળ આવે, તે ગળામાં જેવા જીવડા ઉપજે. અને સર્પાદિની લાળ પડેલ હોય, તો મોત નીપજે છે. ઉંદર વગેરેની લીંડીથી મૂત્ર મહાવ્યાધિ થાય છે. તેમજ વ્યંતર પણ છળે છે. • તેજ નિશીય સૂત્રના ભાષ્યમાં લખ્યું છે કે-જે રાત્રે ફાસુ ચીજ (તૈયાર–લાડુ, ખજુર, દ્રાક્ષાદિ) ખાય, તો પણ તેનાથી દીવો કે ચંદ્રને પ્રકાશ છતાં કુંથું તથા પચવણિ (તે તે ચીજના રંગવાળી) લીલ, ફુગી, વિગેરેની વિરાધના થાય, માટે અનાચણીય મૂળ વતન વિરાધક થાય.” કદ પુરાણમાં–“રાત્રે પાણીને લેહી જેવું તથા અનાજને માંસના કવળ જેવું કહ્યું છે. રૂઠે કપાળ મોચના સૂત્રમાં “રાત્રે ન ખાય, તેને તીર્થ– યાત્રાનું ફળ કહેલું છે તથા દાન, સ્નાન, શ્રાદ્ધ, પૂજ, આહુતિ અને ભજન એટલા વાના રાત્રે ન કરવા.” આયુર્વેદમાં “હદય અને નાભિ કમળ રાત્રે મીંચાઈ જાય છે. તેથી તેમાં કઈ (ચાર પ્રકારે) આહાર ન કરવો” એમ કહેલું છે. યોગશાસ્ત્રમાં “સાંજે તથા સવારે બે બે ઘડી સુર્ય છતાં રાત્રિ તરીકે ખાન પાન તજવું મહાપુન્ય થવાનું” કહ્યું છે. ૨. રાત્રે જમવા સાથે જે પાણી ભરેલી થાળી જેડે મૂકશે, તો તેમાં જેટલા જતુ પડેલા જુઓ-જાણે તેટલાને માંસાહાર થતો જાણ રાત્રિભોજન વર્જવું. , Page #44 -------------------------------------------------------------------------- ________________ [ ૩પ ] રાત્રિ ધારામાં છે તેવું જ અતિ પીડા ઉત્પન્ન કરે, ઈત્યાદિક રાત્રિભેજનના ઘણા દે છે. પશુ-પંખી પણ રાત્રિભૂજન કરતા નથી. માટે રાત્રિભેજન વર્જવું. દિવસ છતાં પણ અંધારામાં કે સાંકડા વાસણમાં જમવું, તે પણ તેવું જ દોષિત છે. ૧. દિવસે બનાવેલું ભોજન રાત્રિએ ખાવું, ૨. રાત્રિએ બનાવેલું રાત્રિએ ખાવું, ૩. રાત્રિએ બનાવેલું દિવસે ખાવું. એ ત્રણેય ભાંગા અશુદ્ધ છે. ફક્ત ૪. દિવસે યતના પૂર્વક બનાવેલું ભેજને દિવસે ખાવું. તે જ શુદ્ધ છે. [રાત્રે બનાવેલી મીઠાઈ વિગેરે દિવસે ખાવામાં રાત્રિ જનના ત્યાગના વ્રતવાળાનો વ્રતભંગ થતું નથી. રાત્રે ખાવામાં વ્રતભંગ થાય, પરંતુ રાત્રે બનાવવામાં આરંભ સમારંભન દોષ લાગે છે તેના ત્યાગના વતવાળાને રાત્રે બનાવેલી મીઠાઈ દિવસે ન ખપે.] ચોથે ભાંગે ઉપયોગમાં લે સારે છે. મુખ્યતાએ સૂર્યાસ્ત પહેલાં તથા સૂર્યોદય પછીની બે ઘડી સુધી પણ આહારનો ત્યાગ કરે, તથા લગભગ વેળાએ સૂર્ય છતાં પણ સૂર્ય અસ્તાચળની અત્યંત નજીક આવી જાય, સૂર્ય કાંઈક જણાય અને કોઈક નહિ. તથા સૂર્ય હશે? કે નહી ? એમ ભ્રમ પડતી વખતે પણ ભજન અવશ્ય વજવુ. સંપૂર્ણ સૂર્ય છતાં ઐવિહારના નિયમવાળા વિરતિવત ભાગ્યશાળીએ છેવટ સૂર્ય અસ્ત થયા પહેલાં પાંચ દશ મિનિટે વાપરી લેવું જોઈએ. તિવિહાર, દુવિહારના પણ ૧ શ્રાદ્ધવિાધમાં- “ઉત્સર્ગ માગે દિવસે જ દિવસચરિમ પચક્ખાણ કરી લેવું પણ અપવાદે તો રાત્રિએ કરવું” એમ Page #45 -------------------------------------------------------------------------- ________________ |[૩૬ ] નિયમ લેનારે તે મુજબ ભેજન કરી લેવું જોઈએ. અન્યથા દોષ લાગી જવા સંભવ છે. એક માસ પર્યત દરરોજ ઐવિહાર કરનાર ભવ્યને પંદર ઉપવાસનું ફળ શાસ્ત્રકારોએ કહ્યું છે, તે બરાબર છે. અનુક્રમે તે જીવ મેક્ષવધૂને વરે છે. એ પણ નિઃસંદેહ છે. વળી જેઓ ઐવિહાર કરવાને અશક્ત કહ્યું છે, યોગશાસ્ત્રમાં દિવસરિચમ શબ્દનો અર્થ–“અહેરાત્રિનો શેપ-બાકી રહેલ કાળ” એમ કરેલ છે. તેથી રાત્રે દિવસચરિમં ન થાય, એમ એકાંત નહિ. પણ ચીવટ રાખી દિવસે જ કરી લેવું ઉચિત છે. ચેવિહાર, તિવિહાર અથવા દુવિહારનું પચ્ચક્ખાણ કરવાનો દરેક જૈને નાનપણથી જ અભ્યાસ પાડવો જોઇએ. રિ. આપણા દેશમાં જમવાને વખત સામાન્ય રીતે મજુરવર્ગમાં ત્રણ વખત છે. અને શિષ્ટવર્ગમાં બે વખતને છે. શિષ્ટવર્ગમાં બાળકે સિવાય બેજ વખતે જમવાને રીવાજ હતો. હાલમાં ચાના પ્રચાર પછી સવારે કાંઈ પણ લેવાને રીવાજ રૂઢ થઈ ગયા છે. નહીંતર સવારે ખાસ કારણ વિના કોઈ પણ ખાવાનું રાખતા નહીં, માત્ર લગભગ ૧૦ વાગે જમવાનું અને સાંજે-ઋતુ પ્રમાણે પાંચ વાગ્યાની આજુબાજુ જમવાને રીવાજ હતા. એટલે દિવસે સૂર્યના પ્રકાશથી જઠરાગ્નિ તેજ રહે. અને ૭-૮ કલાકના અંતરમાં બપોરનું પચી જાય અને સાંજે પાંચ છ વાગ્યે ખાધેલું હોય, તેઆખી રાતમાંના લગભગ ૧૬ કલાકની મદદથી પચી જાય, એટલે ખરીભૂખમાં જ ખવાતું હતું. મારવાડમાં હજુ આ રીવાજ જોવામાં આવે છે. આપણે તો હાલમાં સવારે ખવાય, બપોરે અનિયમિત વખતે ખવાય અને સાંજે કે રાત્રે ખવાય, આમ વિષમ આહાર થવાથી ઉપરાઉપર ખવાતું (અધ્યશન થતું) હેવાથી ઘણાને પિત્તની બિમારી કાયમ રહે છે, અને પીળા તથા ફીકા દેખાય છે, લેહીમાં ઘળા કે પીળા રજકણો વધારે હોય છે અને લાલ રજકણે કમી Page #46 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭ ] હેય તેણે યથાશક્તિ તિવિહાર, દુવિહાર તો અવશ્ય કરજ જોઈએ. “રાત્રિએ પાણી રુધિર સમાન અને ભજન માંસ સમાન છે” એમ અન્યમતના શાસ્ત્રમાં પણ કહ્યું છે. એક ઇટાલીયન કવિતાને અર્થ નીચે મુજબ થાય છે - पांच वागे उठवू, अने नव वागे जमवू. पांच वागे वाळु, अने नव वागे सुवु. एथी नेवु ने नव वरस जीवाय छे. થતા જાય છે. સ્ત્રીઓમાં પણ આ જાતના શરીરે અનિયત ખરાકને આભારી હોય છે. જે મજૂરવર્ગ સિવાયના માણસે બેજ વખત ખાવાની ટેવ રાખે તો આરોગ્ય સારું રહે એમ અમારું માનવું છે. મજુર વર્ગ પણ આ નિયમ ઉપર આવી શકે, તો તેમને પણ બીજા અનેક લાભ થાય. પરંતુ તેમની એ સમજ થવી ઘણું પ્રચારને અંતે થઈ શકે. આજ સુધી એ વર્ગને એ સમજણ આપવામાં આવી જ નથી. એટલે તેના લાભથી તે અજાણ જ છે. પરંતુ બે વખત અને જરૂરીઆત હોય, તોજ તેથી વધારે વખત ખાઈને ચલાવી શકાય છે અને આરોગ્ય પ્રાપ્ત કરી શકાય છે. મિત્તના પ્રકોપમાં ખાધેલું જલદી પચે છે. એટલે કે–સૂર્યના તાપમાં પિત્તનો પ્રકોપ ભૂખ ખીલવે છે. વાદળા હોય ત્યારે જઠરાગ્નિ મંદ પડે છે, ઉંધા હમેશા કફને પ્રકોપ થાય ત્યારે જ આવે છે. અને કફના પ્રકોપમાં જઠરાગ્નિ અને શરીર મંદ-ઢીલું પડે છે. તેમજ સૂર્ય ન હોય ત્યારે વાતાવરણ પણ ઢીલું હોય છે. આ બધી દૃષ્ટિથી રાત્રિભોજન ન કરવું, એ આરોગ્ય માટે ફાયદાકારક છે. સવારે જઠરાગ્નિને રિકેરવાનો રીવાજ ઠીક લાગતો નથી. અને બપોરે મોડું ખવાય, તે છે પણ રેગના બીજ નાંખે છે, માટે બે વખત ભજન એ શિષ્ટ પ્રકાર Page #47 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮ ] અર્થાત્ રાત્રિભોજન પરિહરવામાં ધાર્મિક સાથે શારીરિક લાભ પણ ઘણે સમાયેલ છે. અને ઉભયલેકમાં તે સુખકારી છે. માટે જ દશ દષ્ટાંતે દુર્લભ એ આ મનુષ્ય જન્મ, તેમાં પણ ચિંતામણિરત્નરૂપી જૈન ધર્મ પુણ્ય ઉદયે પ્રાપ્ત થયેલ છે. તો આત્માનું કલ્યાણ કરવા પ્રમાદ ત્યજી રાત્રિભોજનને દેશ વટો દે, કે જેથી ચોરાસી લાખ જીવનિમાંથી મુક્ત થઈ અજરામર સુખ પામીએ- પુત્રાદિક ઉપર મમતાને લીધે રાત્રિભેજન કરાવવું તે ઠીક નથી પણ જે તેઓ રાત્રે આહાર માગે; તે તેના શારીરિક અને ધાર્મિક તથા નૈતિક ખરા હિત અર્થે રાત્રિભોજનના દેષ સમજાવી તેઓને પણ સુધારવા [ઘરમાં રાત્રિભેજનને રીવાજ જે બાળક કદી જેવે નહીં, તે રાત્રિભૂજન કરવાનો વિચાર સરખો પણ ન કરે.] વળી જેઓ પોતેજ રાત્રિના આહાર, અથવા તે દૂધ, ચા, કોફી, કા વિગેરે લેવાના ભેગી હોય, તેઓ જ્યારે ઉત્તમ સામગ્રી પામવા છતાં સ્વવશ મનને દઢ કરી સકામનિર્જરા કરતા નથી, તે જે વખતે તેને કિપાક સમાન ફળ: જેવાં કે–નારકીમાં સીસાના ધગધગતા રસ પીવાનાં, તિર્યંચમાં ભુખ-તૃષાની વેદના, તથા પરવશે ચાબુક પરોણા વગેરેના જણાય છે. આપણા પચ્ચક્ખાણોમાં પણ છઠ્ઠ [આગળ પાછળ બે એકાસણું અને વચ્ચે બે ઉપવાસ એટલે છ અંકના ખોરાકને ત્યાગ]. અઠ્ઠમ આગળ પાછળ બે એકાસણું અને વચ્ચે ત્રણ ઉપવાસ એમ ૩૪૨= + ૧ + ૧=૮ એ આઠ ટંકનું ભોજનને ત્યાગ. પાંચ દિવસમાં માત્ર બે ટંકજ ખવાયું માટે–અમ-આઠ ભક્ત ત્યાગ પચ્ચક્ખાણ સમજવું] શબ્દથી પણ વધુમાં વધુ બે વખત જમ વાનું શિષ્ટસંમત જણાય છે. ] Page #48 -------------------------------------------------------------------------- ________________ [૩૯] માર પડે, તે સહન કરવાના ઉદયમાં આવશે, ત્યારે પશ્ચાત્તાપ થશે કે- “હા ! મેં પૂર્વે બહ અનાચાર સે !” માટે હે ભવ્ય ! હજુ ચેત! ને રાત્રિભેજનથી વિરમે. કે જેથી શિવસમૃદ્ધિ વેગે સંપાદન થાય. [આજની ક્રીકેટ વિગેરે રમતો સાંજે રમાય છે. તેથી “નિશાળમાં ભણતા જૈન વિદ્યાર્થીએ નિશાળમાંથી છુટતાં જ રમવા જાય છે અને મોડા આવે છે, અને તે સહેજે રાત્રિભૂજન કરવા લલચાય છે. અને બોર્ડીંગ વિગેરેમાં-જ્યાં પ્રતિબંધ હોય છે, ત્યાં વહેલા આવવું પડે છે. એટલે રમવાનું બંધ રહે છે. વળી સાંજે જમ્યા પછી એવી મહેનતની રમત રમી શકાય નહીં.” આ જાતની ફર્યાદ ઉઠાવી જૈન વિદ્યાથીઓને પણ રાત્રિ ભોજનની છુટ આપવાની કેટલાક હિમાયત કરે છે, પરંતુ, મતથી લાભ મળે તેને બદલે રાત્રિભૂજન કરવાથી શારીરિક ગેરલાભ થાય. તે તે ઉઠાવ પડે જ એટલે બેમાંથી એક લાભ લઈ શકાય. એક તે ગુમાવ પડે જ એટલેરાત્રિ મોજનનાં ત્યાગને લાભ પણ લે જ હોય, તે સવારમાં જ કોઈ પણ વ્યાયામ મળે. તેવી સગવડ કરવાથી, અથવા સાંજે નિશાળ છુટતાં જ છાત્રાલયમાં શિયાળા શિવાય રમવાની અને વ્યાયામની ખાસ સગવડ રાખી હોય, તે વિદ્યાર્થીઓ બન્ને પ્રકારને લાભ ઉઠાવી શકે છે. ઉનાળામાં તે ઘણે વખત રહે છે. એટલે જેટલું રમવું હોય, તેટલું રમી શકાય છે. શક્તિ કરતાં વધારે વ્યાયામ પણ શરીરને નુકશાન કરે છે એમ સર્જીવન કથા : એ આયુર્વેદના વાક્ય ઉપરથી, અને યુરોપના ખાસ નિષ્ણાતેના લેખે ઉપરથી ચોક્કસ ઠરે છે. આજે પ્રજાના ખરા આરોગ્યની તે કેઈનેય Page #49 -------------------------------------------------------------------------- ________________ [૪૦] પડી નથી. મોટા મોટા હેલ્થ ઓફીસેના ખાતાં ચાલે છે, અને પ્રજાનું આરોગ્ય બગડતું જાય છે તેને દેષ પ્રજા ઉપર નાંખવામાં આવે છે. પહેલાં પ્રજાનું આરોગ્ય સારું હતું, હાલ કેળવણી અખાડા વગેરે વધવા છતાં આરોગ્ય બગડ્યું જાય છે, ડી સંખ્યા પહેલવાન થાય, ત્યાં તે લાખોની સંખ્યાનું આરોગ્ય બગડી રહ્યું છે. ગામડાના લોકેના પણ આરોગ્ય જોખમમાં મુકાઈ ગયાં છે. એટલે પ્રજાના આરોગ્યની વાસ્તવિક રીતે કેઈનેય પરવા જ લાગતી નથી, પરંતુ આરોગ્યના હાના નીચે પ્રજાના ધાર્મિક, નૈતિક બંધારણે તેડવાની મુખ્ય નેમ જોવામાં આવે છે. આઠ આઠ કલાક માત્ર પુસ્તકનું જ જ્ઞાન આપવાને બદલે જાતમહેનતથી જ્ઞાન અપાય, તે ઉદ્યોગ આવડે. વ્યાયામ મળે, અને હોંશીયારીયે આવે ! સાંજે માત્ર જરૂરી મહત્વના જ પુસ્તકોનું જ્ઞાન અપાય કે તેવા લાયક પુરુષના સમાગમમાં મુકાય તે બુદ્ધિ પણ ખીલે, ચારિત્ર ખીલે, પણ એ ખરે રસ્તે કોઈને સુજતે નથી. અને લેયે નથી. ગતાનગતિકતા ચાલે છે.] ૧૫ બીજ–જે ફળમાં બીજે બીજને અંતર હોય નહિ. અર્થાત બીજે બીજ અડેલાં હેય, એવી રીતે જે ફળા દિકમાં બીજ રહેલાં હય, જેમાં ગર્ભ છેડે, ને બીજા ઘણા હોય, જેને બીજને રહેવાના જુદા જુદા ખાસ ખાનાં-સ્થાન નથી, તે બહુબીજ જાણવાં. કેકીંબડા, ટીંબડું, કરમદાં (બીજ થયા અગાઉ અનંતકાય,) રીંગણ, ખસ, ખસ, રાજગરે, પંપોટા, પટેલ વિગેરે તેમાં જેટલાં બીજ છે, તેટલા તેમાં પર્યાપ્ત પ્રત્યેક જીવ છે. તેથી ત્યાગ Page #50 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧ ] કરે. કેમકે ખાવામાં થોડું આવે છે, અને જીવહિંસા ઘણી જ થાય છે. માટે બહુબીજવાળી ચીજોને સર્વથા ત્યાગ ક શ્રેષ્ઠ છે. [બહુબીજ ફળ ખાવાથી પિત્ત પ્રમુખ રોગનાં કારણ થાય છે, તથા જિન આજ્ઞા વિરુદ્ધ છે, દાડમ તથા ટીડર અભક્ષ્ય નથી. કાચાં ટમેટાને પણ રીંગણાની જાત ગણાવીને બહુબીજ શાક તરીકે વર્જન કરવાની કેટલાક મુનિ મહારાજાઓની ભલામણ છે.] - ૧૬ સંધાણ-શબ્દથી બળ અથાણું વિગેરે સમજવું. તે લાંબે વખત રાખી મુકવાનું હોય છે. તે અનેક વનસ્પતિઓનું થાય છે. જેમ કે-આંબલી, પાડલ, લીંબુ, કેરી, ગુદા, કેરડા, કરમદાં, કાકડી, ડાળાં, લીલાં મરી, ચીભડાં, મરચાનું અથાણું વિગેરે ત્રણ દિવસ ઉપરાંત અભક્ષ્ય છે. એ સર્વ અથાણાં તુચ્છ અને ત્રસ જીવની ખાણ છે, કદમૂળ [આદુ, હળદર, ગરમર, ગાજર, વાર અને માથ કે જે અનંતકાય છે. તે વસ્તુ, તથા પંચુંબર, બહુબીજ, અને બીલાં-બીલી, લીલા વાંસ વિગેરે પ્રથમથી અભક્ષ્ય રૂપે ગણાતી ચીજોનું અથાણું પણ ન જ કરાય. ચોથે દિવસે તેમાં નિશ્ચયથી. બેઇંદ્રિય જીવે ઉપજે છે. એઠે હાથે સ્પર્શ કરે, તે પંચે દ્રિય સંમૂછિમ મનુએ પણ ઉપજે. લીલા તીખા (મરી) જે મલબારથી મીઠાના પાણીમાં અથાઈને અહિં આવે છે, તે બાળ અથાણું જ છે. તેથી તે અવશ્ય વર્જવાં. તેને અહીં આવતાં ઘણાં દિવસ લાગે છે. અન્ય દર્શનીના શાસ્ત્રમાં પણ-“બાળ અથાણું ૧. અ. ચિં. ૬ Page #51 -------------------------------------------------------------------------- ________________ [૪૨] નરકના દ્વાર તુલ્ય” ગયું છે. તે માટે તેને સર્વથા ત્યાગ કરવું જોઈએ. જે ફળમાં ખટાશ છે તે, અથવા તેવી વસ્તુમાં ભેળવેલું હોય તે અથાણું, ત્રણ દિવસ ઉપરાંત અભક્ષ્ય છે પરંતુ જે કેરી, લીંબુ, વિગેરેની સાથે નહિ ભેળવેલા ગુવાર, ગુદા, ડાળાં, ચીભડાં મરચાં, વિગેરેના અથાણુ-કે જેમાં ખટાઈ નથી, તે તે એક રાત્રિ વીત્યે બીજે જ દિવસે અભક્ષ્ય થાય. કેરી કે લીંબુની સાથે આપ્યું હોય, તે ત્રણ દિવસ ખાવામાં બાધ નથી. પણ, જે શેકેલી મેથી નાંખી હોય, તે બીજે જ દિવસે વાશી થવાથી અભક્ષ્ય છે, કારણ કે- મેથી ધાન્ય છે, તેથી મેથી, ચણને આટો કે દાળીયા નાખેલ હોય, તે તે દિવસે જ વપરાય. વળી, જે અથાણમાં મેથી નાંખી હોય, તે કાચાં ગેરસની સાથે ખવાય નહિ. કેરી ગુંદા, ખારેક, મરચાં વિગેરેનું સુકવેલું અથાણ બનાવે છે, તે પણ તડકા બરોબર ન દેવાયા હોય, અને લીલાશ રહેવાથી વાળ્યું વળી શકતું હોય, તે તેવું અથાણું પણ ત્રણ દિવસ ઉપરાંત અભક્ષ્ય થાય. “ ત્રણ તડકા દેવા તેવું કાંઈ નથી, પણ જ્યાં સુધી બંગડી જેવું સુકાય, ત્ય સુધી પાંચ સાત કે વધારે દિવસ પણ તડકા દેવા જોઈએ. તે Page #52 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩ ] મુજબ સુકવ્યા. ખાદ રાઈ, ગોળ, ચડાવે અને તેલડ હાય તા તેવું અથાણું વણું ગધ રસ સ્પર્શ' ફરે નહિ, ત્યાં સુધી ભક્ષ્ય સભવે છે, પણ તેલ એછુ' હાય, તા વેલાસર બગડી અસય થાય. માટે આ પ્રમાણે ઉપયાગપૂર્વક કરેલાં અથાણાં માટે પછી પણ બહુ ઉપયેગકાળજી રાખવી પડે છે. (૧) અથાણાંની બરણીઓ ખૂબ ગરમ પાણીથી સાફ કરી લુહીને કૈારી કર્યા બાદ તેમાં અથાણુ' ભરવુ જોઈએ. (૨) તે ખરણી ઉપર સખ્ત ઢાંકણુ' મૂકી કપડાથી મજબૂત બાંધવું', તેમાં હવાના પ્રવેશ ન થવા જોઇએ, નહિંતર ચામાસામાં હવા લાગવાથી લીલ-કુળ થવાથી અભક્ષ્ય થાય છે. (૩) અથાણું નાકર-ચાકર કે માળખચ્ચાં પાસે કઢાવવું નહિં પણ ઘરના ઉપયેાગવત માણસે જાતે હાથ સ્વચ્છ કરીને કેારા કર્યા બાદ ચમચાવતી અગર બીજા કેઇ સાધનવડે કાઢવુ' પણુ બનતાં સુધી હાથ વતી કાઢવું નહિ. વળી, પાણીવાળા હાથ કારા કર્યાં પછી જ કાઢવું, નહિતર તેમાં પાણીનું ફક્ત એકજ ટીપુ' પડવાથી જીવાત્પત્તિ થાય, માટે આ બાબત ખાસ ઉપયાગ રાખવા. (૪) અથાણાંની ખરણી ઉપર કીડી, મકાડા વગેરે જીવ ન ચડે,તેવાં સ્થાનકે રાખવું. તથા ચેામાસામાં હવા ન લાગે, ૧ અથાણામાં, ચીજ ડુબતી રહે અને તેલ કે સરસીયું જે નાંખેલ હાય, તે ઉપર રહે તેવી રીતે તે નાંખવું જોઇએ. Page #53 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪ ] તેવી જગ્યાએ રાખવુ'; કેટલાક લેાકે અથાણું મુરબ્બા વિગેરે અધારામાં રાખે છે, અને તેના રસ પ્રમુખ પડ વાથી કે સાફ ન થવાથી તે જગ્યાએ ચીકાશવાળી ને ગી થવાથી ત્યાં મચ્છરાદિ જીવા થાય છે, અને અંધારાને લીધે કાઢતાં કરતાં તે બિચારા જીવે તે બરણીમાં પડવાથી મરી જાય છે. પછી પેટમાં પણ આવે. તેથી જ્યાં સારૂં અજવાળું પડી શકતું હાય, ત્યાં તથા સારી જગ્યાએ રાખવુ. (૫) સુકવતી વેળાએ જેવુ તેવુ ચુકવ્યુ, હાય, તે તે અથાણુ ત્રણ દિવસથી વધારે ઉપયેગમાં ન લેવાય. માટે ઉપર કહ્યા મુજબ સુકવવુ જોઇએ. તથા અથાણું કરતી વખતે પાણીના કિચિત્ સ્પર્શ માત્ર પણ થવા ન જોઇએ. (૬) વળી, આ અથાણાંએ વરસ કે તેથી વધારે મુદત પણ રાખી મૂકાય છે પણ તેમ કરતાં, જેમ બને તેમ થોડા વખતમાં જ વાપરી નાંખવા જોઇએ. ઉપર લખેલ સૂચનાઓ અનુસાર અથાણુ કરી વપરાતુ હાય, તેા પણ દ્વેષ લાગે? કે નહિ તે પણ કેવળીગમ્ય. પણ આજ તે પ્રથમ આપણે રસઇંદ્રિયના લાલચુએ તે મુજબ સુકવીએજ નહિ કારણુ કે-પછી તેમાંથી સ્વાદની લહેજત મળવી મુશ્કેલ લાગે છે. અને ઉપરની સૂચનાએ મુજબ કરવા વત વાવાળા ભાગ્યેજ કાઈ વિરલા હાય છે. ઉપરના તુચ્છ અથાણાંઓના ખરેખરા જિહવાઈં દ્રિયના જય કરનાર રશિરામણ વીરપુત્રા જ ત્યાગ કરે છે અને તેજ ખરેખર પ્રશંસનીય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ કારણ કે-આ જીવે અનંતીવાર દરેક ચીજો ખાઈને વમન કર્યું તે પણ તૃષ્ણ જતી નથી. તે આશ્ચર્ય જ છે ! અણહારીપણું પામ્યા સિવાય કોઈ મોક્ષ ગયા નથી, જતા નથી, ને જશે પણ નહિ. તે ક્રમે ક્રમે આવી તુચ્છ અભક્ષ્ય વસ્તુ પરથી મમત્વ ભાવ ઉઠાડ, કે જેથી સદાને માટે અણુહારીપદ પ્રાપ્ત થાય. [અથાણઃ મુરલ વિગેરે સંધાન-સોડ રૂ૫ સડા રૂપ પદાર્થો છે. આવી રીતે લાંબે વખત રાખી મુકાતા પદાર્થો વિષે ગમે તેટલી સાવચેતી રાખવામાં આવે, છતાં તેમાં જીત્યત્તિને સંભવ માનીને ઘણા ભાઈઓ આવી ચીજોને કાયમ ત્યાગ પણ રાખે છે] મુરબ્બાની ચાસણી મળી રાખવામાં આવે છે. જેને મુરબે હૈય; તે લીલા ફળને રસ તેમાં ઉમેરાય છે. આ સ્થિતિમાં તેમાં કચાશ કેમ ન રહે? તે વિચારણીય છે. સંધાન કેમ નથી? ૧૭ ઘોલાવડા-ઘેલવડા એટલે દ્વિદળ-વિદળ અને ગેરસની મેળવણું થયેલી કોઈ પણ ચીજ. તે-અભક્ષ્ય ગણાય છે દ્વિદળ-વિદળ-એટલે સામાન્ય રીતે જેને આપણે કોળ ધાન્ય કહીએ, તે દરેક લેવા. . દ્વિદળની સામાન્ય રીતે વ્યાખ્યા એ બાંધવામાં આવી છે, કે જેમાં તેલ ન નીકળે, છતાં બે સરખી ફાડ થઈને દાળ થાય, અને તે ઝાડના ફળરૂપ ન હોવું જોઈએ. તે દ્વિદળ ગણાય, ચણા મગ મઠઃ અડદઃ તુવેરઃ વાલઃ ચેળાઃ કળથી: વટાણાઃ લાંગર મેથીઃ મસૂરક લીલવા વિગેરે Page #55 -------------------------------------------------------------------------- ________________ [૪૬] તથા એ દ્વિદળની ફળીઓ, લીલા સુકા પાંદડા, ભાજી તેના આટા, દાળ, તેની બનાવટો, વિગેરે પણ દ્વિદળ ગણાય છે. જેમકે -કઠેળ માત્રના પાંદડાની ભાજીઃ વાલોળઃ ચોળાફળી તુવેર મગઃ વટાણુની ફળીઃ લીલા ચણઃ પાંદડીનું શાકઃ તેની સુકવણી:સંભારા: અથાણુઃ દાળઃ કળી: સેવઃ ગાંઠીયાઃ પૂરી: પાપડઃ બુદીઃ વડી: ને પણ ભક્ષ્યાભઢ્ય વિવેકમાં દ્વિદળ ગણવા. ઉપર લખેલી બધી હકીકત લાગુ પડતી હોય, છતાં જેમાંથી તેલ નીકળે, તે તે દ્વિદળ ન ગણાય, જેમકે-રાઇઃ સરસવ તલઃ મેથી નાંખેલ અથાણ વિગેરે જે દ્વિદળ ગણવી. ઉપરની હકીકત લાગુ પડતી હોય, છતાં જાતે ઝાડના ફળરૂપ હય, તો તે દ્વિદલ ન ગણાય. જેમકે-સાંગરી. ઉપરની દરેક હકીક્ત લાગુ પડતી હોય, છતાં બે ફાડ ન થતી હોય, તે દ્વિદળ ન ગણાય. જેમકે બાજરીઃ જુવાર [તેમાં તેલ પણ નથી હોતું.] વિગેરે, કાચા ગેસ દુધ, દહીં, છાશની સાથે દ્વિદનો સંગ થતાં જ તેમાં દ્વીન્દ્રિય જીવ ઉત્પન્ન થઈ જાય છે. માટે તે અભક્ષ્ય થઈ જાય છે. પરંતુ, ખૂબ ગરમ (ત્રણ ઉભરાથી) કરી અથવા ગરમ કર્યા પછી ઠંડા થયા પછી દ્વિદળ ચીજ તેની સાથે મેળવાય, તે દેષ લાગે નહિ. આ બાબતનો શ્રાવકોના ઘરમાં ખાસ વિવેક રહેવો જોઈએ દ્વિદળવાળી ચીજ ખાધા પછી પાણી પીવું જોઈએ, અને Page #56 -------------------------------------------------------------------------- ________________ [ ૪૭ ] હાથ, મોઢું દેઈ, લુંછી નાંખવું જોઈએ, વાસણ બદલી નાંખવાં જોઈએ. સારાંશ કે કાચા કે રાંધેલ દ્વિદળની કઈ પણ જાતની બનાવટને અને કાચા ગોરસને કઈ પણ રીતે જરા પણ સ્પર્શ ન જ થવું જોઈએ. મેથી: નાંખેલા અથાણાં સાથે કાચા ગેરસ ન ખવાય. કઢી છાશને બરોબર ઉકાળ્યા પછી આટો ભેળવીને કરાય. (એવી રીતની કરેલી હોય છતાં, કઢી શિખંડ સાથે ખાઈ ન શકાય. કેમકે-શીખંડનું દહીં કાચું છે માટે તે બન્ને થને સ્પર્શ ન થવા દેવું જોઈએ એટલે-શિખંડના જમણમાં કઢી ચણાના આટાની ન જ કરવી જોઈએ. છતાં કરવી હોય તે, બાજરીના, કે ચોખાના કે ઘઉંના આટાની કરવી.] - દહીંવડાં, દહીંવડી વિગેરે કાચા ગેરસમાં કર્યા હોય તે તે, તે અભક્ષ્ય છે. રાછતાં પણ ગોરસ ઉકાળીને બનાવવા જોઈએ કેમકે બીજી વિદળ ચીજ સાથે ખાવાને પ્રસંગ આવે, તે પણ હરકત આવે નહી. રોટલા રોટલી સાથે કાચું ગોરસ ખવું હોય, તે દ્વિદળ વાળી વસ્તુને સ્પર્શ દૂર રાખ. અને દ્વિદળવાળી ચીજ ખાવી હોય, તે ગેરસને સ્પર્શ દૂર રાખો. કેટલાક લેકે ગરમ કરવાને અર્થ “માત્ર ગરમીની Page #57 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮ ]. અસર થવા દેવી અને ઠંડક ચાલી જાય એટલે જ કરી બેસે છે. પરંતુ તે બેટો છે. એથી વિદળને દોષ લાગે છે. એમ કરવાનું કારણ એ જણાય છે કે-છાશ, દહીને ગરમ કરવાથી ફાટી જાય, એટલે તેમ થતું અટકાવવા માત્ર હેજ આંચ લાગવા દે છે, પરંતુ મીઠું અથવા બાજરીને આ નાંખી હલાવીને સારી રીતે ઉકાળવાથી છાશ ફાટી જશે નહિ માટે સારી રીતે ઉકાળવું જોઈએ, પરંતુ લગાર ગરમ થયું [સામાન્ય વરાળ નીકળે છે, તે ઉકાળેલું ગેરસ કહેવાય નહિ. શામાં “ઉકાળેલું ગોરસ એમ લખે છે શ્રી જનદત્તસૂરિ મહારાજ વિરચિત સંદેહ દેલાવલીમાં આ પ્રમાણે ગાથા છે – " उक्कालियंमि तक्के विदलक्खेवे वि नत्थि तद्दोसो" ઈત્યાદિ પૂર્વોક્ત ગાથાને અર્થ વાચનાચાર્ય પ્રબોધ ચંદ્રવિરચિત-વિધિરન કરણ્ડિકા નામની નાની ટીકામાં આવી રીતે કર્યો છે – “જિતેનિન-પ્રયુuતે, ત–ોરણે ઉપક્ષTत्वाद्दध्यादौ च, द्विदले-मुद्गादौ, तस्य क्षेपः-विदलक्षेपः तस्मिन्नपि सति किं पुनः? द्विदलभक्षणानन्तर प्रलेहादिपाने, इत्यपेरर्थः नास्ति तद्दोषो-द्विदलदोषो जीवविराधना-रूपः। ઇત્યાદિએ પાઠમાં પણ સાફ લખેલ છે કે “અગ્નિ વડે અતિ ઉષ્ણ ગેરસ-છાશ, ઉપલક્ષણથી દહીં, દૂધ આદિમાં દ્વિદલ પડવાથી વિદલને જે દોષ છે, તે લાગતું નથી. માટે ઉપરના પાઠ મુજબ તે અતિ ગરમ થાય, ત્યાર પછી વિદલને Page #58 -------------------------------------------------------------------------- ________________ [ ૪૯ ] દોષ ન લાગે, આજકાલ ઘણું લેકે અજ્ઞાનથી જેમ આવે તેમ વર્તે છે, પણ તે અયુક્ત છે. તેથી પૂર્વોક્ત વિધિ અનુસાર ઉકાળ્યા પછી જ ચણાને લોટ, મેથી પ્રમુખ દ્વિદલ મેળવાય, તે દોષ ન લાગે. ખાટા ઢોકળાને આથો કરે છે, તે માટે પણ ઉપર મુજબ પ્રથમ છાશ ગરમ કરવી જોઈએ. સ્વજનકુટુંબ, અન્ય દર્શનીય, નાત જમણવાર વિગેરે ઠેકાણે જમવા જતાં વિદલા માટે તીવ્ર ઉપગ રાખવો જોઈએ. નહિતર. સહજમાં દેષ લાગી જવાનો સંભવ છે. વળી કઢી, રાઈતુ, પ્રમુખ બનાવેલ હોય, તે ગોરસ ગરમ કર્યા પછી વિદલ નાંખ્યું હશે ? કે કેમ? તેવી શંકા પ્રથમથી જ પૂછી દૂર કરી ભક્ષ્યાભઢ્યનું નક્કી કર્યા પછી વાપરવાં. કદાચ, ઘેર પણ ગેરસ બરાબર ગરમ ન કર્યું હોય વિરતિવંતે સ્વઘેર પણ અવશ્ય ખાત્રી કર્યા પછી જ ખાવું ઉચિત છે. વળી ઘણે ખરે ઠેકાણે ગેરસ બરોબર ઉકાળવાની પ્રવૃત્તિ જોવામાં આવતી નથી, તેથી વિરતિવંતે તો ચોકકસ ખાત્રી કર્યા વગર બહેતર છે, કે તેવી વસ્તુ વાપરવી જ નહિ કે તેવા ઠેકાણે જમવા જવું પછી નહિ. કે આશા છે, કે-વિરતિવંતે તથા અન્ય શ્રાવક-શ્રાવિકાઓ હવેથી ગેરસ પૂર્વોક્ત રીતે રીતે ગરમ કરવા-કરાવવાની ખાસ સંભાળ રાખી તે મુજબ વર્તવા ઉદ્યમ કરશે. દ્વિદલ સાથે કાચું ચોરસ મળવાથી કીન્દ્રિય જીવ તરત જ ઉત્પન્ન થાય છે, તે બાગમગમ્ય છે. તેનું વિવેચન આગળ “માખણ”ના મિ. અ. ચિં ૭ Page #59 -------------------------------------------------------------------------- ________________ [ પ ] સંબંધમાં થઈ ગયું છે. માટે શંકા કરવી નહીં. અને આ અભક્ષ્ય તજવા અવશ્ય ખપ કર. પણ “બીજાને ત્યાં જમવા જતાં વિદળની જયણું અને સ્વઘેર ઉપગ રાખું.” એવા નિયમોયે કાયર પુરુષ માટે છે. કોઈપણ ઠેકાણે જમવા જતાં અભક્ષ્ય વસ્તુઓ ખાવાને કદિ આગાર હોય જ નહિ. આ તે, “વહુ બી ખાના ઔર મુક્તિ મેં બી જાના તેના જેવું થયું. પણ બંધુઓ ! અને બહેનો ! એમ મુક્તિ કદી હાથ આવવાની નથી. એ તે જ્યારે આત્મવીર્ય ફેરવીશું. ત્યારે જ મુક્તિ મળવાની છે પરંતુ પુદ્ગલ સાથે જ્યાં સુધી ભાઈ-બાપને સંબંધ રાખશું, ત્યાં સુધી તે ચતુર્ગતિના ચૌટામાંથી નીકળવું તદ્દન અશકય છે. પુદ્ગલને તે સડન, પડન વિધ્વંસન થવાને સ્વભાવ જ છે. તેથી પુદ્ગલ પરથી મમત્વભાવ ઉઠાડી, હે વીરપુ! મેહરૂપી નિસો ઉતારો, પ્રમાદ દૂર કરી જાગ્રત થાઓ, અને આ મનુષ્યજન્મ સાર્થક કરો ! આજ કરશું. કાલ કરશું” એમ વિચારણા કરતાં કરતાં યમરાજના સપાટામાં એચિન્તા આવી જવાશે, જેમ– “આઈ અચાનક કાલ તે પચી, ગહેશે ક્યું નાહર બકરીરી.” એની માફક ફસાઈ જઈશું, માટે પાછળથી પસ્તાવું ન પડે, તે માટે સતત પ્રયાસ કરવા ઉજમાલ થાઓ ! પ્રભુજી કહી ગયા છે, કે “ક્ષણ લાખેણું જાય” તે કેમ ભૂલી જાઓ છે? તે વાકય અહર્નિશ યાદ કરી, આ ક્ષણિક અને પરિણામે દુઃખરૂપ સુખ ઉપરથી રાગ ઉઠાવી, Page #60 -------------------------------------------------------------------------- ________________ [ પ ] દ્વિદલને સર્વથા ત્યાગ કરો. તે જિનેશ્વર મહારાજની આજ્ઞા યથાર્થ પાળી કહેવાય. તેવા જગદ્વંદ્ય જિનેશ્વર મહારાજના વચનને અખંડિતપણે આદર કયારે આપણે કરીશું? અને અવિચલ સુખ કયારે પામીશું? ૧૮. વેંગણુ–સર્વ જાતિના રીંગણું અભક્ષ્ય છે. કારણ કે-એક તો તેમાં બીજે બહુ હોય છે, તથા તેની ટોપીમાં સૂક્ષ્મ ત્રસ જી હોય છે. વળી તે ખાવાથી નિદ્રા વધે છે. અતિ વિકારી તથા નિર્વસ પરિણામ ઉપજાવવાવાળા છે. પિત્તાદિક રોગ પણ કરે છે, તેથી તેની સર્વ જાતિ અભક્ષ્ય છે. રીંગણની સુકવણું કરીને પણ ખાવાનો નિષેધ છે; તેથી તેને તે શીઘ્રતાથી તિલાંજલી જ દેવી. કેટલાક રોગના ૧ પુરાણાદિ અન્ય શાસ્ત્રોમાં પણ રીંગણા ખાવાનો નિષેધ કલે છે – "यस्तु वन्ताककालिड्गमूलकानां च भक्षकः । अन्त-काले स मूढात्मा न स्मरिष्यति मां प्रिये !" અર્થ:- રીંગણું કોલિંગ અને મૂળા ખાનારા મૂઢ આત્માને મરણ વખતે હું યાદ આવીશ નહીં.” વળી કહ્યું કે- “રીંગણાના શાકને ધુમાડે લાગતાં આકાશે ચાલતું વિમાન અટકે છે.” જે પુરાણીએ ઉક્ત શાસ્ત્રને માન આપતા હોય, તો તેમાં સ્પષ્ટ રીતે નિષેધેલી વસ્તુ પોતે જ વજી દઈ, તેઓએ પિતાના શ્રોતાઓ ઉપર સજજડ દાખલો બેસાડવો જોઈએ. Page #61 -------------------------------------------------------------------------- ________________ [[ પર ] કારણે આ અને આવી અભક્ષ્ય વસ્તુઓને આગાર રાખે છે. પરંતુ બંધુઓ ! જે કર્મરૂપી રોગનું ઉમૂલન કરવા માટે ત્રિકાલજ્ઞાનીઓએ આ અભક્ષ્ય વસ્તુઓને ત્યાગ કરવાને કહ્યો છે, ત્યારે આપણે તેને અનાદર કરી કર્મરૂપી રેગની વૃદ્ધિ થવા માટે રીંગણું પ્રમુખ વાપરી ભવભ્રમણ વિશેષ વહેરી લઈએ છીએ. અફસેસ છે, કે-આપણા રોગનું તેથી નિવારણ થવાને બદલે ખરેખર તેને પુષ્ટિ મળે છે. ભવ્યો! જ્ઞાનચક્ષુથી જરા વિકન કરો. હવે આટલેથી વિરમે! જેથી આપણે કર્મરૂપી રેગનું વિદારણ કરી અમર પદવી વેગે લઈએ. ૧૯ અજાણ્યાં ફળ–જેનું નામ કેઈ ન જાણતું હોય તથા કોઈએ ન ખાધાં હેય, તેવાં ફળ કે ફૂલ અભય છે. કારણ કે-તેના ગુણદોષની આપણને ખબર નથી હોતી કદાચ વિષફળ હોય, તો આત્મઘાત થાય, તે માટે–તેને ત્યાગ કરો. વંકચૂલ રાજકુમારને હિતસ્વી મહાન ઉપગારી ગુરુમહારાજાએ અજાણ્યાં ફળને નિયમ કરાવ્યા હતા. જે તેણે અતિ સુધા લાગવા છતાં દઢપણે પાળવાથી તેને પ્રાણ બચ્યા હતા. અને તેની સાથેના બીજા ચરો અજાણ્યાં ફળ ખાવાથી કાળને વશ થઈ મરણ પામ્યા હતા. ભે ! ભવ્ય ! આવા પરમકૃપાળુ અને કેવળ નિ:સ્વાથી તીર્થકર મહારાજ તથા ગુરુ મહારાજને અનંતા દુઃખમાંથી શીધ્ર મુક્ત કરવાનો ઉપદેશ પૂર્વ પુણ્ય ઉદયે જે પામ્યા છીએ તે ફરી મળ દુર્લભ છે. પુણરૂપી મૂડીનું વ્યાજ ખવાઈ ગયા Page #62 -------------------------------------------------------------------------- ________________ [[ ૫૩ ] પછી મુડી પણ ખાવા લાગીયે, અને જે તે સઘળી ખાઈ જઈશું તે પરભવે સુખ-સંપદા કયાંથી પામીશું? માટે જ શાંત અને ગંભીરતાદિક અનંતગુણેના ધારક પ્રભુજીની ઉત્તમ શીખામણ માને, અને તદ્ધત્ આચરણું કરવા વીર્યો લાસ ફેર ! જેથી સ્વયમેવ મોક્ષમાળા કંઠને વિષે આરોપિત થાય. ૨૦. (છફી-જે અસાર પદાર્થ હોય, તૃતિકારક હોય નહિ, ઘણા આરંભે પણ તૃપ્તિ થાય નહિ, ખાવું થોડું ને ફેંકી દેવું ઘણું. જેમકે ચણીબેર; પિલું કે વિસુર, ગુંદી, મહેર વિગેરે. તે તુરછફળ છે. તથા અત્યંત કુણી મગ, ચેળા, ગુવાર, વાલ, શમી વિગેરેની શી તથા બીજી જે ફળની અતિએ અતિ કેમળ હોય. તે સર્વે તુચ્છ ઔષધિ જાણવી. અને ચણાના ફુલ, કેરીના મહોર કે જેમાં ગેટલી બંધાણી ન હેય, બોરના ઠળીઓમાં ગર્ભ કાઢીને ખાવ, તે વગેરેમાં પણ પ્રસંગે દુષણ લાગી જાય છે. કેમકે-વનસ્પતિ અતિકોમળ અવસ્થામાં અનંતકાય પણ હોય છે. તેથી અનંતકાયના વતને ભંગ થઈ જાય. એવી વસ્તુઓ બહુ ખાઈએ તે પણ તૃપ્તિ ન થાય. અને ખાવામાં થોડી આવે તથા ખાધા પછી તેની ગેટલી (ઠળીયા) બહાર નાંખીયે એટલે તેમાં મુખની લાળ અડકવાથી અસંખ્ય (લાળીયા) તથા સમૂછિમ જીવ ઉત્પન્ન થાય. તથા જે પુરુષ બહુ તુચ્છફળ ખાય, તેને તત્કાળ શગ પણ થઈ જાય છે. તેથી તુછ ફળ સર્વથા વર્જવાં. ૧ કાશીના આમલબારમાં પણ ત્રસજીવો થાય છે. ૨ પીચ. વડશું, જાંબુ પણ તુ ફલ ગણાય છે. ૪ આંબાને મહેર. Page #63 -------------------------------------------------------------------------- ________________ [ પ ] હે બંધુએ! જ્યારે આ તુચ્છ અભક્ષ્ય વસ્તુ ઉપરથી આપણે તુચ્છ મમત્વ ભાવ ઉઠશે, ત્યારે જ શાશ્વતાં અનંત સુખની લહેરીઓમાં મગ્ન થવાને સમય શીધ્ર પ્રાપ્ત થશે. - ૨૧. ચલિતરસ કહ્યું–સયું અન્ન, વાશી રોટલા, રોટલી, ભાત, દાળ, શાક, ખીચડી, શીરે, લાપસી, ભજીયાં થેપલાં, પુડલા, વડાં, નરમ પુરી, ઢોકળાં વિગેરે અનેક રસેઈ એવી હોય છે, કે જે એક રાત્રિ વ્યતીત થયા પછી વાશી થાય છે. એટલે સૂર્ય અસ્ત થયા પછી જ તે ચીજને સ્વાદ ગંધ રંગ સ્પર્શ બદલાઈ જતાં “ચલિતરસ' થવાથી અભક્ષ્ય થાય છે. મિઠાઈ વર્ષાકાળમાં સારી ઉત્તમ પ્રકારની બનાવી હોય, તે ઉત્કૃષ્ટ પંદર દિવસ, ઉન્હાળામાં વિશ દિવસ, શિયાળામાં એક માસ સુધી ભક્ષ્ય છે. અને બનાવવામાં કચાશ રહેવાથી જે તેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ફરે, તે કાળના પરિમાણ પહેલાં પણ એટલે આજની બનાવેલી મિઠાઈ આજેજ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ફરવાથી અભક્ષ્ય થાય છે. શાસ્ત્રમાં જેટલો કાલ કહ્યો છે, તે વિત્યા પછી તે ચીજને ચલિત રસ થાય છે. ત્યારે અસંખ્ય બેઈદ્રિય જીવે તેમાં ઉપજે છે. તેથી શ્રાવકે રાત્રે તલમાત્ર પણ અન્નકે એઠવાડ રાખવે નહિ જે વિવેકી પતે ભાણામાં પીરસેલું કાંઈ એ ન છોડે, તથા થાળી-વાટકો ધોઈને પીએ છે, તેઓને નિમિત્તે સંમૂછિંમ પંચેન્દ્રિય મનુષ્ય અસંખ્ય ઉપજતા અટકે છે, તેથી તેને આયંબિલનપના જે લાભ મળે છે. માટે જમણવાર કરીને Page #64 -------------------------------------------------------------------------- ________________ | [ પ પ ] વાસણ કે એઠવાઠ રાતવાશી ન જ રાખવા દિવસે પણ એઠું બે ઘડી પહેલાં પરઠવી દેવું. અને જે જનાવરના ઉપયોગમાં આવી જાય તો વધારે સારૂં. લાપશી, શીરો પ્રમુખ સુર્ય અસ્ત પહેલાં જે સારી રીતે ઘીમાં દાણેદાણે છુટો થાય તેવું શેકી નાંખ્યું હોય, અથવા રોટલા કે ખાખરા બંગડી જેવા આકરા શેકી નાંખ્યા હોય, તે તે વાશી ન થાય. રાત્રે રાંધેલું પણ ખાવું યુક્ત નથી. સવારે સૂર્યનાં કિરણ ફુટ્યા પછી કે જ્યારથી નજરે જોઈને જીવની યતના પાળી શકાય, ત્યારથી ચુલાનો આરંભ નાખીને સાંજે સૂર્ય અસ્ત થયે એલવી નાંખ જોઈએ. તેજ દયાળુ શ્રાવકને આચાર છે. | પ્રકાશ મળવા લાગે ત્યારે જ ચૂલા વિગેરેને આરંભ કરવા માટે ઋતુ પ્રમાણે ચોક્કસ વખત નક્કી કરી લેવા જોઈએ. પ્રકરણ ર જુ ચલિતરસનું સ્પષ્ટીકરણ ચલિત રસ એટલે શું? જે વસ્તુ જે જાતની ઉત્પન્ન થયેલા, ઉપન કરેલી, કે બનાવેલી જે જે સ્વરૂપમાં જે રીતે ખાવાનાં ઉપગમાં આવી શકે, તે યથાસ્થિત રસવાળી ગણાય, યથાસ્થિત રસ ઉત્પન્ન થયે ન હોય અથવા Page #65 -------------------------------------------------------------------------- ________________ [ ૫૬ ] યથાસ્થિત રસ ઉત્પન્ન થયા પછી તેમાં ફેરફાર થઈ જાય, અને ખાવાના ઉપગમાં ન રહે તે વસ્તુ ચલિતરસ કહેવાય, કેઈપણ ચીજમાં સૂક્ષ્મ ફેરફાર તે સમયે સમયે થયા જ કરે છે. પરંતુ અમુક પ્રમાણમાં ફેરફાર થાય, કે-જે ફેરફારથી ઉપયોગ કરવા લાયક ગણું શકાય તેવી તે વસ્તુ ન રહે, તે ચલિતરસ કહેવાય છે. ચલિતરસના મુખ્ય પદાર્થોનું વર્ણન. ૧ આટ ૧૬ રાઈ ૨ જલેબી ૧૭ એદન ૩ હલ ૧૮ દહીં 4 અતી ૧૯ દૂધ, ૫ મા - ૨૦ ઘી ૬ મુરબ્બો ૨૧ બળી ૭ સેવ વિગેરે ૨૨ ખાટા ઢોકળા ૮ દૂધપાક ૨૩ ઘાલવડાં ૯ કેરી ૨૪ ખાખરા ૧૦ પાપડ ૨૫ પાપડના લુઆ વિગેરે ૧૧ ચટણી ર૬ જુગલી રાબ ૧૨ સંભારે ૨૭ રાયતું ૧૩ પકવાન ૨૮ શેકેલું ધાન્ય ૧૪ વસાણું ૨૯ કુંઢણું : ૧૫ ચુરમાના લાડુ Page #66 -------------------------------------------------------------------------- ________________ [ ૫૭ ] 1 ૧. આટો- ચાળ્યા વગરના આ દળ્યા પછી કેટલાક્ સિ મિશ્ર [કાંઇક સચિત્ત ને કાઠક અચિત્ત રહે છે. પછી + ચિત્ત થાય છે. * ન્યા પછી વગર ચાળેલે આટો— શણ-ભાદરવામાં પાંચ દિવસ મિશ્ર રહે છે, આસા પ્રતિકમાં ચાર દિવસ, માગશર, પેશમાં ત્રણ દિવસ, મહા, ફાગણમાં પાંચ પહેાર, ચૌત્ર,વૈશાખમાં ચાર પહેાર એક અશાડમાં ત્રણ પહેાર. પછી અચિત્ત થાય અને જે હિંસે જ્યેા હાય તેજ દિવસે ચાન્ચે હાય, તે અધી ઋતુમાં તેજ દિવસે અચિત્ત છે અને એ ઘડી પછી કારણ પડયે મુનિમહારાજ વારી શકે. }' . R સિદ્ધાંતમાં આટાને કાળ જોવામાં આવતા નથી પરંતુ ચત્ત થયેલા આટામાં પણ ખારાશ ર્થએથી, અથવા વધુ રસ, સ્પર્શ પલટાય ત્યારે અભક્ષ્ય છે, તથા જીવની ઉત્પત્તિ જોવામાં આવે, તે તે આટે ચાળીને ય ન ખવાય અર્થાત્ તે અભક્ષ્ય થયા જ માનવેા. ધ : p ચામાસાની ઋતુમાં આટા દરરોજ બે વખત, તથા શિયાળા ઉન્હોળામાં એક વખત ચાળવા, કારણ કે ન ચાળવાથી તેમાં ગળા માજી જાય છે. અને તે તુરત મગડી જઈ અભક્ષ્ય થાય છે. 3. ;£ તથા દરેક વખતે વાપરતાં પહેલાં અવશ્ય ચાળવા જોઈએ જેથી જીવની ચર્તના સચવાય. (સ ચ દળાવેàા આટે એકદમ ગરમ હાય છે. તેથી તેને ખરાખરે ઠરવા દીધા વિના ભરી શું અ. ચિ—૮ ' Page #67 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ]. દેવાથી બાફ મારી વરાળિયું પાણી છુટે છે. અને પછી આટો બટાઈ જાય છે, અને ગંધ મારે છે. તેથી તે વહેલે અભક્ષ્ય થાય છે. માટે ખુબ ઠાર, અને પછી ભરે. સામાન્ય રીતે સંચે દળાવેલાને કાળ–બહુ ઓછે રહેવાને. સંચે દળાયેલ આટો ખાવાનું પ્રજનું કમનશીબ ઉત્પન્ન થયું છે. તેમાંથી સરવ ઘણું નાશ પામે છે. વિટામીનની ચર્ચા કરનારે જમાનો સંચાને આટે છોડી શક્ત નથી. [ગામડાને મારે માથે ઉપાડી શહેરમાં દબાવીને લઈ જાય છે બાજરીને આટે ઘઉં ચણાના આટા કરતાં વહેલે ખેરે થઈ જાય છે. તેથી ખાસ ખ્યાલ રાખવો] બને ત્યાં સુધી કારણ વગર આટો સામટો દળ –દળા જ નહિ. આટે બજારમાંથી તૈયાર લે નહિ. કારણ કે-વેપારીને ત્યાં ઘણા દિવસને માલ હોય, સડેલ તથા હલકે દાણે બરોબર જોયા તપાસ્યા વગર પણ દળાવેલ આપે. તેઓને તે વ્યાપાર કરે છે. એટલે પ્રાયઃ વેઠજ કરે જેથી સ્વઘેર સારો માલ મંગાવી, ઈ, તપાસી, જયણાપૂર્વક દળ કે દળાવો અને સારા ક વતી ચાળીને વાપર. ઘઉં વિગેરેમાં કેટલીક વખત બહુ ઝીણા સારા [છિદ્ર હોય છે, તેમાં ધનેડા વિગેરે ની ઉત્પત્તિ થાય છે, તે જીવે બહુ ઝીણું હોવાથી એકાએક દાણામાંથી નીકળી શકતા નથી પરંતુ જ્યારે મોટા થાય છે, ત્યારે તે દાણામાંથી નીકળી શકે છે, તેથી તેવા દાણાઓ વણીને ઉપગપૂર્વક સારી જગ્યાએ મૂકી દેવા અને તે જીવાતખાનામાં મેકલવા. પરંતુ કેટલાક તેને સહેજ છિદ્રો સમજી જેમ ને તેમ દળવા પણ આપી દે છે, તે ખેદજનક છે. તુચ્છ સ્વાર્થની ખાતર તેવી Page #68 -------------------------------------------------------------------------- ________________ [૫૯] વર્તણુંક અથવા પ્રમાદ મહા અનર્થકારી થાય છે. પણ કેટલીક વખત લેક સામટ દાણે ભરે છે, તે ઋતુ ફેરફાર આદિ કારણથી તદ્દન સડી જાય છે. તે તેવા દાણા ગમે તેટલા પ્રમાણમાં હોય, તે પણ કિંચિત્ ન વાપરવા. મુખ્યતાએ તે જેમ જોઈએ. તેમ મણ બે મણ કે પાંચ મણ પરીક્ષા કરી સારો મલિ લેવે યુક્ત છે પરંતુ કદાચ તેમ ન બને તે ઉપગ પૂર્વક અનાજ વધારે ભરી રાખવા માટે તેને સાચવવા શી ગોઠવણ કરવી? તે ખાસ અનુભવીઓ પાસેથી જાણી લેવું જોઈએ દરેકને સાચવવાની જુદી જુદી રીત હોય છે. કેટલાક બાજરી ઘઉં વિગેરે રાખથી રખેળાય છે. કેટલાક-મગ વિગેરે રેતમાં દબાવાય છે. કેટલાકમાં પારો નંખાય છે. કેટલાકને કેટલેક ઠેકાણે એર હું લગાડે છે. કેઈ ઠેકાણે કળિયુને નંખાય છે. કઈમાં પારાની પીંડલી નાંખે છે. જો કે આમાંની કેલ્શ રીત અન્નના મૂળગુને ચલિત કરે છે, અને બીજી રીતે જીવજંતુ પડવાથી પણ એજ મુશ્કેલી આવે છે. પારે મુ નુકશાન કરે છે. એરંડિયાવાળાને જે જીવ જતુ ચડે તે ચૂંટી જઈ મરી જાય છે. એટલે દરેક પ્રકારે સાવચેતી રાખવી જોઈએજ જરૂરપૂરતું સારૂં જોઈ ખરીદવું એ આદર્શ સ્થિતિ છે. પરંતુ એ સ્થિતિ મેટા વરાવાળાને કે દુષ્કાળાદિક કારણે ટકાવી શકાય નહીં! સંઘરવું પણ પડે. આ દેશમાંથી પરદેશ અનાજ હેતું ચડતું ત્યારે દરેક ઘરવાળા દરેક પ્રકારનું ધાન્ય જુદી જુદી રીતે સંઘરી રાખી કાળજીપૂર્વક સાચવતા હતા. તેની હકીકતે અનુભવીઓ પાસેથી જાણી લેવી જોઈએ.] રાખમાં ભરવા, પારો દેવ તથા જેવા-તપાસવાને ઉપ Page #69 -------------------------------------------------------------------------- ________________ [ ૬૦ ] ગ કરવું જોઇએ. તેમાં પણ ચેમાસામાં ખાસ કરી દરેક વસ્તુઓમાં છત્પત્તિ થવા સંભવ છેવાથી અતિ સંભાળ રાખવી. - આ વગેરે કાર્યોમાં સ્ત્રીઓએ વિવેક તથા ચતુરાઈપૂર્વક પિતાની ફરજ સમજી ઉપગ રાખ ઘટે છે. વળી, જે બની શકે, તે બીજાને દળવા પણ ન આપે. કારણ કે દળનારને તે મજુરી કરવી હોય, તેથી ઘટી પ્રમુખ પ્રમાકે નહિ. ઘંટી ઉપર ચંદેર પણ હોય કે નહિ. પ્રિાય કરી તેઓ ધર્મના અજાણ હેવાથી તે શુદ્ધ ઉપગ ક્યાંથી રાખે છે તથા તિથિને દિવસે પણ દળે અને ભેળ-સંભેળ દશ પણ ન જ કરે વિછતાની દૃષ્ટિથી પણ બીજી કેટલીક શી જાળવણી રાખે 8] નું શું કહી શકાય? [તથા કેટલીક તે હાથે દળવાના પૈસા લઈ સંચે દળવી કર દઈને આટ આપી જાય છે, ].પણ આ યત્રકાળમાં મોટા શહેરોમાં ગરીબ સ્થિતિને માણસ ચેથી દળાવીને વાપરે ત્યારે શ્રીમંત પુરુષની તે શી વાત? પણ ધનતે શ્રીમંત કે ગરીબ બનેયને માટે એક સરખે છે. શાસ્ત્રમાં ઘંટી ઉપર ચંદર ન હોવાથી કેવા કેવા દે કહા છે? વગેરેનું અત્રે વિવેચન ન કરતાં ટુંકમાં એટલું જ કહેવું બસ થશે કે આપણે જીવદયાના હેતુ માટે જયણાપૂર્વક જેમ આજથી ફક્ત પચીસ કે પચાસ વર્ષ પહેલાં શ્રીમતના ઘરવાળાઓ પણ જાતે જ દળવું, પાણી હારવું વગેરે કાર્યો કરતા હતા, તેમ કરીશું તે તેમાં લઘુતા નથી. આ બાબત સુજ્ઞ બહેનને જ લાગણી હેય, તે ઘણે દરજ સારે ઉપગ રાખી અનેક જીવને જીવિતદાન આપ્યાનું ફળ મેળવે, તથા Page #70 -------------------------------------------------------------------------- ________________ " [ ૬૧ ] અનુક્રમે સુ સંપદા પામે. તેથી જયણા પૂર્વક જાતે કરવું તેજ ઉત્તમ છે. આજની કેટલીક બાળાઓ રસોઈ કરવા પણ ખુશી નથી, તો પછી જાતે દળવા ખાંડવા અને યતના માટે તેમની તરફથી જાત-કાળજીની આશા શી રીતે રાખી શકાય? કેમ આજનું શિક્ષણ પુસ્તક વાંચતા તથા લખતા શીખવે છે. પરંતુ જીવનમાં ઉપયોગી એગ્ય તાલીમ, ધાર્મિક જીવન, યતના જાત-મહેનત વિગેરે જીવનના યોગ્ય તત્ત્વથી વંચિત રાખે છે, અને આર્યસંસ્કાર તથા ધર્મથી વિમુખ બનાવે છે અગ્નિમાંથી પાણીની આશા રાખવા જેવી આશા આજના શિક્ષણ માંથી યતના અને કાળજીપૂર્વકના જાતમહેનતના જીવનની આશા રાખવી, કેટલીક ભણેલી હેમાંયે કોઈ કોઈ વાર એ સંસ્કાર જોવામાં આવે છે તે તે પ્રાયઃ વારસાનાજ હોય છે. એટલે કે-આધુનિક શિક્ષણ હજુ બાલ્યાવસ્થામાં જ્યાં સુધી છે, ત્યાં સુધી પૂર્વના સંસ્કારો ટકી રહે છે, જેમ જેમ હાલનું શિક્ષણ વધુ સંગીન પાયા ઉપર થતું જશે, તેમ તેમ પૂર્વનાં જીવનના કેટલાંક સુંદર તો પણ સંગીન પાયા ઉપર અદશ્ય થવાનો સંભવ લાગે છે.] જલેબી-જલેબીને આથે કરવાની જે રીત છે, તે જેની ઉત્પત્તિને હેત છે. કોઈ ઠેકાણે દિવસના આ વગેરે બનાવી તેજ દિવસે બનાવી ઉપયોગ કરે છે અને તેમાં દોષ લાગતું નથી, એમ કહે છે, પણ આ બાબત વિશેષ નિર્ણય કરતાં જણાયું છે, કે કિંચિત્ પણ જુના ઘેળનું જામણું દીધા શિવાય ન ઘેળ કદી ઉપસતું નથી. અને ઉપસ્યા વિના જલેબી ફુલે નહિ. માટે જલેબી કેઈ પણ રીતે અનાચરણીય Page #71 -------------------------------------------------------------------------- ________________ [ ૬૨ ] જણાય છે. કેમકે તેમાં અસંખ્ય બેઇદ્રિય છે ઉપજે છે. તેથી તેને સર્વથા ત્યાગ કરવો. જલેબી દિવસની બનતી નથી. એમ સાંભળ્યું છે, છતાં તત્વ કેવલીગમ્ય. પણ બજારમાં જે થાય છે, તે તે રાત્રે જ આથે કરે છે. તેથી તે અભક્ષ્યજ છે, [ઉપધાન વગેરેમાં પ્રાતઃકાળે આથે કરીને જલેબીથી ભક્તિ કરવાની કેટલાક ભાવના રાખે છે, પરંતુ બધા ઉપયોગ ન રાખી શકે, તથા બાલ જી “ઉપધાન” માં પણ જલેબી વપરાય છે, એમ માનીને તેની અભક્ષ્યતાના જ્ઞાનથી વંચિત થવા સંભવ છે, તેથી તેવી પ્રવૃત્તિ પરિણામે હિતાવહ જણાતી નથી.] ૩. હલ–લીલે, સુકે, બદામ વિગેરે જાતને હલ અભક્ષ્ય છે, કારણ કે-ઘઉંના લોટને બે ત્રણ દિવસ સડાવીને તેમાંથી સાવ કાઢીને પછી બનાવે છે. તેથી તેમાં અસંખ્ય જીવ ઉત્પન્ન થાય છે. માટે તેને સર્વથા ત્યાગ કરે યુક્ત છે. દૂધીને હવે ફક્ત તે દિવસને કરેલે ભક્ષ્ય છે, બીજે દિવસે અભક્ષ્ય થાય છે. જલેબી, હલ કે જે ઘણા આરંભથી નિષ્પન્ન થાય છે, તેને અવશ્ય ત્યાગ કરે જોઈએ. મુંબઈમાં હવે બહુ પ્રસિદ્ધ હેવાથી જેઓ ત્યાંથી સ્વવતન જાય છે, ત્યારે હલ ખાસ કરી લઈ જાય છે. પણ બંધુઓ! અનેક બેઈદ્રિયાદિક હિંસાવાળા પદાર્થ ખાવા કે ખવરાવવામાં આપણા આત્માને તેનાં કટુક ફળ ચાખવાં પડશે તે વખતે માતા, પિતા, બંધુઓ, બહેને, સ્વજન, કુટુંબી કે મિત્ર અથવા તે સ્ત્રી કે કંઈપણ તે મહાદુઃખમાંથી મુકત કરાવવા નહિ આવે, કે થતી વેદનામાંથી થોડી પણ પિતે અંગીકાર નહિ કરે. અર્થાત્ સર્વે કર્મને ભેંકતા આપણે જ આત્મા Page #72 -------------------------------------------------------------------------- ________________ : ૬૩ ] થશે. માટે તેવા અભક્ષ્ય પદાર્થ મુદ્દલ વાપરવા નહિ તેમ નાતમાં કે કુટુંબી અથવા અન્યદર્શનીયને ત્યાં જમવા જતાં પણ તેવી અભક્ષ્ય વસ્તુઓને વિષસમાન સમજી સ્પર્શ પણ ન કરવા. ખાંડ વગેરેના રમકડાંની જનાવરરૂપે કરેલી ચીજે અભક્ષ્ય છે. જેમ-યશોધર રાજાએ પૂર્વે માતાની દાક્ષિણ્યતાથી અડદને કુકડે કપી મારીને માંસરૂપે તેનું ભક્ષણ કર્યું, તેથી ઉપરાઉપરી તિર્ય ચના ભવેમાં કેવા છેદન-ભેદનાદિ થયાં? માટે તે અવશ્ય વર્જવું, ધમ માતાપિતાએ આ બાબત અવશ્ય લયમાં રાખી પોતાનાં બાળકોને તેની સમજ આપવી. ૪. અમ્રતી–કલકત્તા તરફ બનાવે છે. તેને દેખાવ લગભગ જલેબીના જે જ જણાય છે. પણ અમ્રતી બનાવવામાં આવે કરે પડતો નથી. તેથી તે વસ્તુઓ દિવસના ઉપગ પૂર્વક બનાવી હોય, તે તે દિવસે વાપરવા બાધ જણાતું નથી, બીજે દિવસે તે અભક્ષ્ય થાય છે. માટે કયારે બનાવી છે? તે બાબતને નિર્ણય કરીને જ લેવી. ૫. મા –દૂધને મા જે દિવસે કર્યો તેજ દિવસે શક્ય છે. રાત્રિએ અભક્ષ્ય થાય છે. પણ જો તે માવાને ઘીમાં તળી સંતળી રાખે છે. તે રાત્રિ રહી શકે. " તેથી ડા, બરફી, જાંબુ, ઘારીપુરી, મેહનથાળ વિગેરે મિઠાઈઓ, કે જેમાં મા આવે છે, તે માવાની મિઠાઈ તુરત બનાવવી જોઈએ, અને ચાર પાંચ દિવસમાં તેની મિઠાઈ વિગેરે વાપરી નાંખવી જોઈએ. તે ઉપરાંત રાખવાથી ખાટો થઈ જવા તથા લીલફુગ પણ થઈ જવા સંભવ છે, અને તે મુજબ Page #73 -------------------------------------------------------------------------- ________________ [૬૪] કેટલાક વેપારીઓના માવા ઉપર લીલફુગ થયેલી જોવામાં આવે છે તેવા માવાની મિઠાઈ ચ.ભય છે વળી મા કાચે રહ્યો હોય એટલે તેની અંદર દુધને પ્રવાહી ભાગ રહ્યો હોય, તેવા માવાની મિઠાઈ તેજ દિવસે બનાવવી જોઈએ. મીઠે મા [ ખાંડ નાખેલે છે જે લે વેચાય છે, તે વાશી થયે ન લે. કેટલાક દગાખોરે માવાની સાથે બટેટાં રતાળુ પ્રમુખ કંદ બાફી તેનું મિશ્રણ કરે છે. તે વિષે ઉપગ રાખે. હે ભળે ! આવી મિઠાઈઓમાં પ્રથમ, મધ્ય અને પાત્ કેટલી હિંસા થાય છે? તથા કેવા દગા થાય છે? તેને સહજ ખ્યાલ કરે, જલેબી હલ વિગેરે મિઠાઈ વગર શું આપણને નથી ચાલતું ! કે બીજી ભક્ષ્ય મિઠાઈ નથી મળતી? જેથી આવી અભક્ષ્ય મિઠાઈને ઉપયોગ કરે? ધન્ય છે તેવા વીર રત્નને ! કે જેઓ બહ આરંભથી નિષ્પન્ન થતી એવી મિઠાઈને રસસ્વાદથી વિમુખ થઈ સર્વથા ત્યાગ કરે છે. તે વાત યથાર્થ જ છે કે એક રસનેન્દ્રિયના તુચ્છ સ્વાદ માટે અસંખ્ય ની હાની થાય, છતાં આપણે ભક્ષ્યાભઢ્યની દરકાર રાખ્યા વિના આંખ આડા કાન કરી અનાદિકાળની ટેવ મુજબ મુખ હલાવ્યાજ કરીએ છીએ, તે કેવું અફસેસજનક છે? અરે ! આપણા મુખ કયારે બંધ રહેશે? અને અણહારી અનંત સુખમાં કયારે લયલીન થઈશું? એક રસનેન્દ્રિય વશ ન થઈ, તે બાકીની ચાર ઈન્દ્રિય કદિવશ થવાની નથી. Page #74 -------------------------------------------------------------------------- ________________ [ ૫ ] તેથી પ્રબલ એવી રસનેન્દ્રિયને વશ ન થતાં, તેને જય કરવાં ઉજમાળ થવુ.. સુજ્ઞ ખ'એ ! જુએ કે વીર પ્રભુએ સાડાબાર વર્ષ મધ્યે ફકત ૩ઝં૯ દિવસજ આહાર કર્યો છે, બાકી સર્વથા તપ કર્યાં છે. તેવા આત્મ-શૂરાએ જ આત્માનું કલ્યાણ કરી સિદ્ધિ મહેલ પામ્યા અને અત્યંત રસઈન્દ્રિયને વશ થઇ પાગલિક સુખમાં આનંદ માનતા એવા આપણે હજુ ચતુતિમાં ભ્રમણ કરીએ છીએ, દુ:ખે. અનુભવીએ છીએ છતાં અનાદિની કુવાસના હું ચેતન ! કેમ મટાડતા નથી ? હવે તા ચેત ! ચેત ! જિનશાસન ફી મળવુ' દુર્લભ છે, તે આ દેહુવડે કાંઇક સાર્થક કર ! કર ! ૬. મુરબ્બા—કેરીનો મુરબ્બો શીત, ઉષ્ણુ તથા વર્ષા ઋતુમાં જયાં સુધી તેના વણ, ગંધ, રસ, સ્પર્શે પલટાય નહિ, ત્યાં સુધી ભક્ષ્ય અને પછી અભક્ષ્ય છે. એમ સેનપ્રક્ષાદિકમાં છે. પણ જેમ અથાણાંને માટે જુક્તિથી રાખવાની, તથા કેમ કાઢવું? વગેરે સૂચનાએ લખી છે, તેમ મુરબ્બા માટે ઉપયોગ રાખવા. ચામાસામાં લીલ-કુળ થઈ ન જાય તેવી જગ્યાએ સંભાળથી રાખવા. મુરબ્બાની ચાસણી જો નરમ હાય, તા ૧ ચાસણી ત્રણ તારી કરવાથી ઘટ રહેવાથી પછી આપ મૂકે એટલે ઢીલા ગાળ જેવાં મુરબ્બા થશે, તે નહિ બગડ, પરંતુ જે આમળાંને તથા સફરજનને! મુરબ્બો અથવા તેના રસા દવા સાથે લે છે, તેમણે તે જુના હાય તા નિહ લેવા. પતાસા જેવી ચાસણી ન થાય, ત્યાં સુધી ઢીલી ચાસણી લક્ષ્ય કેમ" ગણાય ? આ એક મુનિરાજને પ્રશ્ન છે. શરબત—દાડમ અનારા, ગુલાબને અને અં. અ. વિ. Page #75 -------------------------------------------------------------------------- ________________ [ ૬૬ ] વેળાસર બગડી જાય છે. નરમ ચાસણીને મુરબ્બામાં પંદર વિશ દિવસ પછી લીલફંગ થઈ જાય છે. માટે આવી ચીજો બનાવવા-રાખવામાં બહુ ઉપયોગ રાખ.. બીજોરા, સફરજન, નારંગીના મુરખને લેખ નથી, માટે ઉપગ રાખીને વર્ણગંધાદિકની તપાસ કરી, તે ઘટિત છે. મુરબ્બો અથાણ વિગેરે ઉઘાડા રહેવાથી બગડી જવા સંભવ છે અને મિઠાઈ, ચવાણું (સેવ, ગાંઠીયા પ્રમુખ) તદ્દન બંધ રાખવાથી બગડી જાય છે. અને માસામાં તે હવા લાગવાથી પણ લીલફુગ થઈ જવાથી અભક્ષ્ય થાય છે, માટે જે જે વસ્તુ જેમ ઉપગપૂર્વક સારી રહી શકે તેમ કરવું. બહેતર છે, કે-જેમ બને તેમ રસ-સ્વાદની ન્યૂનતા કરી આવી વસ્તુ એને ત્યાગ થાય, તે શ્રેષ્ઠ છે. અને જો કોઈ પણ રીતે જીભલડીને ચાલે નહિ, તે અતિ ઉપગથી વર્તવાની આવશ્યકતા છે નહિતર અનેક ના વિનાશના કારણિક થઈ દુર્ગતિમાં જઈ કરેલ કર્મ ભોગવવાં પડશે. માટે કાં તે રસઈન્દ્રિયને જ્યા જ કરે, નહિંતર પ્રમાદ વજી જયણાપૂર્વક વર્તવું, જેથી અલ્પ દેષ લાગે. ૭. સંભારે તથા સેવ, પાપડ, ખેર, ફરફર, અડદની એવ, સાળીવડાં કે ખીચીયાં પાપડ વિગેરે શિયાળા ઉન્ડાળામાં સૂર્ય ઉદય થાય. ત્યારે તેને લોટ બાંધી બીજા જે થાય, તે પ્રવાહી હોવાથી ભલે એકબંધ છતાં બેળ અથાણાં જેવો ગણ જોઈએ. કેમકે–તેની ચાસણી કાચી હેવાથી, તેમાં પાણી ઘણું છે. સીકે-અનેક લીલેત્રીને બનેલે આવે છે, તે-બોળ અથાણું છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ [ ૬૭ ] બનાવવા અને સૂર્યાસ્ત પહેલાં બરોબર સુકાઈ જવા જોઈએ નહિંતર વાશી થાય. ચોમાસામાં આવી ચીજો બનાવવી, રાખવી કે ખાવી યુકત નથી. કારણ કે તેમાં ત્રસ જીવની તથા લીલકંગની ઉત્પત્તિ થવા પામે છે. કદાચ ચોમાસામાં પાપડ જે અષાઢ સુદ ૧ થી ૧૫ સુધીમાં બનાવેલા હોય, તે ખાવા માટે રાખવા હોય, તો તેને તડકો અવાર-નવાર દે. અને વારંવાર પ્રમા જવાની તથા હેરવવા-ફેરવવાની બહુ સંભાળ રાખવી, પણ આજે પ્રમાદને વશ થઈ પ્રાયઃ તે ઉપગ કેઈ રાખતા નથી, કે રાખવાના નહિ. માટે જ ચોમાસામાં નજ ખાવા ઉત્તમ છે. કેટલાક શિયાળા, ઉન્હાળામાં બનાવેલ સેવ, પાપડ પ્રમુખ ચોમાસું અને બીજા (આવતા ) શિયાળા પર્યન્ત રાખી ખાય છે, તે કેવળ અયુકત છે. ખરી રીતે તે અશાડ સુદ ૧૫ પહેલાં જ તેવી ચીજો વાપરી નાંખવી અને કાર્તિક સુદ ૧૫ પછી જ બનાવવી ગ્ય છે. સેવ, પાપડ, વિગેરે જે બજારમાં તૈયાર મળે છે, તે વાપરવું યુક્ત નથી. પાપડ વડી ચોમાસામાં અભક્ષ્ય છે.” એમ શ્રાદ્ધવિધિમાં કહેલ છે. ૧. સવ [ પરદેશી મેંદાની અભક્ષ્ય ] પાપડ અડદની કળાને લ, સૂર્યોદય પછી જ બાંધવો. વડી, ફરફર, ખીચીયા (સાંળાવડાં) કે ચાખાને લેટ રાંધીને કરાય છે, તે પણ સૂર્યોદયેજ કરવું. એ પણ જે ચણાનો લેટ મશાલો પાણીમાં આથીને પાડે છે, તે પણ યે આથીને બનાવવો જોઈએ, અન્યથા તે અભક્ષ્ય છે, વિરતિવાળાએ ખાસ આવી ચીજોનો ઉપયોગ કરતાં અગાઉ તે ક્યાં કેવી રીતે બનાવેલ છે ? તે ભક્ષ્યાભર્યાનો વિચાર કર્યા પછી જ વાપરવું યુક્ત છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] * ૮. દૂધપાક-બાસુદી, ખીર, શીખંડ, દૂધ દૂધની મલાઈ વિગેરે બીજે દિવસે વાશી થાય છે, તેથી અભક્ષ્ય છે. તથા રાત્રે બનાવેલું પણ અભક્ષ્ય છે. રસસ્વાદની લુપતાને લીધે આવી ચીજો રાતવાસી રાખીને બીજે દિવસે ખાવી, તે શરમ ભરેલું છે. દહીંની મલાઈને કાળ દહી મુજબ જાણે. ૯, કેરી- આદ્રા નક્ષત્ર બેસે, ત્યારથી પાકેલી કેરીને રસ ચલિત થાય છે, તેથી કેરી અભક્ષ્ય છે. ગંધાઈ ગયેલી સડેલી, ઉતરી ગયેલી, કાયમ અભક્ષ્ય છે. કેરી ચૂસીને ખાવી તે કરતાં રસ કાઢીને ખાવી યુકત છે. કારણ કે–ચૂસવાથી તેને ગેટલે જ્યાં નાંખીએ, ત્યાં આપણી લાળ અડી હોય, તેથી અસંખ્ય સંમૂછિમ લળીયા તથા પંચેન્દ્રિય મનુષ્ય ઉત્પન્ન થાય. વળી કેરીમાં ત્રસ જીવ (ઈયળ) કદાચ નીકળે છે, તેથી રસ કાઢ હોય, તે જોવામાં તે આવવાથી રસની જીવાતે પેટમાં નહિ જતાં, તેની અને આપણી રક્ષા થાય, વળી, સિધાથી ચિત્ત રસ વપરાય, અચિત્ત ન વપરાય, કેરીને રસ ઉન્હાળાની સખત ગરમીને લીધે સવારને કઢેલે સાંજે સુધી રહી શકવાને સંભવ થોડે હોય છે. તેથી જ્યારે ઉપગ કરે હાય, ત્યારે રસ કાઢવે, અને ચાર છે કે આઠ ઘડી રાખવે હેય, તે ઠંડા પાણીના વાસણમાં રસનું વાસણ રાખવું, અને જ્યાં ગરમી ન લાગે તેવી જગ્યાએ રાખે. આર્તા નક્ષત્રથી કેરીનો અવશ્ય ત્યાગ કર ઘટે છે. કેમકે ત્યારબાદ આ ક્ષેત્રમાં તો કેરી પ્રત્યક્ષ કેહી જતી જણાય છે. વરસાદ વિગેરે કારણે કોઈ વખત હેલી પણ બગડી જાય છે, અને કોઈ વખતે આદ્ર પછી પણ કંઇક સારી રહેતી હોય તેટલા ઉપરથી શાસ્ત્રકારોએ આની Page #78 -------------------------------------------------------------------------- ________________ [ ૯ ] મર્યાદા રાખી છે, તે ખેાટી ઠરતી નથી. [કેમકે-આર્દ્રામાં વરસાદના ખાસ સંભવ હાવાથી એ પ્રમાણે મર્યાદા ખરાખર છે આગળપાછળ વસ્તુસ્થિતિ ગમે તેવી હાય, છતાં કાળ મર્યાદા અમુક નક્કી કરવીજ જોઇએ. અને પછી એ મર્યાડાનું શિસ્ત ખાતર પણ આગ્રહપૂર્વક પાલન કરવું જ જોઇએ. નહીંતર તે કાંઇ વ્યવસ્થાજ ન રહે. પશુ [બીજા દેશે!માં ચામાસામાં કેરી પાકે છે, ત્યાંને માટે શાસ્ત્રમાં જુદા ઉલ્લેખ જણાતા નથી. એટલે સામાન્ય રીતે તે દેશમાં પણ આર્દ્ર બાદ કેરી અભક્ષ્ય ગણવાની શાસ્ત્રાજ્ઞા જણાય છે. નહીંતર પૂર્વાચાર્યાંના વિહાર ભારતવર્ષના દરેક વિભાગમાં રહેલ છે. એટલે જો ફેરફાર હેત, તા તેવા ઉલ્લેખ કોઈ પણ ઠેકાણે કરવામાં આવ્યેા હોત. પરંતુ તેવા ઉલ્લેખ હજી જોવામાં આવેલા નથી.] ૧૦, પાપડ-શેકેલા પાપડનુ બીજે દિવસે રૂપાન્તર ફરી જવાથી વાશી થાય. તેલ કે ઘીમાં તળેલે ખીજે દિવસે વાપરી શકાય, પાપડમાં નીલ ફુગની બહુ સભાળ રાખવી જોઈએ. ,, ૧૧. ચટણી—કોથમીર કે ફેાદીનાની ચટણી કરવામાં આવે છે, તેમાં દાળીયા (શેકેલા ચણા) કે ગાંઠીયા વિગેરે નાંખીને બનાવેલી, તેજ દિવસ ભક્ષ્ય, બીજે દિવસે વાશી થાય. ખટાઈ (લીંબુ કેડ પ્રમુખ) વાળી, કાથમીર કે ફેઢીનાની પાણી વિતાની, કાઈ પણ અનાજ નાંખ્યું ન હેાય,−તેવી ચટણી ત્રણ દિવસ સુધી લેવાય. ઘુંટતાં પાણી નાંખ્યુ હાય, તેા ખીજે દિવસ વાશી જરૂર થાય. ખટાઈ વિનાની ચટણી તડકા દ Page #79 -------------------------------------------------------------------------- ________________ [ s ] સુકવી રાખી હોય, તે બીજે દિવસે લેવામાં ખાધ જણાતા નથી. અન્યથા ખાધ જાણવા. ખરૂ જોતાં. તાજે તાજી-રાજેરાજની બનાવીને ખાવી ઉત્તમ છે. કદાચ, એઠવાડ પડી જાય કે એઠા હાથના સ્પશ થઈ જાય, તેથી પણ અભક્ષ્ય થાય. ૧૨. સ`ભારા—લેટ, મેથી કે પાણી નાંખીને બનાવેલ સ'ભારા આજે દીવસે વાશી થાય. ૧૩. પક્વાશ-મિઠાઇ-ગોળપાપડી-3 પાકના લાડુ જે પાણી વિનાજ થાય છે, તે વણુ ગંધ ૨સ સ્પર્શી ક્ચે અભક્ષ્ય થાય. એટલે તેના માટે “પકવાન્નના જેટલેાજ કાળ હોય” તેમ કહી શકાય નહિ, “વિશેષ કાળ પણ પાંચે,” તેમ શાસ્ત્રમાં પણ કહેલ છે. જો ગાળની તથા ઘીની વિગઇના ત્યાગ કર્યાં, હાય, અને નીવિયાતની જેને છૂટ હોય, તેને તે દિવસની કરેલી ગોળપાપડી લેવાય નહિ, બીજે દિવસે લેવાય. કેમકે તેને તેજ દિવસે તેમાંનું વિગઈપણુ' મટે નહિ. તેપણ ઉત્કૃષ્ટથી સુખડીના કાળ મુજબ લેવામાં ઠીક છે. કારણકે-કેટલીક વખત રસઇંદ્રિયમાં લુબ્ધ થઈ જવાથી તેના વધુ ગંધાદિક પલટાયા. હાય, ને ખબર ન પડે, તે તે વાપરવાથી દોષ લાગે, માટે ગોળપાપડીના કાળ જે પકવાન્નોના કાળ જેટલે કહેલ છે, તે પ્રમાણે લેવા તે વધારે સારું છે. મિઠાઈ સારી અને ઉત્તમ પ્રકારની અનાવેલી વર્ષાકાળમ ઉત્કૃષ્ટ પંદર દિવસ, ઉન્હાળામાં વીશ દિવસ, તથા શિયા ળામાં એક માસ સુધી બક્ષ્ય છે. પછી અભક્ષ્ય છે. કંદોઇની દુકાનની મિઠાઈ પ્રાયઃ તેવી ઉત્તમ ન હેાવાર્થ Page #80 -------------------------------------------------------------------------- ________________ [ ૭૧ ] તેને કાળ એ જાણ. અને જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ફરે તે કાળમાન પહેલાં પણ અભક્ષ્ય થાય. ક દેઇની દુકાનની મિઠાઈ વાપરવામાં અનેક દેષ છે, તેથી ઘેર બનાવી-કરાવીને ખાવી ઉત્તમ છે. કારણ કે-કદઈ જે પાણી વાપરે, તે ગળેલા હોય કે નહિ. બીજું, તે પાણી પાઈને એઠો ખ્યાલે તે વાસણમાં બોળે, એટલે અસંખ્ય સંમૂછિમ જીવ થાય. વળી જુને માલ (સુખડ) વધેલ હેય, તેનો ભૂકો વિગેરે નવી મિઠાઈ સાથે પણ ભેળવે. લેટ વગેરે જુનો માલ વાપરે, ચાળ્યા વગર પણ વાપરે. રાત્રે આરંભ કરીને બનાવે. પરદેશી મેદો વિગેરે અભક્ષ્ય ચીજ વાપરે. ઘી હલકું-ખેરૂં પણ વાપરે લાકડાં, ચૂલે, વિગેરે પ્રમાજે કે નહિ, ચૂલા ઉપર ચંદર કયાંથી હોય? યતના વગર બનાવતા હોવાથી એકેન્દ્રિયથી માંડીને ચૌરિદ્રિય અને અસંજ્ઞી-સંમૂર્ણિમ પંચંદ્રિય સુધીના અનેક જીની સખ્ત હિંસાઓ થવા પામે છે. વિગેરે કારણેથી કંદોઈની દુકાનની મિઠાઈ કે સેવ ગાંઠીયા, બુંદી, ચવાણું પ્રમુખ પ્રાયઃ ચોમાસામાં તે કંદોઈની મિઠાઈનો અવશ્ય ત્યાગ કરે જ જોઈએ. - મિઠાઈનું કાળમાન-કાર્તિક સુદ ૧૩ કે ૧૪ સુધીમાં જે મિઠાઈ બનાવી હોય. તેને કાળ ૧૫ દિવસની જાણ. કારણ કે-તે મિઠાઈ ચોમાસાના કાળમાં બનાવી હોય છે, ફાગણ સુદ ૧૩ કે ૧૪ સુધીમાં બનાવી હોય તેને કાળ (૨૦) વીસ દિવસને ગણવે. જો કે તે મિઠાઈ શિયાળાના કાળમાં બનાવી છે, પણ ગ્રીષ્મ ઋતુમાં વાપરવાની છે, તેથી તેને ઉહાળા પ્રમાણે કાળ ગણવે. અને અશાડ સુદ ૧૩ કે ૧૪ સુધીમાં જે મિઠાઈ બનાવી હોય તેની કાળી ૧૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] દિવસને ગણવે, કારણ કે-તે મિઠાઈ વર્ષાઋતુમાં વાપરવી છે. તેવી રીતે ઓછે કાળ સમજે, પણ વિશેષ નહિ. . તેમ વર્તવાથી દોષ લાગે નહિ. વત બહુ શુદ્ધ રહે. કેટલીક મીઠાઈ તે બીજે જ દિવસે કે બે ચાર દિવસે જ પણ વર્ણ ગંધ, રસાદિ ફરી જવાથી અભક્ષ્ય થાય છે, તેથી દરેક ચીજ સારી રીતે જોઈ, તપાસી, સુંધી, ખાતરી કરીને વાપવી ઉચિત છે.. . પરદેશી મેંદાની કે પરદેશી પડસુદીના આટાની મીઠાઈ અલક્ષ્ય છે. .. - - જિનેશ્વર ભગવંતેઓ ઉપયોગ અને આણાએ ધર્મ કો છે, માટે આવી અનેક બાબતમાં અતિ ઉપગ રાખ જરૂ. રને છે. બંધુઓ! પ્રથમ તે ધર્મમાર્ગમાં પ્રવેશ કરતાં ઘણાં જેને તે કહે ઔષધ સમાન લાગે. કોઈ મહાપુન્યશાળી હલુકમ પ્રાણીઓને ધર્મ પ્રત્યે અત્યંત ઉત્સુક્તા હોય છે. ધર્મ જે ખુશીથી કરે ન ગમતું હોય, તે પણ કર્મરૂપી રેગ દૂર કરવા ધર્મરૂપી ઔષધ પરાણે પણ ગ્રહણ કરવું, જેમ કે રોગી માણસ હોય, તેને કડવી દવા પીવી જરાયે ગમતી નથી, ત્યારે તેથી વિમુખ થઈ છે તે દૂધપાક પુરી આદિ મિષ્ટ પદાર્થો વાપરે, તે અપ વખતમાં તે કાળવશ થઈ જાય, અને જો કડવી દવા પરાણે પણ પીએ, તે તેના રેગનું અવશ્ય નિવારણ પણ થાય. તેમજ જે આપણને ધર્મ ઉપર રુચિ થતી ન હોય તે પણ કરવી. જે વિષયવાસના વિગેરેમાં લપટાઈશું તે અનંત ભવ ભ્રમણ કરવું પડશે તેથી જ કર્મરૂપી રોગનું Page #82 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] નિવારણ કરવા આ ધર્મરૂપી જુદાં જુદાં અનુપાને (ઔષધ) પ્રયોગો જણાવ્યા છે, તેથી કંટાળીને વિમુખ ન થતાં, સંપૂર્ણ આત્મવીર્ય ફેરવવું, જેથી સહેજે શિવસંપદા પામીશું. મિષ્ટાન્ન વગેરેના સંબંધમાં વિશેષ જાણવા છેલ્લે પરિશિષ્ટમાં જુએ. ૧૪. ચવાણું-સેવ, ગાંઠીયા, બુંદી, દાળ, ચેવડે વિગેરે ફરસાણ ચવાણને કાળ મિઠાઈ જેટલા જાણ અને વર્ણ બંધ રસ સ્પર્શ કરે તે કાળમાન પહેલાં પણ અભક્ષ્ય જાણવું. ભજીયાં, કચેરી, ચાપૂરી, માલપુઆ, વિગેરે નરમ વસ્તુઓ બીજે દિવસે વાશી થાય છે. ૧૫. ચુરમાના લાડુ-મૂઠી તળીને બનાવ્યા ન હોય તે બીજે દિવસ વાશી થાય, પરંતુ સારી રીતે તળેલા ઉત્તમ મૂઠીયા બનાવ્યા હોય તે બીજે ત્રીજે દિવસે ખાવામાં બાધ નથી.ખસખસ ચુરમાના લાડુ તેમજ કેટલીક મિઠાઈમાં છાંટે છે તે વાપરવા યુક્ત નથી. વિરતિવતે તે ખાસ ખ્યાલ રાખે. આકરા તાપથી તળેલા અંદર કાચા રહે, અને ઉપર લાલ જલ્દી થઈ જાય તે વાશીને સંભવ થાય. માટે ધીમ! મધુરા તાપથી મૂઠીયાં તળવાં જોઈએ. ૧ બુંદી નરમ તળેલ હય, તે તે વાશી થાય. ૨ રાત્રે પલાળેલી દાળ વાશી થાય, માટે વાપરવી નહિ. ૩ ઘી, તથા તેલ બોરૂં થાય તે અભય કહેલ છે. તે તેવા ઘી તેલની મીઠાઈ પણ અભક્ષ્ય જાણવી.' + ખસખસ અભક્ષ્ય છે, માટે કંદોઈની દુકાનેથી મીઠાઇ લેનારે તેને નિર્ણય કર્યા વિના વિશ્વાસ રાખવો નહિ. અ. અ. વિ. ૧૦ Page #83 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] ૧૬. રઈ-ઊન્ડાળામાં સવારે રાધેલ દાળ, ભાત વિગેરે ઈ સખ્ત તાપને લીધે સાંજે ઉતરી જઈ બેસ્વાદ ચિલિત રસ] થઈ જવા સંભવ છે, ત્યારે અભક્ષ્ય થાય છે. રોટલી, જેટલા વિગેરે પણ સંભાળથી મૂકી રાખવા જોઈએ. એકદમ વરમ ગરમ હોય તેવા જ તેના વાસણમાં ભરી ન દેવા પણ થોડીવાર પછી ભરવા. તેમજ ગરમ તાપની અસરમાં ન મૂકવા. ઢાંકવામાં કાળજી રાખવી જોઈએ. તથા મૂકવાનું સ્થળ સ્વચ્છ અને જીવજંતુઓ વગરનું, તથા ખુલ્લી હવા મળે, તેવું તેવું જોઈએ. રિસાઈ મધ્યમ પાકથી બનાવવી જોઈએ. કડક રાખવાથી, વધારે પડતી બાળી નાંખવાથી, દુણાઈ જવા દેવા વિગેરેથી પણ ઠીક નથી. પચવામાં ભારે થાય છે. અપક્વ અને દુપક્વ ન હોવી જોઈએ. તેવી રઈ ખાવામાં અતિચાર ગણવેલ છે. વળી, કલઈ વિનાના વાસણમાં દહિં, છાશ, વિગે ખાટા પદાર્થો તથા બીજી રઈ દાળ, શાક, વિગેરે પણ કટા જાય છે, તેથી તે વસ્તુના વર્ણાદિક ફરવાથી તે ખાવા લાય રહેતા નથી. જેથી પીતલ કે ત્રાંબાના કલઈ રહિત વાસણમ તે વસ્તુઓ જરાવાર પણ ન રાખવી. કેટલીક વખત શેડી કલા રહી હોય, તેવા વાસણમાં રાંધવું, રાંધેલી વસ્તુ, કે દહિં-છાર રાખવાથી પણ તે કટાઈ જાય છે માટે અવારનવાર કલા કરાવવાને ખાસ ઉપગ રાખો. તેમાં પ્રમાદ કે લેભવૃત્તિ રાખવા જતાં તેનું પરિણામ વ્યાધિ વિગેરે અતિ ખરાબ આ છે. [કોઈપણ રસાઈ સામાન્ય રીતે રાંધ્યા પછી જેમ વખત પસાર થતે જાય, તેમ તેમ પચવામાં પણ ભારે થતી જાય છે. એજ પ્રમાણે ખાંડેલા દળેલા મશાલા, દળેલા આટા, મીઠાઈએ વિગેરે પણ પચવામાં ભારે થતી જાય છે. અને બતાવેલ કાળમાનના વખત પછી તે અંદર પણ ખરાબ ત પ્રવેશ Page #84 -------------------------------------------------------------------------- ________________ [ ૭૫ ] પામીને ખાવા લાયક રહેતી નથી. એટલે જતુઓ પણ ઉત્પન્ન થવા માંડીને અહિંસાદષ્ટિથી પણ અભક્ષ્ય બને છે. કલાઈ કરોલા તથા કાંસાના વાસણ ખેરાકના પદાર્થો મૂકવા માટે જરૂરી છે. પરંતુ આરોગ્યદષ્ટિથી પણ જેમ બને તેમ ખાટા પદાર્થો ખાવાનો પ્રચાર એ છે રાખ હિતાવહ છે. ખાટો રસ જેમ પાચક છે, તેમ સંભક હોવાથી આખી જીંદગી સુધી ખાધેલા ખાટા રસનું પરિણામ વૃદ્ધાવસ્થામાં બહુ અસરકારક જણાય છે. સામાન્ય રીતે આંબળા અને દાડમ સિવાયની તમામ ખાટી વસ્તુઓ ગરમ છે સફેદ કેકમ, લીંબુ વિગેરે તીવ્ર ખટાશવાળા પદાર્થો દાળ-શાકમાં નાખવા ઠીક નથી, કાળા કોકમની ખટાશ માફકસર છે. માટે તે ઠીક છે. ખાટો રસ સ્વાદ આપે છે. પાચનમાં પણ મદદ સારી કરે છે. પરંતુ ખેરાક સાથે પોતે પણ પચીને શરીરમાં ઘર કરે છે, ને પછી વ-રાગના રૂપના કે બીજા સાંધા પકડવાના રૂપમાં શરીરને નુકશાન કર્યા જ કરે છે, જે વૃદ્ધાવસ્થામાં જણાય છે. એજ રીતે એલ્યુમેન્યમના વાસણે સંધવા ખાવા કે-તેલ સિવાયની ચી રાખવા માટે નકામા જણાય છે.] ૧૭ એદન (ભાત)-ધેલે *ભાત છાશમાં રાખેલ હોય તેને કાળ આઠ પહોર સુધીનો છે. તેટલે કાળ, ભાત સાંજે * છાશમાં બુંડ જોઈએ, છાશ નવું પાણી મેળવેલી નહિ, ત્રણ દિવસનું છેદન લેવાથી મૂત્રમા અતિચાર કહેલ છે તે ફક્ત જાડી છાશથી રાંધેલ અનાજ સમજવું. Page #85 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] બે હૈય, અને છે.શ છાંટેલ હોય તેનો સમજો. પરંતુ સવારને ભાત જે છાશ છાંટીને રાખે છે, તે તેજ દિવસે વપરાય, સૂર્ય અસ્ત થયા પછી તે કામમાં ન આવે. છાશ છાંટીને સાંજને રાધેલા ભાત રાખવામાં પણ બહુ ઉપયોગ રાખવાનું છે. તે ભાતના (સૂર્ય અસ્ત થતાં પહેલાં રાણદાણા છુટા કરી નાંખવા જ જોઈએ, અને જે તેમ ન થાય તે તે વાશી થાય માટે એક એક દાણા છુટે કરી નાંખવે. અર્થાત્ પાણી બહુ થોડું ને દહિં ઘણું હોય, તેવી છાશ જોઇએ. તથા તે ભાત જ્યારથી તૈયાર થયેલ હોય, ત્યારથી કાળ આઠ હરને ગણવે, પણ છાશ છાંટી હોય ત્યારથી નહિ અને સૂર્ય અસ્ત થતા પહેલાં જ તેની પૂર્વોક્ત સઘળી ક્રિયા કરી લેવી જોઈએ. - માસામાં તે આ પ્રમાણે ભાત રાખવેજ ગ્ય નથી. બહેતર તે એજ છે, કે આવી વસ્તુ ઉપરથી મમતા ઉઠાડી લેવી. કેમકે-પ્રમાદવશાત્ આપણે ઉપર કહ્યા પ્રમાણેની કાળજી પ્રાયઃ રાખી શકતા નથી, અને તેથી વાશીનો દોષ લાગે છે માટે જોઈતું જ રાંધવું, તેમ છતાં કદાચ વધે, તે અનુકંપાદા કરવું ઠીક છે. કેટલેક ઠેકાણે નાતમાં સાંજે ભાત, મગ વિગેરે રાંધેલી રસોઇ વધી પડી હોય, તેને પણ પ્રકૃતિને લીધે સદુપયેત્ર તે ન કરી શકે, પરંતુ બીજે દિવસે તે વાશી રસોઈ નવી સાથે ઉમેરી દઈ ખવરાવે છે તેથી ચલિતરસના ત્યાગીએ ખાસ તથા બીજાઓએ પણ આવે ઠેકાણે જમતાં પહેલાં સાવચેત રહેવું Page #86 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] શ્રાવકે આ પ્રમાણે વાશી ખવરાવવું તેજ શરમાવા જેવું છે, પિતાના અ૯પ નુકશાનને ખાતર અસંખ્ય જીવોને વિનાશ થાય, તે, તે કબુલ કરે છે. અફસ! બંધુઓ! તેના કિપાક સમાન ફળ ચાખવાં પડશે, ત્યારે અતિ ત્રાસ થશે. માટે સમજો અને અનાદિની કુમતિને કાઢે, જેથી સુમતિના સંગથી સ્વઆત્માનું શ્રેયઃ કરી અવિચલ સુખમાં વાસ પામીએ. ૧૮ દહીં–” પ્રભાતે દૂધમાં ખટાઈ નાંખીને ] મેળવેલું દહીં સોળ પહાર પછી અભક્ષ્ય થાય અને સંધ્યા સમયે મેળવેલું દહિં બાર પહોર પછી અભક્ષ્ય થાય છે.” એમ સેન-- પ્રશ્નમાં કહ્યું છે. એટલે દષ્ટાંત તરીકે–રવિવારની સવારે સાત આઠ કે દશ વાગ્યે મેળવણ નાંખ્યું હોય, તેને કાળ રવિવારના સૂર્ય ઉદયથી જ ગણવે, નહિ કે “દશ વાગે મેળવ્યું એટલે ત્યારપછી ૧૬ પહાર.” અથત રવિવારના અહેરાત્રિના આઠ પહાર મળી સોળ પ્રહર. . તે દહિં મળવારના સૂર્યોદય પહેલાં વાવી નાંખવું જોઈએ. ત્યારથી સોળ પહાર તેની છાશને કાળ સમાજ, તેવી જ રીતે રવિવારના સંધ્યા સમયે કે ત્યાર પછી મેળવણ નાંખ્યું હોય તેને કાળ રવિવારના સૂર્યાસ્તથી ગણવે, એટલે રવિવારની રવિના ચાર પહોર તથા સોમવારની અહોરાત્રિના આઠ પહોર મળી બાર પહોરને કાળ જાણવે. અર્થાત્ દહી મેળવ્યા પછી બે રાત્રિનું કાળમાન જાણવું. [મેળવણુ ગમે ત્યારે નંખાય, પરંતુ સામાન્ય રીતે દુધ દેહવાના પ્રસિદ્ધ Page #87 -------------------------------------------------------------------------- ________________ [ s ] વખતથી દુધની અંદરના તત્ત્વા નહી' બનવાની ક્રિયા તરફ ગતિ કરી રહ્યા હૈાય છે. તેથી તે દેહવાયા પછીથી જ કાળગણના કરવી ખરાખર છે. વર્ણાદિક ન પલટાય તો દુધ ચાર પહેાર સુધી ભક્ષ્ય છે. તે દરમિયાન મેળવવું જોઇએ, અને બપાર પછી કે સ ધ્યા પછી ગમે ત્યારે દોહેલું દુધ હાય, તેમાં રાત્રિના બાર વાગતાં મધ્ય રાત્રિ પહેલાં મેળવણુ નાંખી દેવુ જોઇએ. દહીં બજારમાંથી લેવાં કરતાં ઘેર બનાવવું શ્રેષ્ઠ છે. કારણ કે તેએનાં વાસણ પ્રાયઃ શુદ્ધ ન હેાય, ઉઘાડા-ઢાંકયા વગર પણ રહે, વાશી દુધનુ કે મિશ્રણ કરેલા દુધનુ' સંચાના દુધનુ' બનાવે. કાળમાન એન્ડ્રુ વધારે રહે, વળી પઉવાં રાંધી દુધની સાથે મિશ્ર કરી મેળવી દહીં બનાવે છે. કેટલીક વખતે મૃત્યુ પામેલા જીવા પણ દહિં'માંથી નીકળેલા જોવામાં આવે છે, વગેરે અનેક દેાષાના કારણથી ઘેર બનાવી વાપરવું યુકત જણાય છે. કાંજી કે જે ચીજ કાંજી અથવા ગરમ કરેલી છાશની આશ-પરાશ કહેવાય છે, તે કાંજીના કાળ સાળ પહેરન કહ્યો છે. દહીં, છાશ ને કાંજીના સેાળ પહેારના ઉત્કૃષ્ટો કાળ કહ્યો તે સેાળ પહેાર એટલે કે એ રાત્રિ ઉલ્લંઘન ન થવી એઈએ તે પહેલાં પણ જો વર્ણાદિક કરે, તે તે અભક્ષ્ય જ છે. ચલિતસમાં જે જે કાળમાન કહ્યું છે, તે તે વસ્તુ ઉત્કૃષ્ટા કાળ સુધી આચરણીય, ત્યાર પછી કદાચ નિશ્ચયથી ચક્ષિત ન થઈ હાય, તે। પણ તે વ્યવહારથી અનાચરણીય છે. એટલે કાળમાનના અથ એવા થયે, કે જે મર્યાદા જે Page #88 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] કાળની આચાર્ય મહારાજે બતાવી છે. તે પછી તે તે વસ્તુ ન જ વપરાય, અને જે કદાચ કાળમાન પહેલાં પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પલટાય, કે તે અભક્ષ્ય જાણી ત્યારથી જ વર્જવાનું ખાસ ધ્યાનમાં રાખવું. ૧૯. ધ–ચાર પહોર સુધી ભક્ષ્ય છે, પરંતુ સાંજનું હેલું દૂધ હોય તે તેને ઉપગ મધ્યરાત્રિ અગાઉ થઈ જ જોઈએ, કેટલીક વખત ગ્રીષ્મ ઋતુમાં દૂધ સખ્ત તાપને લીધે કે વધારે વખત રહેવાથી અથવા ઉપગપૂર્વક શુદ્ધ વાસણમાં ન રાખવામાં આવે, વિગેરે કેટલાક કારણેથી બગડી જાય છે. અને કઈવાર દહીની માફક જામી જાય છે. તેને દહીં થયું” સમજી વાપરવું નહિ, કારણ તે દૂધના વર્ણાદિક પલટાય, તેથી તે દૂધ જ અભક્ષ્ય છે. કેઈવાર દૂધ ફાટી જાય છે, તે પણ તેના વર્ણાદિક ફરવાથી અભક્ષ્ય માનવું. કેટલાક વેચનારાઓ વાશી દૂધને ભેગ કરે છે, કલકત્તા તરફ રાત્રે દૂધ ખુબ ગરમ કરી, તેમાંથી મલાઈ કાઢી, તેમાં સીંગાપુરથી આવતા આરારુટ (એક જાતને આટ) ને ભેગ કરી, સવારમાં તાજું દૂધ કહી વેચે છે. પોતાના તુરછ સ્વાર્થને માટે બંધુઓ ! આ લે કે શું શું નથી કરતા? અર્થાત્ તેઓ પ્રાયઃ દરેક વસ્તુમાં ફૂડ-કપટ કરે છે તેની બારીકાઈથી તપાસ કરવી તથા બનતા ઉપગ રાખવે. બગડેલા વાશી દુધનું દહીં, દુધપાક, બાસુંદી મલાઈ, મા વગેરે પદાર્થો પણ અભય થાય. | દુધ દહીં પ્રમુખ પ્રવાહિ પદાર્થને વેચવાવાળા લોકો તે Page #89 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] વસ્તુના વામણ ઉધાડાં અને અજયણાથી કેટલીક વખત રાજે છે, તેથી થોડા વખત ઉપર કાઠિયાવાઠમાં જુનાગઢ શહેરમાં એક દુધના વેચનારાએ તેનું દુધ એક દિવસ જ્યાં જ્યાં આપ્યું ત્યાં ત્યાં જેઓએ તે દુધ વાપર્યું તેને કલાકોના કલાકે સુધી ઝાડા, ઉલટી, તથા અત્યંત બેચેની જોગવવી પડી હતી. તપાસ કરતાં માલૂમ પડ્યું કે-“તે દુધમાં જીવની લાળ વિગેરે કેરી પદાર્થ પડેલે હેવાથી તેઓને બિમારી ભેગવવી પડી હતી.” કોઈવાર સર્પ વિગેરેની લાળ (વિષ) પડી હેય, ને તે વાપરવાથી મૃત્યુ પામવાનો સંભવ છે. આવા ઘણા પ્રસંગો બને છે. તેટલાજ માટે શાસ્ત્રકારોએ દશ જગ્યાએ ચંદરવા રાખવા કહ્યું છે. વળી એક મીનીટ પણ પાણી, ભજન વિગેરે વાસણ ઉઘાડાં ન રાખવા, વગેરે પ્રકારની યાતના આ ગંધમાં કહી છે, તે શારીરિક તથા ધાર્મિક બનેય લાભને માટે છે, જેથી અવ શ્ય ઉપગ રાખ દિશાજગલ માટે લઈ જવાના પાણી વાસણ પણ ક્ષણવાર ઉઘાડા ન રહે, તેને માટે પણ વિવે શ્રાવકે ઢાંકણુની પેજના રાખે છે. બંધુઓ ! આ ઉત્ત જૈનધર્મમાં પ્રકાશેલી યતના અથવા દયા ખરેખર તેના પાળ નારને શીધ્ર મુકિત આપે છે. ખરેખર જેનધર્મની બલિહારી છે દેહેલું દુધ જેમ બને તેમ તુરત વેળાસર ગરમ કરી રાખ જોઈએ, નહિંતર ઠંડું દુધ ચેડા વખતમાં બગડી જવાને સંભવ છે, મુનિ મહારાજાઓ પણ ઠંડું દુધ વહારતા નથી. તથા દુધ ગાળીને ગરમ કરવું જેવુંએ ગિાય વિગેરેને વાળ પીવામાં આવી જાય, તે સડાના ભયંકર રોગને સંભવ થાય છે.) Page #90 -------------------------------------------------------------------------- ________________ [ ૮૧ ] દુધને ગળ્યા વિના ન પીવાનું અન્ય ધમ માં પણ કહેવુ છે, અને જૈનશાસ્ત્રમાં ગલણાં સાત કહ્યાં છે. ૧ મીઠા પાણીનું, ૨ ખારા પાણીનું, ૩ ગરમ પાણીનું, ૪ દુધનું, ૫ શ્રીનુ, હું તેલનુ અને ૭ આટે ચાળવાનું', દુધ વેચનારા દુધમાં થોડુ' પાણી ભેળવે, તે અણુગળેલુ પાણી જતુવાળું હાય. ગામનુ, ભે'સનું, બકરીનુ' અને ગાડરીનુ' એ ૪ દુધને દુધવિભાગમાં શાસ્ત્રકારોએ ગણ્યા છે. તેથી ખાકીના બીજા જનાવરેનું દુધ ખાવામાં દોષ છે. જલદી અભક્ષ્ય થઈ જાય છે, ને રાગ પણ ઉપજાવે છે, [શહેરામાં દુધમાં-સેપરેટના દુધના ભેગ થાય છે, તથા વિલાયતી પાવડરના પણ ભેગ થાય છે, ચાક્ખા દુધને માટે મ્યુ॰ પ્રયાસ કરે છે. અને ખીજી તરફ્ હજાર વર્ષના જાણકાર રખારી ભરવાડના હાથમાં દુધના ધંધા છુટી જાય, તેવી ગેાઠવણા ચાલતી જોવામાં આવે છે. અને વિલાયતી પદ્ધતિ ઉપર ચાલતી ડેરી કપનીઓના હાથમાં દુધને ધંધો મૂકવાની ગોઠવણુ ચાલે છે. તેથી આપણા દેશનાં ગરીબ માણસોને સસ્તું અને તરત દાહવાયેલું તાજુ દુધ મળવુ' મુશ્કેલ થવાના સભવ માની શકાય. અને ધધારહિત થતાં ભાળી, પ્રામાણિક અને આય' પ્રજાના એક ભાગ તરીકેની હજાર વર્ષની મજબૂત અને એ ધધામાં પારવધી કામના નાશને અંગે માટી હિંસાના પણ સ`ભવ ગણાય અને ખાનપાનની આવી મહત્ત્વની વસ્તુની મુશ્કેલીને લીધે આપણી પ્રજાનું આરાગ્ય પણ જોખમમાં ગણાય. દુધાળા ઢોરેશના બચાવના ૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨ ]. અનેકવિધ પ્રયાસ મુખ્ય તે ડેરીના ધંધાને ખીલવવા માટે જ છે, અને મૂળ ધંધાર્થીના માર્ગમાં વિદને મૂક્યા વિના ડેરીઓ પગભર થઈ શકે નહિ, સદા કુશળ અને મહેનતુ તે લેકે સસ્તું દુધ આપી શકે, એટલે હરિફાઈમાં પહેચવા ન દે, તેથી તેઓના દુધ-ઘીની પરીક્ષા કરી અપ્રામાણિકતા અને અજ્ઞાન તાથી તેને જનસમાજમાં હલકા પાડીને કાયદાથી વિને ગોઠવાતા જાય છે, પ્રજાના આરોગ્યની તે વાત જ શી ? પરંતુ જ્યારથી ગોચરો ખેડાઈ ગયા, અને ડબા-દંડને કાયદો શરૂ છે ત્યારથી દુધાળા ઢોર ઉછેરનારની મુશ્કેલીની શરૂઆત થઈ તેમાંથી અપ્રામાણિકતા, વેર વિરોધ, તેફાન, પૂન ખરાબી થયા. અને તેના બાળકોને ફરજીયાત કેળવણી લેવાની ફરજ પાડવાથી, તેઓને પશુરક્ષણ વારસાથી આવડે નહીં, અને કેળવણી પૂરી લઈ શકે નહિ, એટલે તેના નુકશાનને પાર ન ગણાય,], ૨૦ ઘી-ખેરુ, કાલાતીત થયે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ફર્યો અભય થાય. ઘીમાં કેટલાક દગાબેર લેક ચરબીને તથા બટેટાં રતાળું પ્રમુખ કંદને ભગ કરે છે. તેને અવશ્ય ઉપગ રાખે. પરીક્ષા વગર કઈ પણ માલ લેવે નહિ (હાલમાં-વિલાયતથી વેજીટેબલ ઘીને નામે બનાવટી ઈ આવે છે. તે આખા દેશમાં લગભગ ફેલાઈ ગયું છે અને ઘેર દુઝણા ઢેરવાળા લેકમાં પણ ઘણું ફેલા પામ્યું છે તે સારા ઘી સાથે ભેળવીને મોટા પાયા ઉપર વેચે છે, ગર તેટલી ખાત્રી કરવા છતાં જ્યાં ઘીની ઉત્પત્તિના મુખ્ય સ્થળો માંજ આમ સેળભેળ ઘણે ભાગે થવા લાગે છે. એટલે હવે Page #92 -------------------------------------------------------------------------- ________________ [ ૮૩ ]. ઉપાય છે? વિશેષ સાવચેત રહેવું એજ. આ જમાનામાં કેળવણી, અખાડા અને આરોગ્ય માટે હે હા મચી રહી છે. પરંતુ આ અને આવા પ્રજાના આરોગ્યના નાશના ઘણા તો આ જમાને જ ખુબીથી ફેલાવ્યા છે. તેના ઉપર કોઈ ધ્યાન જતું નથી. બેટી બૂમ તથા ખર્ચ ચાલી રહ્યા છે. આ પણ જમાનાની જ બલીહારી છે. તેનાથી તેલના કે ઘીના એકેય લાભ મળતા નથી. વેજીટેબલ નામ પણ ખુબીથી રાખ્યું છે. નહિંતર તેલનું ઘી નામ રાખવાથી ચાલી શકત નહિ આવું બનાવટી ઘી મળવાથી પશુઓના સંહાર તરફ કે નું ધ્યાન ગયું નહિ. ) વળી જે લોકો ઘી તાવીને વેચે છે, તે ઘણાખરા સાત આઠ દિવસ કે બે ચાર દિવસનું માખણ એકઠું કરી તાવણ મૂકે છે, તે અભક્ષ્ય ગણાય. તેને માટે જેને ઘેર ગાય ભેંશ હેય, તેજ ખરે ઉપગ રાખી શકે. થોડી છાશ સાથે જ કે છાશથી જુદું પડતાં તુરતજ માખણ ચૂલા ઉપર મૂકી દેવું જોઈએ. પોતાને ઘેર આ પ્રમાણેનું તૈયાર કરેલું ઘી આગ્રહપૂર્વક વાપરનારા છે. બહારગામ જ્યુ પડે, તે પણ આ ઘી સાથે લઈ જઈ તેને જ વપરાશ કરે, છે. નહીંતર ઘી વિના ચલાવે છે. એવા કેટલાક શ્રાવક કુટુંબ આજે પણ જોવામાં આવે છે. પણ કઈ શ્રાવકે સ્વર અંતર્મુહર્ત ઉપરાંત કે કલાકોના કલાકે વાશી માખણ રાખી મુકે, ત્યારે બીજાઓને તે શી દરકાર હેય? અિંતમહત્ત એટલે જઘન્ય નવ સમયથી માંડી ઉત્કૃષ્ટ બે ઘડીમાં કાઈક પૂન કાળ તેને અંતર્મુહુર્ત કહે છે. એક આંખને પલકારો મારીએ તેટલા વખતમાં અસંખ્ય સમય થઈ જાય છે. • Page #93 -------------------------------------------------------------------------- ________________ [૪] તેથી જ માખણની બાબતમાં બહુ ઉપગ રાખવે ઉચિત છે. આપણા પ્રમાદમાં આહાહા! અસંખ્ય જીવેને નાશ થઈ જાય છે! હે બંધુઓ! શ્રી જિનશાસનમાં આપણે આવે અત્યુત્તમ અવસર પ્રાપ્ત થયે કે જેથી સૂમ બાબતેનું જાણપણું થાય છે, અહે! કેવળી ભગવંત વગર બીજું કે કહી શકે ? અર્થાત્ ત્રણકાળના ભાવ જેનાથી એક સમયમાં જણાય, તે પ્રભુ કેવળજ્ઞાનથી જ આ બધું પ્રકાશી શકે. બંધુઓ ! ચાલે હવે આપણે પ્રમાદ ત્યજી આ ઉત્તમ અવસરને હર્ષ વડે વધાવી લઈએ, અને “જીવદયા પ્રતિપાળ” એ નામ સાર્થક કરી મંગળમાળા વરીએ. ઘરે દુઝણું રાખી ધી-દુધની બેઠવણ કરી લેવા શિવાય તે ચેકમાં મળવાને બીજો ઉપાય નથી. પરંતુ ગોચર ખેડાઈ જવાથી અને બાંધવા માટેની જગ્યાને મ્યુo તરફથી કર લેવા હેવાથી આ સાદા અને ગરીબ દેશમાં તે પોસાય તેમ નથી. બંગલાઓમાં મટરો રાખવા અને બગીચાની સગવડ મળે છે. પણ ઉત્તમ પોષક તત્ત્વ આપનારા ગાય વિગેરે બાંધવાની મુશ્કેલીમાં વધારે કરાતે જય છે મ્યુચેહુબા દુધ, ઘી, માટે પ્રયાસ કરે છે, તેમ નથી. પરંતુ ડબાના ઘી, દુધના ભાવિ વેપાર માટે કરે છે. પરંતુ તેથી તાજાં–તરતના ઘી દુધ મળવાને સંભવ ન ગણાય. વેજીટેબલ ઘી કે તેલના જ બને છે, તેમાં તેલ જોઈએ. પછી ગમે તેનું. કદાચ માછલીનું હોય તે પણ ચાલે. દવાઓથી સાફ કરીને સુગંધી નાંખે એટલે બસ. તેમાં Page #94 -------------------------------------------------------------------------- ________________ [ ૮૫ ] તેના ગુણે છે, ઘીને ગુણે નથી, આરોગ્યને હાનિ કરે છે, એમ નિષ્ણાતો કહે છે. સારી ઓલાદના બાના નીચે નબળી ઓલાદને કતલખાને મોકલવાની દલીલ ખોટી છે, ગરીબોને ડું દુધ દેનારી ગાયથી પણ જરૂરીયાત પૂરતું દુધ રેજ મળી શકે છે. ડેરીના ખર્ચાળ ૬ષ તેમને માટે દુર્લભ થાય.] ૨૧ બનીતરતમાં વિયાએલી ગાય તથા ભેંશના તરતના દુધની બળી બનાવે છે. ગાયને પ્રસૂતિ થઈ હોય, ત્યારથી તેનું દુધ ૧૦ દશ દિવસ, ભેશનું ૧૫ દિવસ, બકરીનું ૮ આઠ દિવસ સુધી લેવું કપે નહિ ત્યારે તેની બળી તે કયાંથીજ વપરાય? અર્થાત્ નજ ખવાય. (દુધમાં સુવાવડીના અભય દુષને ભેળસેળ ન થાય તે પણ તપાસ કરીને લેવું. ખાટા કળાં–જે ચોખાની કણકી સાથે અડદની દાળ તથા ચણાની કે તુવેરની દાળને "ભરડી છાશમાં આ કરી બનાવે છે. જે ઉકાળેલી છાશનો પણ આ રાત્રે કચે હેય, તે તે અભક્ષ્ય છેમાટે સૂર્યોદય પછી ઉકાળેલી છારામાં આથીને કવાં, અને સૂર્યાસ્ત પહેલાં વાપરવાં જોઇએ, બંધુઓ! આવી વસ્તુઓના બીજા દિવસે શિરામણ થાય તે ખરેખર શ્રાવકકુળને ન છાજે. શેકેલ, તળેલી, બાફેલી ચીજો પ્રાયઃ અપક્વજ રહે છે. તેથી આરોગ્ય બગાડે છે. તે પ્રમાણે હેકળાં બાફેલી ચીજમાં ગણાય છે. પાપડ શેકેલા ગણાય છે. પુરી વિગેરે તળેલ છે.] ૧ કઠોળ કાચી છાશમાં નાખે તે વધારેમાં દ્વિદલ છેષ પણ લાગે. Page #95 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬ ] ટાઢી રોટલી, રોટલા, થેપલા, નરમપુરી, ભજીયાં, કળ અને છાશ છાંટયા વગરનો ભાત વિગેરે વાશી ચીજો શખી ખાવાથી, એક તો-અનેક જીવને વિનાશ થાય, પ્રભુની આજ્ઞા લેપી કહેવાય, વળી શરીરમાં અનેક રોગોની ઉત્પત્તિ થાય માટે દરેક ચીજ તાજે તાજી જ ખાવી યુક્ત છે. નાનાં બચા એને કદાચ શીરામણ વગર ન ચાલે, તે જેમ ગુજરાત તરફ ઘઉંના તદ્દન પાતળા ખાખરા શેકી રાખી વાપરે છે, તે બાબત ખાસ કરીને કાઠીયાવાડી, મારવાડી, કચછી વિગેરે ભાઈઓએ, તથા તે સિવાય જેઓ વાશી વાપરતા હોય તેઓ અનુકરણ કરવું ઘટે છે. પણ અફસ તથા ખેદજનક એ છે કે-પ્રાયઃ ઘણી ખરી અજ્ઞાનરૂપ મિથ્યાત્વ જાળમાં ફસાયેલી જે સ્ત્રીઓ પણ શીતળા માતાને પોતાના બચ્ચાનું રક્ષણ કરનારી માની, શીળા સાતમને દિવસે જ, ખાસ આગલે દિવસે રાંધેલુ હેય, તે વાશી જ વાપરે છે. અને તે દિવસે ચૂલાને (શીતળાં) શાંત કરે છે. તે શીતળા સાતમને મિથ્યાત્વ આચાર છે. વાશી ચલિત રસ કદિ ન વાપરે. એવી દઢ પ્રતિજ્ઞા કરે.' [દાતણ વિગેરે લેવામાં, ધાબીને કપડાં ધોવા માટે આપવામાં કેટલાક દાળ, શાક, કે એવું રાંધેલું અનાજ આપે છે. પરંતુ તે લેકે રાત્રે વાશી રાખી બીજે દિવસે ખાનારા હોય છે. તે આપણે આપેલી ચીજને એવી રીતે ઉગ ન થાય તે માટે શ્રાવકેએ ખાસ સાવચેત રહેવું જોઈએ.' બેબી તથા વાઘરીને દેવા સારૂ ઘરમાં ખાતાં ખાતાં જે દાળ કદી વગેરે એઠું કરેલું છતાં વધેલું રાખી મુકે. તેઓને ત્રસજીવ તથા સંમૂર્ણિમ પંકિય મનુષ્યની એમ અસંખ્ય બેની હત્યા લાગે છે. અને તે ઉપરાંત વાસીના ત્રસછવને વિનાશ જુદો. Page #96 -------------------------------------------------------------------------- ________________ [ ૮૭ ] ૨૩ ઘાલવડાં (દહીંવડાં)-જો તે ઉકાળેલા ગારસમાં કરેલાં હાય, તાજ તે દિવસે ભક્ષ્ય છે. કાચા ગારસમાં સર્વથા અભક્ષ્ય છે. A ૨૪ ખાખરા-જે ઉપર જણુાવ્યુ` છે કે ગુજરાંત તરફ ઘઉંના શેકેલા ખાખરા કરે છે. તે પાંચ સાત કે તેથી વધારે દિવસ સુધી રાખી મુકાય છે, અને વપરાય છે, તે ઠીક નથી. જુના ખાખરા ઉપર નવા પડતા જાય અને ઉપર ઉપરથી નવા વપરાય ને જુના પડયા રહે, તેમ થવા દેવુંયે યુક્ત નથી વળી જે તે કડી કે વાસણમાં ભરાતા હાય, તે સાફ રાખવું, નહિંતર તેમાં ધનેડાં પ્રમુખ ત્રસ જીવાના પેસારા થાય છે, ચેમાસામાં તે લીલફુગ પણ થઈ જાય છે, જેથી આ ખામત ખાસ ઉપચે।ગ રાખવા ધ્યાન દેવુ' ઉચિત છે. ઉનાળામાં પણ ગરમાગરમ ન ભર્યાં હોય, તેા સારૂં. આ રીતે વરાળના પાણીથી લીલફુગ થઇ જાય, માટે ડારવા દઇને ભરવા, તેમજ કડક બનાવવા. [સવારે શિરામણમાં શ્રાવકાને વાશી ન ખાવાના ઉપયોગ રાખવાના વિચારમાંથી વિવેકી શ્રાવક કુટુ ંબે મા ખાખ રાના રીવાજ પ્રચલિત થતા આવેલા જણાય છે. ૨૫ પાપડના લુઆ, વડાં, પાળી--અડદ, મગ પ્રમુખના પાપડના લુઆ તથા અડદની વાટી દાળના વડાં અને પેળી એટલે નરમ પુરી કે રોટલી [પુરણપાળી-વેઢમી સવારે કર્યો હોય તેને કાળ ચાર પ્રહરને કહ્યો છે, પછી ઉતરી જાય છે. ૨૬ જીગલીરામ-જીવારલેાટને છાશમાં રાંધી, ઘેંશ (વિઠ્ઠલ વિનાની) કરે છે, તે જુગલી રામના કાળ (૧૨) Page #97 -------------------------------------------------------------------------- ________________ [ ૮૮ ] આર પહેાર જ છે, તે ઉપરાંત અભક્ષ્ય છે, ધાન્ય ઘેાડુ' અને છાશ ઘણી હાય, તે જુગલીરામ, અને જેમાં છાશ થાડી અને ધાન્ય વિશેષ હાય, તે ઘેંસ કહેવાય છે. તેના કાળ ૮ રહાર છે. ૨૭ રાયતુ —કેળાં, દ્રાક્ષ, ખારેક વિગેરે અન્નના મિશ્રણ વગરનાં રાચતાં છે, તેને કાળ ૧૬ સેાળ પ્રહરને કહ્યો છે. જો તે રાયતું દિલ સાથે વાપરવુ (જમવુ') હાય, તા દહિં. ખૂબ ગરમ કરીને રાયતુ બનાવ્યું હોય, તેાજ વપ રાય, કળી (સેવ), ગાંઠીયા, ખુદી વિગેરે નાંખીને રાયતુ કરવું હૈાય તે અવશ્ય દૃદ્ધિ પ્રથમ ગરમ કરીને પછી જ વિદલ મેળવવું જોઈએ, અને તે રાયતાં સાંજ સુધીજ ભક્ષ્ય છે. ૨૮. શેકયુ ધાન્ય-તે ઢાળીયા (ચણા) ધાણી, મમરા, પવા પ્રમુખ શેકેલાં ધાન્ય છે, તેનેા કાળ કડા વિગઈ પ્રમાણે છે. એટલે ચામાસામાં ઉત્કૃષ્ટ ૧૫ દિવસ, શિયાળામાં એક માસ, તથા ઉન્હાળામાં ૨૦ દિવસ ગણવે. ૨૯. હુંઢણીઆ-તે કાઠીયાવાડમાં કરે છે. તે જીવાર ખાજરીને પાણી નાંખતા જાય અને ખાંડતા જાય પછી સુકવી તેનાં ફોતરાં ઉખેડીને રાખે છે, તેના કાળ શેકયા ધાન્ય પ્રમાણે એટલે વર્ષાઋતુમાં ૧૫ દિવસ, શિયાળામાં એક માસ, તથા ઉન્હાળામાં ૨૦ દિવસના છે. તેથી ઉપરાંત અભક્ષ્ય થાય છે. ખરાખર સુકવવા જોઇએ. ૧ તળાને ઉપર આવે તેવાં પકવાન-મુઠીયાના ચુરમાના લાડુ વગેરે. Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રીજી. ૨૨ અભક્ષ્ય— મત્રીશ અનંતકાય. સર્વે અનતકાય અભક્ષ્ય છે. કારણકે-એક સાયના અગ્રમાગ ઉપર રહે તેટલી કંદમૂળની એક કણીમાં અનંત જીવ રહે છે. તે માટે સર્વ અનતકાય અભક્ષ્ય છે, શ્રાવકે અવશ્ય વવાં જોઇએ. કારણ કે ફક્ત એક જિહ્વા ઇંદ્રિયની લેલુપતા માટે અનતા જીવની હાનિ કરવી, તે મહા અનનુ` કારણ છે. તેથી ખત્રીશ અન’તકાયના સર્વથા ત્યાગ જ કરવા જોઈએ કે જેથી અન ંતા જીવને અભયદાન મળે. કેટલાક લેકો જિન્હાવ ઇંદ્રિયને વશ થઈ “મારે વર્ષમાં પાંચ શેર કે દશ શેર 'દમૂળ વિગેરે ખપે” એવા નિયમ કરે છે પણ હું સુજ્ઞો ! અભક્ષ્ય ચીજો વગર શુ... આપણે! નિર્વાહ થવા અશકય છે? દુનિયામાં કયાં બીજી વનસ્પતિના કાળ આવી પડયા છે? વળી પાંચ શેર કે દશ શેર એવી છૂટ અભક્ષ્ય વસ્તુઓની રાખવી, તે આગારમાં કદિ રખાય નહિ, પૌદ્ગલિક સુખ માટે બાહ્ય વસ્તુ ખાવાની છુટ રાખવી, તે કયા પ્રકારના આગાર ? ઝુઆ-મરણાંત કષ્ટ પ્રાપ્ત થયા છતાં પણ વંકચૂલ કુમારે અભક્ષ્ય વસ્તુ મનથી પણ અંગીકાર કરી નહિં, તેવા સત્ત્વ'ત ઉત્તમ પ્રતિજ્ઞા પાળવાવાળાની ક્રોડાવાર બલિહારી છે ! મ. અ. વિ. ૧૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ [૯૦ ] મહેહે! જેઓ કર્મને વશ થઈ આ મીંચી જાણવા છતાં પરભવને લેશમાત્ર ભય રાખ્યા વગર આદુ, મૂલા, ગાજર આદિ ખાય છે, તેવા બિચારા (પામર) પ્રાણીઓની શી ગતિ થશે ? મનુષ્યપણે સાથે જૈનધર્મ પામી આ ભવ સફળ કરો કે જેથી સંસારભ્રમણ મટી જાય, અને અનુકમે શિવસુખના ભક્તા થાઓ! હે ભવ્ય ! આપને નમ્રતાપૂર્વક વિનંતિ કરું છું, કે બાવીશ અભક્ષ્ય શ્રી તીર્થકર મહારાજઓએ નિષેધ કર્યો છે. તેથી તેને જલદી ત્યાગ કરો અને શ્રાવક નામ સાર્થક કરી ચુસ્ત જૈન બને. , બત્રીશ અનંતકાયનાં નામ, ૧ ભૂમિ મળે કંદ થાય, ૯ કુંવાર[તેને શેલરા પણ એવી સર્વ કંદજાતિ. વિજેવા']. ૨ લીલી હળદર, ૧૦ હરીકંદર)તે સીજ ૩ શગબેર-લીલું આદુ, તથા લંકાસીજની જાતિ ૪ સુરણકંદ ૧૧ ગિલો-ગુલવેલ (ગોળો) ૫ વજકંદ ૧૨ લસણું ૬ લીલો કરે, ૧૩ વાંસકારેલા એટલે વાર ૭ સતાવળીવેલી ઔષધી. સંબંધિની કારેલી ૮ વિરાલી-લતાવિશેષ, ૧૪ ગાજર શેફાલી, ભોંયકોળું. ૧૫ લુણી એટલે સાજીર ૧. શેલાં જે કુંવારપાઠાના મધ્ય ભાગને શટ નીકળે છે, તેના થાય છે. તે કુંવપાડું અનંતકાય હોવાથી અભક્ષ્ય છે. માટે શેલર પણ અભક્ષ્ય જાણવા. કારણ શેલાં તેની મધ્ય દાંડી છે. માટે તે સર્વથા વજેવા યુક્ત છે. કાઠિયાવાડમાં વપરાય છે. તે ઉગ રાખવો. ૨ લુણીની ભાજી કહે છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ [ 1 ] વનસ્પતિ, ૨ ખીલે ડાકંદ ૧૬ લેતી પદ્યની કંદ ૨૪ અમૃતવેલી ૧૭ ગરમર (ગિરકણું) ૨૫ મૂળ [કચ્છ દેશમાં પ્રસિદ્ધ છે ] ૨૬ ભૂમિફડા ( કાઠીયાવાડમાં તેનું ૨૭ વથુલાની ભાજી અથાણું કરે છે.) ૨૮ વિરૂદાહાર ૧૮ કિસલય પત્ર ૨૯ પલંકાની ભાજી ૧૯ ખીસુઆનંદ ૩૦ સુઅરવલ્લી ૨૦ વેગ ૩૧ કમળ આંબલી ૨૧ હથિ , ૩૨ આલુ,રતાળું,પિંડાળું ૨૨ લુણ વૃક્ષની છાલ, ૧૮. કિસલય પત્ર–કોમલ પાંદડાં નવા ઉગતા સર્વ ગુનાં પાંદડાં તથા સર્વ વનસ્પતિના ઉગતી વખતના જે અંદર હોય, તે સઘળાં અનંતકાય છે. એટલે સર્વ (પ્રત્યેક તથા સાધારણ) વનસપતિના ઉગતાં પાંદડાં અને અંકુર પ્રથમ અનંતકાય હોય છે, પછી પ્રત્યેક વનસ્પતિના થડ, પત્ર, અંકુરા. અંતમુહૂર્ત પછી પ્રત્યેક રૂપે થઈ જાય. બીજા છે એવી જાય, અને સાધારણ વનસ્પતિના થડ પત્રાદિ સર્વ કાળ અનંતકાયપણે જ રહે. આ અનંતકાય પાંદડાને સર્વથા ત્યાગ કરનારે (અથવા કર્યો હોય તેઓએ) ભાજી પાંદડાં વાપરતાં ઉપગથી વર્તવું. નહિતર સહસા દેષ લાગી જવા સંભવ છે. કારણ કે-મેથી વગેરેની ભાજીના મૂળીયાં આગળ બે પાંદડા જાડા હોય છે. તે અનંતકાય હોય છે, તથા ભાજીના પાંદડાના મૂળમાં ઝીણાં અંકુર ફુટે છે, તે પણ અનંતકાય હોય છે, વળી થગ વિગેરેની ભાજીનાં પાંદડાં પણ અંદર Page #101 -------------------------------------------------------------------------- ________________ [ ૯૨] આવી જતા હોય છે, જેથી તેને ઉપગ રહે નહિ, તે દેષ લાગે. માટે પ્રથમ કિસલય પત્ર ન ખવાય, તેને ઉપગ રાખવાને ખપ કરે. ૧૯ ખીરસુઆકંદ-કર (ખરસઈ), ૨૦ થેગક -ઘેગી તથા થેગ નામના ભાજી, થેગી ક. ૨૧ હરિમથ (લલીમેથ), ૨૨ લુણુ વૃક્ષની છાલ, ૨૩ખડાનંદ ૨૪ અમૃતવેલી. ૨૫ મૂળા-દેશી તથા પરદેશી (રાતા ને ધેળા-સફે મૂળાના પાંચેય અંગ અશક્ય છે. (૧) મૂળાના કંદ (કાંદા) (૨) પાંદડાને મધ્યભાગમાં જે કંદલી થાય છે, જે ડાંડલી કહે છે, તે પાંદડાં સહિત, (૩) કુલ, (૪) ફળ, જેને મેગરા કહે છે, તે, તથા (૫) તેમાંથી નીકળેલાં ઝીણું બીજ. એ પાંચેય અભક્ષ્ય છે. વળી. બસ, ત્યત્તિ પા તેમને વિષે હેય છે. તેથી સર્વથા મૂળાના પંચાંગ વર્જીવ રક ભૂમિફડા-વર્ષાઋતુમાં છત્રને આકારે બિલાડી ટેપને નામે ઉગે છે. ૨૭ વથુલાની ભાજી (પ્રથમ ઉગતી) ૨૮ વિરૂધાહાર–એટલે વિદલ ધાન્ય, જેને અં આવ્યા હોય તે, 2 મગ વિગેરે કઠોળ પાણીમાં પલાળે Page #102 -------------------------------------------------------------------------- ________________ [[ ૯૩ ] તેમાં અંકુરા કુટેલા હોય છે, તે અનંતકાય હેવાથી અભક્ષ્ય છે. માટે સવારના પાંચ છ વાગે પલાળવા. તે પણ થોડો જ વખત પાણીમાં રાખવા. નહિંતર બેચાર કલાક લગભગમાં તે અંકુરા ફુટી જાય છે. મતલબ કે–અંકુરા સહેજ પણ ન જોઈએ. ખરી રીતે તે દરેક કઠોળ બાફીને કરાય, તે તેમાં અંકુરા કુટવાને ભય નથી. સ્વજન કુટુંબ કે નાતમાં જમવા જતાં ખાસ ઉપયોગ રાખો, કદાચ ત્યાં રાત્રે જ કઠોળ પલાળી શાક બનાવ્યાં છે. તેથી દરેક ચીજ ખાતાં પહેલાં પ્રથમથી જ ભક્ષ્યાભઢ્યને વિચાર કરવો ઉચિત છે. (કઈ કઈ શેખીને-મગ વિગેરેના અંકુર ફુટ દઈને તેના અંકુર સહિત છુટા રાંધે તે સર્વથા વવા.) ૨૯ પલંકાની ભાજી. ૩૦ સુઅરવલ્લી–જે જંગલમાં મોટી વેલડીના જેવી થાય છે, તે. - ૩૧ કમળ આંબલી–જ્યાં સુધી માંહે બીજ સંક્રમે નહિ, ત્યાં સુધી તે અન તકાય છે. કેમળ ફળમાં જ્યાં સુધી અંદર બી ન થયાં હોય ત્યાં સુધી અનંતકાય છે, માટે અતિ કમળ એવાં સઘળાં ફળ ખાવા નહીં. - ૩૨ આલુકંદ- તે રતાળુ-બટેટાં, અને પિડાળુ -(ડુંગળી) સકરકંદ, ઘાષાતકી અને કરીર-કેરડા, એ બે વનસ્પતિ અંકુરાને અનંતકાય કહે છે. ૧ કેબી પણ પશ્ચિમ દેશની ડુંગળી કે મૂળાની જાત સંભવે છે. તે પત્રાત્મક શાક છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ [ ૯૪ ] હિંદુક વૃક્ષના અતિ કોમલ ફલ, જેમાં ગેટલી બંધાણી ન હેાય; એવા આંબા વિગેરે, તથા વણ જાતના વૃક્ષ વિશેષ, તથા વડનું ઝાડ અને નિખાદિ જાતના વૃક્ષના અંકુર તે સર્વ અન'તકાય જાણવા. એ પ્રમાણે અન તકાય જાતિના પ્રખ્યાત નામ ખત્રીશ છે અને વિશેષ નામ તેા અનેક છે, તેમાંની કોઇ વનસ્પતિના પાંચ અ’ગ, કોઈનાં મૂળ, કાઇનાં પાન, ફુલ, છાલ, કોઇ અનંતકાય છે. એમ કેાઇનુ એક અંગ, કોઇના બે-ત્રણ-ચાર અને કેઈનાં પાંચેય અંગ અનંતકાય હાય છે. અનતકાય આળખવાની નિશાનીઓ જે વનસ્પતિના (૧) પત્ર (પાન), કે ફળ પ્રમુખની નસની તથા સ ંધિની માલૂમ ન પડે, (૨) ગાંઠ ગુપ્ત હાય, (૩) જે ભાંગવાથી ખરેખર ભાંગે, (૪) ભાંગ્યેથી જેના એકદમ ભૂક થઇ જાય, કે મુરમુર થઇ જાય. (૫) ઇંદ્યા પછી ફરી ઉગે, (૬) પત્ર મેટાં દલદાર અને ચીકણાં હેાય. (૭) જેમાં ઘણાં ફુલ, પાંદડાં, બહુ કામળ હેાય તે સવ લક્ષણ અન`તકાયનાંછે, -- ઉપર કહેલાં જેટલાં સાધારણનાં લક્ષણ છે, તે બધાંજ એકમાં હાય, એવા સભવ નથી કેાઇકમાં કેટલાક હાય, અગર બધા હાય, કે થાડા ન પણ હાય. પાઇ [પદ્મની] ની ભાજીનાં પ્રન તથા પિડ (એન્ડી પેન્ડી) અન તકાય સાંભળ્યાં છે Page #104 -------------------------------------------------------------------------- ________________ [ ૯૫ ] અનંતકાયને લગતી કેટલીક સૂચનાઓ.' ૧. દૂધના માવામાં તથા ઘીમાં બટેટા, રતાળું કે મકરકંદને કેટલાક દગાબેર ભંગ કરે છે, તેને ખ્યાલ રાખવે, ૨. લીલું આદુ તથા લીલી હળદરની વેચાતી મળે તે સુકવણી (સુંઠ તથા હળદર રૂપે) જે ખાવાના ઉપગમાં આવે છે, તે ભક્ષ્ય છે. તે સિવાય કઈ પણ અનંતકાયની સુકવણીનું શાક, અથાણું વિગેરે વર્જવું. ગાજરની સુકવણું કે અથાણુ, કુંઆર, લીલી હળદર, આદુ, ગરમર પ્રમુખ અનંતકાયનાં અથાણાં, સર્વથા અભક્ષ્ય છે. ૧. નિર્વસ (નિર્દય એવા મનના) પરિણામ ૨. નિશુક ગિ ન હોવી-સંકોચ ન હોવો] ૩. વૃત્તિને ચડસ, લેલુપતા ૪. પરંપરા વધે, ૫ જેનારા અધર્મ પામે વગેરે હેતુઓ હોવાથી કંદ જેવી કોઈ પણ અનંતકાય ચીજના ભજીયાં વિગેરે પ્રાસુક છતાં શાસ્ત્રમાં વર્જવાનું સ્પષ્ટ ફરમાવ્યું છે. શ્રાવકે લીલી હળદર, આદુ ઘેર સુકવવું પણ યુક્ત નથી. સીધી હિંસા ન કરવાના સિદ્ધાંત પ્રમાણે ૩ બટેટા, ડુંગળી વિગેરેનાં ભજીયાં કરે છે, તથા દુકાનદારો હેકળામાં અભક્ષ્ય ચીજો નાંખે છે, વાશી રાખી વેચવા સારૂ ફરી ઉના કરી દે છે. બજારૂ ચટણીમાં પણ લસણને સ્પર્શ કે આદુ વગેરે સધી અને અભક્ષ્ય ચીજો નાખેલી હોય છે તે વાશી પણ રહેલું હોય, તેથી બેવડા Page #105 -------------------------------------------------------------------------- ________________ [ ૯૬ ] દોષવાળી થાય છે. તે તેથી ત્રસ સ`સક્ત [મિશ્ર] થાય વગેરે કારણેાથી પાપભીરૂએ તેવી ચીજો ખાતાં પહેલાં ખ્યાલ રાખવે. બટેટાં વિગેરેના ભજીયાં જે તાવડામાં તળ્યાં હાય, તેજ તેલમાં પછી બીજી ભક્ષ્ય જાતિનાં ભજીયાં તળે, તે તે પણ વાપરવા નહિ. દાળમાં કેટલાક સુરણ, આદુ નાંખે છે, ઉંધિયું બનાવે છે, તેમાં પણ ડુંગળી, બટેટા વિગેરે અભક્ષ્ય વસ્તુઓ નાંખેલી હાય, તા તેનેા, ચટણી, દાળ, કઢી, વિગેરેમાં કોઈ જગ્યાએ કામળ આંબલી નાંખવામાં આવે છે તેને, તથા ભેળસ ભેળ, સ્પર્શાસ્પના અવશ્ય ખ્યાલ રાખવા. અથવા તેા ભેળસ લેળને અજાણતાં દાક્ષિણ્ય તાએ આગાર રાખવા. આગારના અર્થ એવા નથી કે જાણતાં છતાં આંખ આડા કાન કરીને અમુક દેષ સેવવા. જ ૪. મેથી તાંજળીયા પ્રમુખની ભાજીમાં અન તકાય. થંગ, તથા લુણીની ભાજીના ડાંખળાએ આવેલ હાય, તે કાઢી નાંખવા. છતાં અજાણતાં આવી જાય, તેની જયા રાખવી. વળી મેથી પ્રમુખની ભાજીનાં હેડલાં એ પાન અન તકાય છે, તેથી તે પ્રથમથીજ કાઢી નાંખવા. ભાવીશ અભક્ષ્યના ત્યાગ વિષે ઉપસ’હાર પુસ્તકાંતરમાં ખાવીશ અભક્ષ્ય નીચે મુજબ પણ છે.पंचबरि च विग अणायफल कुसुम हिम विस करे अ । मट्टि अराईभायण घोलवडा रिंगणा चेव ॥ १ ॥ पंय सिंघाडय वायंगण कायवणिय तब । बावीस दव्वाई अभक्खणिआई सड्ढा || २ | Page #106 -------------------------------------------------------------------------- ________________ [ ૯૭ ] અર્થ :– ૧ ગુલ: ૨ લક્ષ: ૩ કાકેદુબરીઃ ૪ વડા અને ૫ પીપલ: એ પાંચ જાતિનાં ફળઃ ૬ માંસ ૭ મદિરા ૮ માખણ અને ૯ મધુ એ ચાર વિકૃતિ (મહાવિગઈ)વિકાર કરનારી વિગઈ. ૧૦ અજાણ્યું ફળ: ૧૧ અજાણ્યાં કુલ ૧૨ હિમ (બરફ) ૧૩ વિષ: ૧૪ કરાઃ ૧૫ સચિત્ત માટી: ૧૬ રાત્રિભેજન ૧૭ શૈલવડાં-કાચા દુધ દહીં છાશ સાથે મિશ્ર કરેલ વિદલ (કઠોળ): ૧૮ રીંગણઃ ૧૯ પંપોટા -ખસખસના ડોડા (ખસખસને સર્વથા ત્યાગ કરે) ૨૦ સિંગોડા (જો કે તે અનંતકાય નથી, તથાપિ કામવૃદ્ધિજનક હોવાથી પાણીમાં થતાં હોવાથી “જસ્થ જલ તત્થ વર્ણ? એ રીતે અનંતકાયના સંબંધવાળા હોવાને સંભવ હોવાથી વર્જનીય છે), ૨૧ વાયગણ? અને ૨૨ કાયવાણિ() એટલે પ્રથમ કહેલ બાવીશ અભક્ષ્ય સાથે આ ગાથામાંના ૧૧, ૧૯, ૨૦ ૨૧, ૨૨ નામવાળા અભક્ષ્ય વિશેષ છે, તે પણ વજેવા. . અભક્ષ્ય કે અનંતકાર્ય પરઘેર અચિત્ત કરેલું હોય, તે પણ ન જ ખાવું. કારણકે ૧ નિઃશુકતા. ૨ રસલુપતા તથા ૩ પ્રસંગદેષ થાય. તે માટે વર્જવું. સુંઠ તથા હળદર નામ તથા સ્વાદફેર હોવાથી અભક્ષ્ય નથી. આ અભક્ષ્યમાં અફીણ ભાંગ વિગેરે જેનું પ્રથમથી જ વ્યસન લાગેલું હોય, તે વ્રત-બાધા-પચ્ચક્ખાણ લેતી વખતે તેની તેલ-માપથી જયણા કરે. અ. અ. વિ. ૧૩ Page #107 -------------------------------------------------------------------------- ________________ [ ૯૮ ] તથા, રાત્રિભેજનમાં-“ચઉવિહાર, તિવિહાર, દવિહાર એક માસમાં આટલા કરૂ” એવો નિયમ કરે. રેગાદિક કારણે કઈ ઔષધિમાંની કઈ અભય ખાવી પડે, તેના નામ, વખત અને વજનથી જયણા રાખવી પડે. બત્રીશ અનંતકાયને સર્વથા નિષેધ છે. તે પણ રોગાદિક કારણે ઔષધોમાં લેવું પડે, તેની જયણા રાખે, તેથી અજાણ પણે કોઈ વસ્તુ મિશ્ર થઈ ખાવામાં આવે, તે વ્રતભંગ થાય નહિ. આગળ સર્વથા એટલે ગાદિક કારણે પણ ન લેવું, તેમ લખ્યું છે. તે ઉત્કૃષ્ટી હદવાળા માટે છે. માટે જેનાથી જેમ પળાય, તેમ યથાશક્તિ કરવું ઉચિત છે. શ્રાવકે અદશનીને ઘેર કે નાતમાં જમવા જતાં ઘણે ઉપગ રાખવું જોઈએ, કારણ કે ત્યાં બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકામાંના કેટલાકને દેષ અવશ્ય લાગવા સંભવ છે, તેથી બને ત્યાં સુધી શેડો પરિચય રાખવે, તેમાં પણ દ્વાદશ વ્રતધારી તથા વિરતિવાળાએ તે તે સ્થળે જમવા જવું જ નહિ જોઇએ. કદાચ જવું પડે તે પૂરતી સંભાળ રાખવી.” બાવીશ અભક્ષ્યનું જે વર્ણન આપ્યું છે. તે બરોબર સમજ મનન કરવું. તથા ભગવંતે તે નિષેધેલ છે, તેથી તેને ત્યાગ કરી પ્રભુની અખંડ આજ્ઞા પાળવી. બંધુઓ ! આપણે નિત્ય પૂજા કરીએ છીએ, તે પહેલાં મસ્તકે આપણે પોતે જે તિલક કરીએ છીએ, તે એમ ચિંતન વિવારૂપ પણ છે, કે-“હે ભગવંત! આપની આજ્ઞા હું શિરે ચડાવું છું” તેવી રીતે નિત્ય ભગવંતની આણ મસ્તકે ચડા Page #108 -------------------------------------------------------------------------- ________________ [ ૯૯] વવાના પ્રતીક તરીકે લલાટમાં તિલક કરીએ છીએ. જેથી ભગવંતની આજ્ઞા કદિ લેપવી નહિ અને સાદરપણે પાળવી, તેજ ધર્મ છે. આ અભક્ષ્ય સર્વથા પ્રકારે વર્જવાથી અસંખ્ય અને અનંત જીવેને અભયદાન આપ્યાનું ફળ મળે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે– એક જીવને અભયદાન આપ, કે સુવર્ણન મેર જેટલું દાન આપો, તે તેમાં એક જીવને અભયદાન આપ્યાનું ફળ વધશે. ત્યારે અન ત જેને જે પુણ્યાત્મા અભયદાન આપે, તે શું ફળ ન પામે? અર્થાતે સ્વસ્વ પામે, સુજ્ઞ શાણ બંધુઓ! અજરામર સુખ પામવાને શીઘ ઉપાય ભગવંતના વચનોનો આદર કરે તેજ છે. તે વિષે અજિતશાંતિસ્તવની છેલ્લી ગાથામાં કહ્યું છે. કે – જઈ ઈચ્છહ પરમપયં અહવા કિત્તિ સુવિત્થડે ભુવછે તો તેલકુદરણે જિણ-વયણે આયર કુણહ ૪૦ - હવે, જે મૂઢ અને અજ્ઞાની પુરુષે કહે છે, કે-“ખાવું પીવું અને મેજ માણવી, તેજ ખરું સુખ છે, તો તે ભેળવી ત્યે ! વળી, મોક્ષ મળવાને હશે, ત્યારે મળશે.” તે તેવા જડ પ્રાણીના હિત અર્થે પદ્યવિજય મહારાજે તપ પદની પૂજામાં કહ્યું છે કે– અર્થ:-“જે તમે મેક્ષની ઈચ્છા રાખતા હે. અને ત્રણ લેકમાં ફેલાયેલી કીર્તિની છા રાખતા હૈ, તે ત્રણલોકનો ઉદ્ધાર કરનાર શ્રી જિનેશ્વર ભગવંતના વચનમાં ખૂબ આદર રાખો.” ૪૦ Page #109 -------------------------------------------------------------------------- ________________ [૧૦૦ ] તપ કરીએ સમતા રાખી ઘટમાં તપણે ખાવત પીવત માક્ષ જે માને, એ સરદાર છે બહુ જટમાં તપ ૩. એટલે-“ખાવું પીવું તેજ મેક્ષ છે એમ માનનાર પુરુષ ઘણું મૂર્ખાઓને સરદાર છે. તેથી હે ભવ્યજિનશાસનનું રહસ્ય સમજી દેહ-દુઃખું મહા-ફલં એ અનુ સાર વર્તવાથી ક્ષેમકુશલ મેક્ષનગરે સત્વર પહોંચી જઈશું આ પ્રકારે ત્રણ પ્રકરણમાં બાવીશ અભક્ષ્યને વિચાર પૂરે કરવામાં આવ્યું છે. અભક્ષ્ય અનંતકાય વિચારગ્રંથ અને પરમત્યાગી પૂ. મુનિરાજ શ્રી સુખસાગરજી મસાહેબને અભિપ્રાય. આ ગ્રંથની એક એક કેપી દરેક જેનેના ઘરમાં રહેવી જોઈએ છે [ વિ સં. ૧૯૬૫માં શ્રી ભોગીલાલ જેઠાલાલે પ્રસિદ્ધ કરેલ આવૃત્તિમાંથી ] . Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું, પ મું, ૬ હું. ૬ બાવીશ અભક્ષ્ય સિવાયની અભક્ષ્ય વસ્તુઓ વિષે ૧. ફાગણ સુધી ૧૫ થી કારતક સુધી ૧૫ સુધી અભક્ષ્ય-વસ્તુઓ ૨. આદ્રા નક્ષત્રથી ત્યાગ કરવા થગ્ય અભક્ષ્ય વસ્તુઓ : ' ૩. અષાડ સુદ ૧૪ થી કારતક સુદિ ૧૫ સુધી ત્યાગ કરવા યોગ્ય અભક્ષ્ય વસ્તુઓઃ ૪. હંમેશાંત્યાગ કરવા ચગ્ય કેટલીક પરચુરણ ચીજોઃ ૫. બહુ આરંભથી ન વાપરવા લાયક ચીજો ૬. લોકવિરુદ્ધ તથા જૈનદર્શનવિરુદ્ધ તજવા ગ્ય ચીજો ૭. વસજીવોની ઘણી હિસા થવાને કારણે વર્જવા ચોગ્ય વસ્તુઓ આ ત્રણ પ્રકરણના ઉપર પ્રમાણે સાત વિભાગ પાડવામાં આવ્યાં છે, અને તે દરેકમાં સમાવેશ પામતી મુખ્ય ચીજોના લિસ્ટ આ સાથે આપવામાં આવ્યા છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ [૧૨] ૧ ફાગણ સુદ ૧૫ થી કારતક સુદ ૧૫ સુધીમાં અભય ગણતી ચીજો ૧ ખજુર ૨ ખારેક ૩ કાજુ ૪ અંગુર સુકાં અંજીર ૬ ચારોલી ૭ પિસ્તાં ૮ દ્રાક્ષ ૯ અખરોટ ૧૦ જરદાળુ ૧૧ સુકાબખાઈ બેર ૧૨ મગફળી ૧૩ તેલ ૧૪ તલ ૧૫ તલ સાંકળી ૧૬ તલવટ ૧૭ તલના લાડુ ૧૮ તમામ પ્રકારની ભાજી ૧૯ મેથીની ભાજી ૨૦ તાંદળજાની ભાજી ૨૧ કેથ મીરની ભાજી ૨૨ ફેદીને ૨૩ ડાંભાની ભાજી ૨૪ ટાંકાની ભાજી ૨૫ ભીંડાની ભાજી ૨૬ કડલીની ભાજી ૨૭ પાથરીની ભાજી ૨૮ લુણીની ભાજી (અનંતકાય) ૨૯ કલિમલની ભાજી ૩૦ દરેક પ્રકારના પાન ૩૧ નાગરવેલના પાન ૩૨ અળવીના પાન ૩૩ અડુના પાન ૩૪ કાગના પાન ૩૫ મીઠા લીંબડાના પાન ૩૬ પોઈના પાન ૩૭ એલચીના પાન ૩૮ લીલા મરીના પાન ૩૯ તુલસીના પાન ૪૦ અજમાના પાન ૪૧ ફલાવર કર ગુલાબના ફુલ ૪૩ રાડારૂડીના કુલ ૪૪ સરગવાની શીંગ ૪૫ કેબી જ ૪૬ કેકણી કેળાં ૪૭ સુકી રાયણ ૪૮ ખસખસ વિગેરે. ૨. આદ્રા નક્ષત્રથી ત્યાગ કરવા ગ્ય કેરી અને રાયણ ૩ અષાડ સુદ ૧૫ થી કારતક શુ, ૧૫ સુધી ત્યાગ કરવા ગ્ય અભક્ષ્ય ચીજો – . ૧ સુકવણી ૨ ટોપરાં ૩ જુવારને પિંક ૪ બાજરાને Page #112 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૩ ] પાંક પ ઘઉંના પાંક ૬ ઘઉની ઉંખી ૮ ખાજરીના ડુંડા ૮ જુવારના લેાથા ૯ ચણાના એળા ૧૦ મકાઇના શેકેલા ડોડા ૧૧ પાપડી ૧૨.ચાળાનું શુડીયુ ૧૩ ભિંડા ૧૪ કટાલા (કર્કાડા) ૧૫ કારેલાં ૧૬ તુરીયાં. ૪. હંમેશ ત્યાગ કરવા ચેાગ્ય કેટલીક પરચુરણ ચીજે ૧ ભડથા ૨ ઉંધીયું ૩ પરદેશી મેંદા ૪ ગળ્યા કાજુ ૧ ડબાનું પેક દુધ ૬ સાડા છ લેમન ૮ જીંજર ૯ રાઝખરી ૧૦ પિકસીઅપ ૧૧ મિલ્કાસ ૧૨ એલટાનિક ૧૩ કોલ્ડ્રીક ૧૪ કાલ્ડક્રીમ ૧૫ જીંજર એલ લાઇમ ૧૬ લીથીએ ૧૭ અમરીક ૧૮ ચેરીસીડર ૧૯ ચેમ્પેઇન સીડર ૨૦ કવીનાઇન ટેનીક ૨૧ ક્રીમ સેાડા ૨૨ બીડી ૨૩ ચલમ ૨૪ હાકા ૨૫ ચુગી ૨૬ સીગારેટ ૨૭ ચીટ ૨૮ તમાકુ ૨૯ ગાંજો ૩૦ ચરસ ૩૧ માજમ ૩૨ ભાંગ ૩૩ અફીણુ ૩૪ દારૂ ૩૫ કાકીન ૩૬ સ્તંભક દવાએ ૩૭ વિલાયતી દવાએ ૩૮ યુનાની દવાએ ૩૯ દેશી સદોષ દવાએ ૪૦ ભેળસેળીયા ગેાળ ૪૧ પરદેશી ખાંડ ૪ર કેસર ૪૩ આખુ` કઠોળ ૪૩ કાઈ પણ જાતના બીસ્કીટ ૪૪ નાનખટાઇ ૪૬ દેશી કેક ૪૭ વિલાયતી કેક ૪૮ પાઉં ૪૯ ડબલ ફૈટી પ૦ ટુથ પાવડર ૫૧ શરખતા ૫૨ આઇસક્રીમ ૫૩ આઇસ વેટર ૫૪ હેાટલની કાઈ પણ વસ્તુ પપ ચાપાટી ૫૬ ગાર્ડન પાટી પણ ઇવનીંગપાટ ૧૮ અમુક પાણી. ૫. બહુ આર્ભથી ન વાપરવા લાયક વસ્તુઓઃ ૧ શેરડી ૨ સીતાફળ ૩ રાયણ ૪ રામફળ પ ખલેલાં Page #113 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૪ ] ૬ પાકા ગુંદા ૭ જાંબુ ૮ રાવણ ૯ કરમદા ૧૦ બેર ૧૧ લીલા અંજીર ૧૨ સેતુર ૧૩ ફાલસાં ૧૪ શિગડા ૧૫ મગ વગેરેની સગે ૧૬ વાળ. ૬. લેકવિરુદ્ધ તથા જૈનદર્શનવિરુદ્ધ અભક્ષ્ય વસ્તુઓ: ૧ પંડેરા ૨ ફણસ ૩ ભૂરું કેળું ૪, કેળું ૫ કડવું તુંબડુ ૬ દુધી છપાકાં કેટલા ૮ પાકાં કારેલાં ૯ પાકો ડેર ૧૦ પાકાં ટમેટા ૧૧ પ્રાકાં કકડા ૧૨ મધુક. ૭, ત્રસજીવની બહુ હિંસા થવાને લીધે તજવા ગ્ય. ૧ બીલી ૨ બીલાં ૩ લીલે વાંસ. ઉપર જણાવેલી દરેક વસ્તુઓને લગતી વિશેષ સમજ. ૧ થી ૪૮ સુધીની દરેક ચીજમાં બગડવાનો અને જંત પડતા હોવાથી હિંસા થવાનો સંભવ છે. તેથી ફાગણ સુદ ૧૫ થી કારતક સુ. ૧૫ સુધી અભક્ષ્ય ગણવામાં આવેલ છે. તેથી તેને ત્યાય કરે જઈએ. ૧ ખજુર–બનેય પ્રકારના. તુ બદલાતાં ફાગણ સુ. ૧૫ થી અભક્ષ્ય થાય છે. હેળીને હરડે લેવા દેવાને રીવાજ ગામડામાં છે, પરંતુ આવેલા હારડાને ખજુર આપણાથી ફાગણ સુ. ૧૪ પછી વાપરી શકાય નહીં. અને આપણે Page #114 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૫ ] આપે હોય, તેને વપરાશ ફાગણ સુદ ૧૪ પછી થાય, માટે આમાં વિવેક જાળવવાની જરૂર છે. ૨. ખારેક–પણ એજ પ્રમાણે અભક્ષ્ય હોવાથી અભક્યના ૮ માસમાં લગ્નાદિ પ્રસંગે વહેંચવી જૈન શ્રાવકને ઉચિત નથી. ૩ થી ૧૦ કાજુથી માંડીને જરદાળુ સુધીની ચી સુકો મેવો છે એવામાં એક જાતની મીઠાશ હોય છે, જેથી તેમાં ખારાશ થવા અને તેના જ રંગના જીવજતુ પડવા માંડે છે. માટે તે અભક્ષ્ય ગણવામાં આવેલ છે. તાજી ફેલેલી બદામ તથા તાજાં ફલેલા પિસ્તા તે જ દિવસે વાપરી શકાય. પરંતુ એ બન્નેયના તૈયાર મીંજ આવે છે, તે ન વપરાય. દ્રાક્ષમાં ઘણીવાર જતુઓ પ્રત્યક્ષ જોવામાં આવે છે. પીસ્તા, ચાળી-કેટલાક વેપારીઓ પાછળના વર્ષને પડતર માલ પણ વેચે છે. તે ખાસ લક્ષ્યમાં રાખવું. તેથી ખરીદવામાં ખાસ હોશીયારી રાખવી જ પડે છે. ૧૩ થી ૧૭ તલ-તેલ વિગેરે-તેલ ફાગણ ચોમાસું બેઠા પહેલાં ભરી રાખવું જોઈએ. અને તે પણ સાવચેતી રાખી સાચવવામાં ન આવે, તે તેમાં પણ વખતે જતુએ પડી જાય છે. તલ સાંકળી, તલના લાડુ, રેવડી, વિગે. રને પણ ત્યાગ રાખવા જોઈએ. - ફાગણ માસ પછી તલની જરૂર હોય, તે અગાઉથી અ. અ. વિ. ૧૪ Page #115 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૬ ] ગરમ પાણીમાં બાફી ઓસાવી સુક્કીને રાખી શકાય છે માત્ર તેમાં જ તું ન પડવા જોઇએ. ૧૮ થી ૪૦, ભાજી, પત્રશાક, પાન વિગેરે-આઠ મહિના તેમાં જતુઓ પડતા હોવાથી તેને ત્યાગ જ કરે ભજીયાં, મુઠીયા વિગેરેમાં પણ તેને ઉપગ કરવાને ત્યાગ કરવો. , ૩૧. નાગરવેલના પાન–આઠ મહિના વાપરવા ન જોઈએ તેમાં કુંથુને સંભવ હોય છે, તેમજ કાયમ પાણીમાં રહેવાથી નીલ-સેવાળ અનંતકાયની હિંસા થાય. તેમાં તંબે. બીયા સપની સંભાવનાથી તેની અને આપણી હિંસા થવાને પણ સંભવ છે. લાંબે વખત લીલા રહેતા હોવાથી સચિત્ત રહે છે. તેમજ વિલાસ અને કામવાસનામાં વૃદ્ધિ કરનાર હોવાથી પણ બ્રહ્મ ચારીએ સાદાઈની બુદ્ધિથી ત્યાગ કરવા લાયક છે. [આજની પાન-સોપારીની દુકાને જ્યાં પહેલવહેલી પડે છે, ત્યાં બીડી શરૂ થાય છે, તેમાંથી હટેલે, તેમાંથી સરબત-પીણા દુકાને, અને તેમાંથી દેશી દારૂના પીઠાની સ્થાપના, કે તેમાંથી વિલાયતી દારૂની વપરાશની શરૂઆત થતી હોય તેવા ક્રમ જોવામાં આવે છે. એટલે ભવિષ્યની પ્રજાને દારૂ બચાવવા માટે, તેના પ્રાથમિક બીજરૂપ પાન-સોપારીની દુકા નને ઉત્તેજન ન આપવાની દૃષ્ટિથી પણ પાનનો ત્યાગ કરે જોઈએ. વળી કેટલાક કાથાદ જે લેકે વાંદરાનું માંસ ખાય છે, તેવા લોકેએ કાળે પણ તે જ રાંધવાને હાંડલામાં ઉકાળેલું હોય છે, એવા આવે છે ] Page #116 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] ૩૫. મીઠો લીંબડો-કઢીમાં ૮ મહિના નાંખી શકાય નહીં. શિયાળામાં પણ દરેક ભાજી, પાન ખૂબ ઉપયોગ પૂર્વક ચાળીને વાપરવા જોઈએ. ૨. આદ્રા નક્ષત્રથી ત્યાગ કરવા યોગ્ય વનસ્પતિ પાકી કેરી અને પાકી રાયણ-આદ્રા નક્ષત્રથી પાકી કેરીને જરૂર ત્યાગ કરે. આ વસ્તુ અતિપ્રિય હેવાથી કેટલાએક આદ્ર નક્ષત્ર પછી યે વાપરે છે. તેને વધારે શું કહેવું ? ભગવંતની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પણ સ્વકામનાએ તૃપ્ત કરવી? જાણે કે તે વસ્તુ જેઈજ નથી” માટે ખાઓ, પી ને વાપરી , ફરી આવી લહેજત નહિ આવે એવું માની આપણુ યુવાન બંધુએ તે શું પણ જેઓને જરારૂપી પિશાચિણીએ વશ કરેલ છે, એવા કોઈ વૃદ્ધો પણ આ વસ્તુના સ્વાદમાં અંજાઈ જઈ ભગવે છે. અફસ ! અતિ ખેદજનક છે ! કે અસંખ્ય જીને નાશ કરતાં લગારેય વિચાર આવતા નથી અને પોતાનું મન રંજન કરવા અર્થે મહાનર્થનું કારણ સેવી દુર્ગતિનું ભાન થવારૂપ અકાર્ય સેવાય છે. પણ હવે મમતા દાસીને છેડે મૂક જોઈએ, નહિતર, તેની લહેજતના વિપાકે ભેગવતાં હાય! હાય! કોઈ છેડા! કઈ બચાવે !” એવા ત્રાસજનક પિકારો પાડતા પણ કઈ મૂકાવવાને સમર્થ નહિ થાય. તેથી હવે વિનયપૂર્વક પ્રાર્થના કરીને કહેવાનું છે, કે “સ્વપરના હિતને અર્થે તે ચીજ આદ્રા નક્ષત્રથી વજેવી ને તેમાં કઈ પણ પ્રકારને આગાર રાખે નહિ.” Page #117 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] ૩. અશાડ શુદિ ૧૫ થી કારતક સુદિ ૧૫ સુધી ત્યાગ કરવો. ૧.સુકવણી સુકવણી એટલે શાક વિગેરેમાં ઉપયોગી વનસ્પતિઓને સુકવીને રાખવામાં આવે છે. તેને ઉપગ પર્વતિથિને દિવસે તથા સચિરત્યાગીને માટે કે વ્રતધારી માટે કરવામાં આવે છે. આ પ્રચારનું કારણ જૈનને આહાર સીધી કે આડકતરી હિંસા વિનાને હું જોઈએ, અને તે પણ સ્વકૃત કાતિ અને અનુમાદિત ન હૈ જોઈએ. પરંતુ જેને ઈચ્છાપૂર્વક ત્યાગ ન હોય, તેટલી હિંસા તે અનિવાર્ય રીતે ખુલ્લી રહેલી જ હોય છે. તેથી, સ્વાભાવિક રીતે મળતા અચિત્ત રાક લે નિર્દોષ ગણાય છે. અને મુનિમહારા જાઓને તે દરેકને જ ત્યાગ હોય છે. એટલે ખાસ જરૂરીયાત પડે ત્યારે ખેરાક લેવું જોઈએ અને તે સ્વકૃત, કારિતા અનુદિત સચિત્ત ન હૈ જોઈએ. સ્વાભાવિક રીતે અચિત્તા હોય, તથા બીજા પણ દેશે વિનાને હોય, તે તે રાક લેવાનું હોય છે. એટલે તેઓને તે ખોરાક લેવા જવા આવવા, કે વાપરવામાં તથા જેટલે અપવાદ સે હોય, તેટલી જ ક્રિયા લાગે છે, વધારે હિંસા કે અસંયમ લાગતા નથી, એટલે જેમાં સુકવણીને પ્રચાર સાક્ષાત્ હિંસા કરી વાના ત્યાગમાંથી જન્મેલ છે. જેમ બને તેમ વધુ ત્યાગ રખાય, તેમ સારું. પરંતુ ઓછા ત્યાગીને પણ જેમ બને તેમ સીધી હિંસા ઓછી લાગે, એ સિદ્ધાંત ઉપર સુકવણીને વપરાશ પ્રચલિત છે, અને તે સૂમિદષ્ટિથી બરાબર છે. ત્યાગની બાબતમાં આરોગ્ય-અનારોગ્યની ચર્ચા નકામી છે. આરોગ્ય Page #118 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૯ ] દષ્ટિથી શું વાપરવું અને શું ન વાપરવું? એ જુદે પ્રશ્ન છે. પરંતુ ત્યાગ, અહિંસા, સંયમ અને તપની દષ્ટિથી શું વાપવું? શું ન વાપરવું? તેને અહિં વિચાર કરવાને છે. આરોગ્યની દ્રષ્ટિથી સુકવણાની વપરાશની ટીકા કરનારા બીજી અનારોગ્યકર અનેક વસ્તુઓ વાપરે છે અને પ્રવૃત્તિ પણ એવી અનેક કરે છે. તેને ત્યાગ કરતા નથી. એટલે આરોગ્યનું ન્હાનું આગળ કરીને તેઓને ઉદ્દેશ આપણાં પ્રચલિત ખાનપાનની શૈલીની ટીકા કરવાનું હોય છે. તેને ઉત્તેજન ન મળવું જોઈએ. બાકી દરેક કામ વિવેક રાખીને કરવામાં આગ્રહ હવે જોઈએ, તેમજ શાસ્ત્રકારે એ દુરાગ્રહ રાખવાનું કહેતા પણ નથી. પરંતુ ખોટા પ્રચારકના ખેટા પ્રચારને ટેકે ન મળે, તે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે. ત્યાગદષ્ટિ કરતાં સામાન્ય સભ્યતાની દૃષ્ટિથી પણ ન વાપરવા લાયક ચીજો અપવાદે રાગાદિક કારણે વાપરવી પડે છે. માટે જૈનેના સુકવણું વાપરવાના પ્રચાર સામેની ટીકાઓ વજુદ વગરની અને જૈનજીવનની મર્યાદાઓ અને સિદ્ધાંતે સમજ્યા વગરની છે. છતાં ચોમાસામાં સુકવણમાં નીલ-ફૂગ થવાને તથા ધુ વિગેરે સૂમ ત્રસજી ભરાઈ રહેવાને સંભવ છે. ઉનાળામાં પણ જે બરાબર સુરક્ષિત ન રાખવામાં આવે, તે તેમાં જતુઓ પડવા સંભવ છે. વળી વેપારીઓને ત્યાંથી સુકવણી લેવાથી હલકી ચીજો વાપરી હોય, વગર તપાસ્ય સુધારીસમારી હોય, વિગેરે હિંસાના દેશે વિનાકારણુ લાગવા સંભવ છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૦ ] લીલેવરી ત્યાગવાળાને તિથિને કે ત્યાગના દિવસ આગલા દિવસે લીલી વનસ્પતિ લાવી તેની ચટણી, અથાણા સંભાર કર્યા હોય, તે તે પણ ન કપે. કેમકે તેમાં લીલે તરી વાપરવાને ભાવ રહે છે. તેથી આવી યુક્તિ ન કરવી. સુકવણીઓ બનતા સુધી ઘણા જ સજજડ વાસણમાં ભરવી જોઈએ કે જેથી કરીને તેમાં હવા કે બારીક જંતુઓ પણ ન પસી શકે–તથા બીજી રીતે પણ અનેક રીતે તેને સાચવવી જોઈએ. ચોમાસામાં સુકવણને પણ ત્યાગ કરે ઉચિત છે. ૨, ટોપરા-ચોમાસામાં નાળીયેર ફેડીને સુકુ કે લીલું ટોપરું કાઢ્યું હોય, તે તે દિવસે જ ભક્ષ્ય છે, પરંતુ જે ખમણીને ઘીમાં તળી નાંખ્યું હોય, તે બીજે દિવસે વાપ વામાં બાધ નથી. ૩ થી ૧ર, પેક–પાપડી, ઘઉંની ઉબી તથા બાજરાના ડુંડા, જુવારને પિક, ચણાના એાળા મકાઈ (આખા શેકેલા) તથા ચાળાનું સુડીયું (માટલામ આખી ને આખી બાફેલી શીંગનુ) વિગેરેને અવશ્ય ત્યાર કરે જ જોઈએ. કેમકે આ પદાર્થો ઘણા ત્રસ જીવેના વિનાશથી બને છે. ૪. હમેશ ત્યાગ કરવા વસ્તુઓ. ૧ કોઈપણ વનસ્પતિને ભડથ કર નહિ, તેમ કરેલ નહિ. ખા Page #120 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૧ ] ૨. 'ધીયું—અનેક વનસ્પતિએ માટલામાં ભરીને તેને ઉપર ખુલ્લામાં અગ્નિ સળગાવી વિવિધ વનસ્પતિએના એકી સાથે સ્વાદનો અનુભવ કરવામાં આવે છે. તેમાં આરંભ પણ માટે થાય છે, અને ભક્ષ્યાભક્ષ્યને વિવેક જળવાતા નથી. માટે તેને ત્યાગ કરવે ઉચિત છે. ૩. પરદેશી મેદા—જે કલકત્તા, અમદાવાદ, મુંબઇ વગેણે ઠેકાણે આટાની મીલેા—સંચામાં બનાવે છે. અને પછી આપણા માટે જત્થામંધ માલ પૂરો પાડે છે. તે આવતાં પણ લાંબી મુદત થાય, વેપારીને ત્યાં પણ કેટલાક દિવસે કે અઠવાડીયાં તે માલ અકમ'ધ પડતર રહે છે. તે લેાટમાં એકલી જીવાત, ઈંડાળ તથા ઈયળેા હૈાય છે. કેટલાક તે જીવાનાં પુગલ રહ્યાં હેાય, તેવા પરદેશી મેંદાનું આપણે ક્ષક્ષણ કરીએ ! અક્સાસ ! આ વાત માંસાહારીએ જાણે, તે તે પણ આપણી હાંસી કરે, કે “ધન્ય છે ! શ્રાવક ભાઈઓ ! હિંદુઓ ! તમારી અહિંસા તે કેવી ?’ અરે ભળ્યે ! આ આપણું શાનુ ભક્ષણ કરીએ છીએ ? ખાવીશ અભક્ષ્યના ત્યાગ કરવા સાથે ઉભય લેાકની બીક રાખી પરદેશી મેદાને સથા ત્યાગ કરવા યુક્ત છે. કંદોઈની દુકાનની તેવી મીઠાઈ લેવી નહિ, કે કરાવવી નહિ, તથા તેના વેપાર પણ કરવા નહિં, આવી ચીજ વાપરી હેાય તેવે ઠેકાણે જમવા પણ જવું નહિ. તેમજ પરસુદીના લેટ તથા રવા કે આટા પણ ખાવે • ૧. જો કે માંસાહારીઓને તેા આપણી હાંસી કરવાને વાસ્ત વિક રીતે અધિકાર છે જ નહીં. કેમકે-આપણા વિવેકને તે તે કાઇ પણ રીતે પહોંચી શકે તેમ છે જ નહીં. Page #121 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૨ ] યુક્ત નથી. ચલિત રસની આપેલી સૂચના મનનપૂર્વક વાંચવ કે કેટલાક દિવસના તથા કેવા આટો ભક્ષ્ય છે ? જ્યા આપણે પ્રમાદી થઈ આવી વસ્તુને ઉત્તેજન આપવા લાગ્યા ત્યારે જ તેને માટે મેટી મેાટી મીલે ફેકટરીએ ઉઘડી છે કે જેથી અનેક જીવાની હાનિ થાય છે. પરદેશી મેદાની મિઠાઇએઃ—પસુંદીની પુરી, ઘારી, ગળ્યાં-માળ સામાં, સુતરફેણી, ગણગણુગાંડી, નાનખટાઇ, હીંદુ બીસ્કીટ, શેવ વગેરે ૪. ગળ્યા કાજી—કંદોઈ ગળ્યા કાજી બનાવે છે, તે પ્રાયઃ તપાસ્યા વગર એમ ને એમ આખા અનાવે છે, જેમાં ત્રસ જીવ હાવા સંભવ છે, તેથી તે ન વાપરવા. કદાચ ખાવાની ઈચ્છા થઈ હાય. તેા કાજુના એ પડ જુદાં કરી સાફ કરી જીવની યતના કર્યાં પછી ઘેર બનાવી ઉપયાગમાં લેવા. વળી, સાદા કાજુ ખાવા તે પણ એ પડ જુદા કરી જેમ તપાસીને જ વાપરવા. તે પણ જે ઋતુમાં અભક્ષ્ય હાય ત્યારે તે કાળુ ન જ વપરાય. તે ખ્યાલ રાખવે. ૫ વિલાયતી ડબામાં પેક કરેલ દુધ—નેસલ્સ મીલ્ક મીલ્કમેઇડ મીલ્ક વગેરે દશ ખાર કરતાંયે વધારે જાતનાં નામેાથી વેચાય છે. મુસાફરીમાં ચા બનાવવા હાય, તે દૂધને બદલે તે ડખામાંથી દૂધ વાપરે છે. તે અભય છે. સીસામાં પેક કરેલ કેરી, સુરબ્બા, ગુલકદ વિગેરે તથા વિલાયતી બિસ્કીટ વિગેરે અભક્ષ્ય છે. તેથી આવય ત્યાગ કરવા. Page #122 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૩ ] ઉપયોગ ન કરતા હોઈએ, તે પણ આવી પરદેશી કે દેશી અભક્ષ્ય ચીજોને નિયમ કર, જેથી આશ્રવ ન આવે. કારણ કે, જ્યાં સુધી કોઈ પણ વસ્તુ ઉપરથી મૂછ ઉતરી ન હોય, ત્યાં સુધી યથાર્થ ફળ ન મળે, તેથી જ શાસકારોએ કહ્યું કે “મરુદેશમાં જેમ પાન ન મળે, છતાં પણ નિયમ કરો. સસમ હક વિગેરે જે વિલાયતથી આવે છે તે પ્રત્યક્ષ અભક્ષ્ય છે. તેથી તેનું વિશેષ વિવેચન કરવા જરૂર નથી. બંધુઓ ! આપણા શરીરમાં રોગ, રોગ, દારિદ્ર વિગેરેને જે ઘણેજ વાસ થઈ ગયો છે. તેના કારણ આવી તુછ ભ્રષ્ટ વસ્તુઓ વાપરવાનું જ ફળ છે. કેમકે આહાર તે એડકાર” એ સૂક્તથી જ સમજી લેવું. (હવે તે આપણા દેશમાં છુટક તાજું દુધ વેચાતું મળવાનું ધીમે ધીમે બંધ થઈને ડબામાં પેક થયેલું દુધ વેચાતું લેવું પડવાને પ્રસંગ ઉભે થવાની તૈયારી થઈ રહી છે. કેમકે- પરદેશી મૂડીની ડેરી કંપનીઓ ઉભી થવાની શરૂઆત મેટા પાયા ઉપર થઈ રહી છે.) - ૬ થી ૨૧. સેડા, લેમનેડ, જીંજર, રેઝબરી પકમીઅ૫. બીલ્કાસ, એલટોનીક, કેલ્ડડ્રીન્ક, કેલ્ડક્રીમ, જરએલ લાઈમ, લીથીએ, અમરીઝ, ચેરીસીડર, ચેપેઈનસીડર, ફીનાઈનટોનીક, ક્રીમસડા વિગેરે કેટલીક જાતે શીશામાં પેક કરેલ હોય છે, તે અનાચરણીય છે. કારણ કે-શીશાએ મુસલમાન, પારસી પ્રમુખ લેકેએ મુ માંડયા હોય, તે શીશાઓ આપણે મુખે અ. અ. વિ. ૧૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૪ ] માંડવા, તેથી સાફ ધર્મભ્રષ્ટતા દેખાય છે, વળી તે, જીવાકુલ હિય, અળગણ પાણી વાપરેલ હોય, તથા ઘણા દિવસના વાશી હાય, હલકા વર્ણવાળાએ બનાવેલ હોય, વિગેરે અનેક દેથી આવી ચીજે અભક્ષ્ય છે. તેથી અવશ્ય ત્યાગ કરે. તેમાં પણ “Higher education” ઉંચી કેળવણી મેળવી સુધરેલા ગણાતા જૈન યુવકો તે હવે કાંઈક સાન રાખી હદમાં રહે તે સારૂં. નહિતર તેના કડવાં ફલ તેને અને તેના સંતાનને ચાખવા પડશે. ત્યારે ઉપાય નહીં રહે આજે તે જેન કુળમાં જન્મેલા યુવાને એટલા બધા આગળ વધેલા છે કે-આરોગ્યના તો સમજ્યા વિના પણ આરોગ્યના નામ નીચે જેને ખાનપાન વિધિની મશ્કરી ઉડાવનારા અજ્ઞાની પડ્યા છે.] ૨૨ થી ૩પ. બીડી; હેકે. ચલમ, ચુંગી, સીગારેટ, ચીફટ, તમાકુ, ગાંજા, ચડસ, માજમ, અફીણ, કસુંબ, ભાંગ, કેફીન, દારૂપ્રમુખ વ્યસન અનાચરણીય છે. જીવહિંસા, અનર્થનું કારણ, તથા પૈસાને ગેરઉપગ શિવાય તેમાં કાંઈ લામ છે જ નહિ. કદાચ તે ચીજ ન મળે તે ચેતના મુંઝાય, અને તેથી યાદિક મહારોગ થાય અને કોઈ વખત પ્રાણમુક્ત થવાનો સંભવ છે. વળી તેમાં અગ્નિ, વાયુ તથા બીજા ત્રાસ-સ્થાવર જીવેની હિંસા થાય છે. તેથી આવી વ્યસનવાળી ચીજો સર્વથા વર્જવી. સીગારેટના પ્રચાર માટે મોટા કારખાના ઉભા થવાને પ્રસંગ આવ્યો છે અને થઈ રહ્યા છે, બીડીને પ્રચાર અને હવે તેના ઉપર લાઈસન્સ દ્વારા અંકુશ ખાસ સિગારેટેના પ્રચારની પ્રાથમિક મિકા માટે હતું અને છે] Page #124 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૫ ] ૩૬. સ્તંભ'ક દવાઆમાં મેટે ભાગે ઝેરી, કેફી અને રાસાયણિક ઔષધનું મિશ્રણ હાય છે. જે ખાટી ઉશ્કેરણી અને ખાટા ટેકાઓથી પરિણામે નામાંઇ ઉત્પન્ન કરી આયુજ્યના ડાસ કરે છે, ધતુરા, આકડા, ઝેરકે ચલુ', સામલ, ૧૭નાગ, ગધક, પારે। વિગેરે વિષપ્રાયઃ ઔષધેાના તેમાં સંભવ છે. માટે પુષ્કળ ફેલાવેી જાહેરાતથી આકર્ષાઈ તેવી દવાઓ ન વાપરવી જોઇએ. સ્ત્રીઓ માટે ગર્ભ ન રહેવાની તેવી જ જાહેરાત થાય છે. તે સવ હાનિકારક છે. વિષપ્રાયઃ હાવાથી અભક્ષ્ય અને આરોગ્ય બગાડનાર છે. ૩૭, વિલાયતી દવાઓ અભક્ષ્ય છે. ઉત્કૃષ્ટ તે એજ છે કે રાગાદિક કારણે પણ તે લેવી નહિ, જો આત્મા બળીએ થાય તે શું ન કરી શકે? અર્થાત્ આ આત્માજ વૈતરણી નદી (નારકી) મેળવનાર છે, અને આ આત્માજ સ્વર્ગાદિક સુખના ભાગવનાર છે, છેવટે આજ આત્મા સિદ્ધિ-સૌધ પ્રત્યે જનારા છે. કેટલાક ઉછાંછળાઃ સ્વચ્છંદી-શેખીનેઃ વિલા પતી દવાના ડ।ઓ ખુશીથી પીયે છે, તે પ્રત્યક્ષ અનાચરણીય તથા દુર્ગાંતિનું સબળ કારણ છે. તે પુરૂષોને કોઈ હિતચિ ંતક ઉપદેશ કરવા જાય છે. તેા તેનુ પરિણામ કેટલીક વખત ઉલટુ ખેદજનક આવે છે. નીતિશાસ્ત્રકારાએ કહ્યું છે કે. उपदेशो हि मूर्खाणां प्रकोपाय न शान्तये । पयःपानं भुजङ्गानां केवलं विषवर्द्धनम् ॥ એટલે “ મૂર્ખાઓને ઉપદેશ કરવા જતાં તેમાંથી સાર ઈને શાંત થવાને બદલે તે ઉલટા ક્રોધાયમાન થાય છે, જેમ Page #125 -------------------------------------------------------------------------- ________________ [૧૧૬ ] સર્પને દુધનું પાન કરાવવાથી, ફક્ત મિષની વૃદ્ધિ કરનાર તે થાય છે” જેથી તેવા મૂર્ખાઓને પ્રતિબંધ કરવાથી પણ શું? ૪૦, ગેળ-ગોળ (ગુડ)માં જીવની ઉત્પત્તિ થાય છે. કારણ કે કેટલાક વધુ નફો મેળવવા ખાતર ગાળમાં ચણાને લોટ, ખારે તથા મારી એમ ત્રણ પ્રકારે અથવા બીજી વસ્તુઓનું મિશ્રણ કરી વેચે છે. ગોળમાં તદ્વર્ણ (લાલ, રંગની) ઈયળ થાય છે. તેથી તે ગેળ અભક્ષ્ય છે. તો. તે ન વા પરવાનો ઉપગ રાખ. પરદેશી ગોળમાં પ્રાય ભેગ કરતાં હશે, એમ અનુમાન થાય છે. ચણાને લેટ તથા ખારો મેળવવાનું કારણ દેખાવમાં સરસ લાગે છે. માટીને ભેગ કરવાથી સે મણ ગાળમાં ચારેક મણ માટી મેળવવાથી તેલમાં વધે છે. એમ દગો થતું હોવાનું સાંભળ્યું છે. તેથી તે હલકે માલ મુલ લેવે નહિ. પણ દેશી શ્રીકાર માલ પરીક્ષા કરી લે. “સે શું તે મેંઘા માટે અને બાહ્યથી સશભિત તે અંતરથી દેષિત” આ શીખામણ ખાસ ઉપ ગી છે. માટે જે માલ ખરીદ, તે સસ્તું જેઈ, કે તેની શોમામાં અંજાઈ જઈ, ખરીદે, તે કરતાં તે વસ્તુના ગુણ દેવની પરીક્ષા કરી સારી ખરીદ વેગ્ય છે. ૪૧. પરદેશી ખાંડ–તે શુદ્ધ કરવામાં જે અશુદ્ધ પદાર્થો પ્રમુખ વપરાય છે, જેનું સ્પષ્ટીકરણ અનેક જગ્યાએ થયેલું છે જેથી વિશેષ ન લખતાં માત્ર એટલું જ કહેવું બસ છે, કે તેવી ખાંડ કે સાકર વાપરવાથી શારીરિક તન્દુરસ્તીનું બગડવું તથા ધર્મભ્રષ્ટતાઃ એ બે મોટા દુર્ગણ થાય છે. તેથી ત્યાગ કરે. હવે કેટલાક તેને ત્યાગ કરીને કાશી Page #126 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૭ ] પ્રમુખની દેશી ચીની વાપરે છે, પણ આ કળિયુગમાં દગલબાજી બહુ થઈ છે, તેથી કેટલીક વખત દેશને નામે પરદેશી માલ રકમબંધ આકરા ભાવથી ખપે છે, અને જ્યાં દેશી બનાવે છે, ત્યાં પણ પશી ચીનીનું મિશ્રણ થાય છે. કકસ કે શંકાપૂર્વક જાણવામાં આવે ત્યારથી તે ચીજ વાપરવી જ નહિ; નહિંતર નિયમ લઈને તેમાં દેષિત થવાય, માટે ૩પગ રાખે ૪૨. કેસર—આપણા દેશમાં કાશ્મીરમાં બહુ ઉત્તમ કેશર થાય છે. તેમજ પરદેશી પણ કેસર સારૂં આવે છે. બની શકે ત્યાં સુધી કારમીરી કેસર વાપરવું દરેક રીતે સર્વોત્તમ છે પરંતુ દેશી કેશરને નામે કઈપણ જાતના કતરણને એવા કેઈ રંગને પટ લગાવીને બનાવટી કેસર વેચનાર વેચે છે. અને તે રૂ. ૨) ના રતલથી માંડીને રૂ. ૧૦, ૧૫૨૦ સુધી રતલ મળે છે. માટે તે બાબત સાવચેત રહેવું. કેસરને સાચવવામાં ખ્યાલ રાખ કેમકે તેને હવા લાગવાથી તેમાં ઝીણા જંતુઓ પડી જાય છે ને ઇંડાળ થઈ જાય છે. ૪૩. આખું કઠેળ–કેઈપણ જાતનું આખું કઠોળ ન ખાવું જોઈએ. દરેક કઠોળની દાળ કરીને ખાવી શ્રેષ્ઠ છે. કારણ કે આખા કઠોળમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે તે સાફ કરવા છતાં તે નીકળે નહિ, અને આપણી દષ્ટિ પણ પડે નહિ; તેથી જીવહિંસા થાય. માટે કઠોળની તુરત દાળ કરી નાંખવી, ને ખાવી. કઠોળ ઝાઝ વખત રહેવાથી તેમાં Page #127 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૮]. જેની ઉત્પત્તિ થાય છે. છેવટે આખા કઠોળનો સર્વથા ત્યાગ ન થઈ શકે, તે ચેમાસામાં અને તિથિ, પર્વે આખું કઠોળ અવશ્ય વર્જવું. વટાણામાં મિઠાશને લીધે વિશેષ જીની ઉત્પત્તિ થાય છે. તે તે ખાસ કરી વર્જવા ગ્ય છે. ૪૪ થી ૪૯ હિંદ-દિલહી બાસ્કેટ જે દિલ્હી, પુના, વડોદરા વિગેરે ઠેકાણે બનાવવામાં આવે છે. તે આપણામાંના કેટલાએક બંધુઓ વાપરે છે. તે બનાવવામાં પ્રથમ તે પ્રાયઃ પરદેશી મેંદો વપરાય છે. અને વળી તેને પણ હલવાની માફક બે ત્રણ દિવસ પાણીમાં કેહડાવે છે, ત્યાર બાદ તેને બિસ્કીટ થાય છે. તેથી અસંખ્ય સમૂછિમ, અનેક બેઇદ્રિયાદિક ની હાનિ થાય છે. વળી કેઈ બિસ્કીટ તૈયાર કરવામાં ચરબી પણ ચોપડવામાં આવે છે. તેથી તે સર્વથા વર્જનીય છે. નાનખટાઈમાં પણ પરદેશી મેંદો વપરાય છે. તેથી તે ત્યાગ કરવા ગ્ય છે. વિલાયતી બિસ્કીટમાં ઈંડાને રસ આવતું હોય, તેમ સાંભળવામાં આવેલ છે. કેટલાક મા-બાપે શેખ અને લાડ ખાતર નાનાં બાળકને તત બાલ્યાવસ્થાથી આવી ચીજો ખવરાવવાની શરૂઆત કરી દે છે પછી મેટી ઉંમરે તેવા બાળકે આવી ચીજો કેમ છેડી શકે પરંતુ આગળ વધીને ચેકલેટ વિગેરે ખાવાની ટેવને ચેપ શરૂ થાય છે. ૫૦, ટુથ પાવડર (દંતમંજન) ટુથ બ્રશ દાંત સાફ કરવાનું બ્રશ, કૂ] વિલાયતી દંતમંજને જે તૈયાર આવે છે, તે વાપરવા યુક્ત નથી. કેણ જાણે તે કેવા ભક્ષ્ય કે અભય પદાર્થનાં થતાં હશે? માટે તે ન વાપરનાં બદામના Page #128 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૯ ] છેડીયાની મસી અથવા તે તે મસીની સાથે કપુર, બરાસ, ચાક (સચિત્તના ત્યાગીએ ચાક ગરમ પાણીમાં ઉકાળી સુકાવીને અચિત્ત કરેલ , તે વાપરી શકાય,) હરડા, બેડાં, આમળાં, મસ્કતી દાડમની છાલ, સોનાગેરૂ, કાથા, મચરસ, હીરાદખણુ, હીંમજ, દાડમના સૂકા કુલ, કાંટાળું માયુ, ચણકબાબ, વિગેરે દાંતને ગુણકારી અનેક વસ્તુથી બનાવેલું દેશી મંજન વાપરવું યુક્ત છે. ' વળી, દાંત કે હાડકાના અગર કોઈ બીજી જાતના હાથાવાળા કેઈ પણ જનાવરના કેશ કે રબરના ટુથ બ્રશ હિંદુએએ અને ખાસ કરી જૈનેએ મુખમાં નાંખી ભ્રષ્ટ થવું તે કેવું લજજાસ્પદ છે? વળી તે બ્રશ કેટલીક વાર દાંતમાં પિલ કરી બહુ ખરાબી કરે છે જે કે તે ગુણકારી નથી, પણ કદાચ હેય તે પણ આપણે કયાં સાધન રહિત થયા છીએ? અર્થાત અનેક રીતે દાંતની શુદ્ધિ, મજબુતીપણું તથા બીજા ગુણકારી ઉપાય છે, માટે વિલાયતી ટુથ પાવડર અને ટુથ બ્રશને ઉપગ થતું હોય તે તે બંધ કરે, અને ન હોય, તે તે ન વાપરવાને નિશ્ચય કર, આવી વસ્તુઓને પણ નિયમ કરવાથી લાભનું કારણ છે, આખી પ્રજાને સસ્તામાં દંતશુદ્ધિ માટે સર્વને મફત મળે તેવી સગવડ દાતણ જ છે. દેશી વૈદકમાં આવળ બાવળ, અને લીમડાના દાતણમાં કોહવાટ દુરક રવાને ગુણ કહેલ છે. કુદરતે ઉત્પન્ન કરેલા દાંત પડાવી નાંખવાને ઘણે ભયકર ચાલ ચાલુ થયેલ છે. પેટની ખરાબીથી દાંત રંગ થાય છે. અને પછી દાંતના રોગ પેટની ખરાબી કરે છે પરંતુ સૌથી સારો રસ એ છે, કે પેટની Page #129 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૦ ] ખરાખી દુર કરવી જોઈએ. તે ન કરી જાણનાર અણઘડ વૈદ્યડાકટર દ્વાંત પાડી નાંખવાની સહજ ભલામણ કરે છે. સહેજ દાંતમાં કે દાઢમાં કળતર થાય કે તુરંત દર્દીને ફાસલાવીને અચાનક પાડી નાંખવાના પણ ઘણા દાખલા મળે છે. સામા ન્ય ઉપચાર કરવાથી મટી જાય તેમ હેય તે પશુ પાડી નાંખે છે. અરે ! કુદરતે ઉત્પન્ન કરેલી વસ્તુના આવી રીતે સહ જ કારણેાથી નાશ કરવા, એ કેટલી મૂર્ખતા છે! પછી તે ઉત્પન્ન કરી શકાતા જ નથી. માટે ડાહ્યા માણસાએ-મૂળ કારણા દૂર કરી જેમ બને તેમ દાંતને સાફ પણ રાખવા, અત્રે સહજ યાદી આપવા જરૂરી છે કે-કેટલાક મુનિમહારાજાએ પણ આવી રીતે વિષમાશનાદિક કારણેાને લીધે દાંતના ભેગ થાય છે ત્યારે દાંત સસ્કારના પ્રયાગમાં દેરાઇ રહ્યા છે. તેમાં પણ ડોકટરોએ ફેલાવેલી ઉપરની મેાટી ગેરસમજ કારણ અને છે, જે મુનિધર્મને દૂષણ રૂપ ગણાય, અને દાંતની વાસ્તવિક શુદ્ધિ પણ ન થાય. માટે કારણા દૂર કરવા કાળજી રાખવી સર્વોત્તમ ઉપાય છે. જેનુ પેટ ખરાબર સાફ તેને દાંતણ કરવાની પણ જરૂર નથી પડતી. એટલા સાફ દાંત અને જીભ રહે છે. જેથી ઉલ ઉતારવાની પણ જરૂર નથી પડતી. દાંત તથા જીભ સાફ કરવા પડે છે, તેટલી પેટની ખરાબી સમજવી, એવા કોઇ કોઈ મુનિએ હેાય છે, કે જેમના દાંત ચકચકિત અને મુખ શ્વાસ સુગ ંધિત હેાય છે. કારણ માત્ર એકજ કે તેમનું પેટ અને આખું શરીર યંત્ર તદ્ન વ્યવસ્થિત હોય છે. બીજા પણ ઘાટી વિગેરે મજબૂત આંધાના શરીરવાળા એવા જોવામાં આવે છે, કે વગર દાતણે પણ તેના દાંતચકચકિત Page #130 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૧ ] હાય છે, કારણ માત્ર પાચક યંત્ર ખરાખર હેાય છે, અને તે વ્યવસ્થિત કરવું એ સર્વ રાગેા નાશ કરવાના ઉપાય છે. ] ૫૪. હાટલા—વિશ્રાન્તિ—આનંદી-ભાજન-ગૃહ અને તેમાં થતી દરેક ચીજ શુદ્ધ બ્રાહ્મણીઆ !! પ્રથમ તા આ વિશ્રાન્તિગૃહની મુલાકાત લેનાર બ્રાહ્મણ-વાણિયાથી માંડી લુવાણા, કડીઆ, એમ ઉત્તરાત્તર ઉંચ નીરા હિન્દુ સ` પ્રાય: હાય છે અને તેના માલેકે કેવી જ્ઞાતે હાય છે, તે તેમાં તપાત્ર કચે` માલુમ પડે, ત્યાં ચા, દુધ, પુરી, દુધપાક, બાસુદી, શીખંડ, બ્રાહ્મણીઆ નામે ગમે તે વખતે મળી શકે છે. વળી ભજીયાં, કચારી, આઇસ્ક્રીમ, કુલફી, આઇસ વેટર, કદમૂલ વિગેરેના શાક, ભાતભાતની ચટણીએ પણ બ્રાહ્મણીયા થયા, તથા નાન ખટાઇ, બીસ્કુટ, સાડા વગેરે, જેની જે ઈચ્છા હાય તે બ્રાહ્મણીઆ તાજી મળી શકે, કહેા કેવી સુગમતા ! પણ હું જૈનબ'એ ! અને આર્યાં! આ હૅાટેલા પ્રમુખનુ અનુકરણ થવાનું કારણ અનાર્યાંના પરિચય છે, અને તેના સહવાસથી આપણે પણ અનાય જેવાજ થઈ જઈએ છીએ ત્યાં બનતી સર્વ વસ્તુઓની જો વિવેકપૂર્વક તપાસ કરવામાં આવે તા જ ખબર પડે, પણ એ તકલીફ કાણુ લે ? હિન્દુ ભોજનગૃહમાં થયું એટલે તે તે શુદ્ધ પવિત્રજ હાય "" * [અધુરામાં પૂરું–ભારતની આ જ્ઞાતિ અને ભાજન વ્યવસ્થાએ તેાડી નાંખવાના પ્રથમથી પરદેશીઓના પ્રયાસેાતા કેન્ગ્રેિસ મારફત પ્રચાર કરાવી તેની છેલ્લી મુખ્ય સ્પૉંસ્પર્શી ની દિવાલ પણ અન્ત્યજોને હાર્ટલેામાં ક્રૂરજીઆત પ્રવેશને કાયદો અમલમાં લાવી સરકારે પણ તેાડી નાંખવાની શરૂઆત કરવામાં સાથ આપ્યા છે.] અ. . વિ. ૧૬ Page #131 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૨ ] કારણ કે-જો લક્ષ્યાભક્ષ્યના વિવેકના વિચાર કરે, તે ખવાય પીવાય કેમ ? એવા આપણે વિવેક-વિકલ અધદગ્ધો જિંહુવાઇન્દ્રિયની રસલ પટતામાં શું શું કાર્ય નથી સેવતા અર્થાત્ સ્પર્શાસ્પર્શ કે ભક્ષ્યાભક્ષ્યના વિચાર નદ્ધિ કરતાં ભેાજન કરી આનંદ માનીએ છીએ. છેવટે મુસલમાન તા શુ પણ યુરોપીયન હટેલમાંથી માખણ, પાઉં (બિસ્કીટ) વગેરે પદાર્થો મગાવી ખાનારાઓ પણ હેાય છે. અક્સેસ ! આ સરકારભ્રષ્ટતાનું વિવેચન કરતાં કપારી ટે, તેવા કાર્ય સેવનારાએ આ કળિયુગમાં વ્યાપી રહ્યા છે. અમને તા પ્રાણી પ્રત્યે દયાની લાગણી સ્ફુરે છે, કે તેઓને “કેવા કેવા વિપાક ભાગવવા પડશે ? અને કેવા કેવા ત્રાસ તે પામશે” હજી પણ હે બંધુએ! સમજો અને આ ભ્રષ્ટતાથી વિરમે હું જૈન ચુવકે ! આ શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુના શાસનમાં મનુષ્યજન્મ પામ્યાના ફેશ સફળ કરા દશ દૃષ્ટાંતે દુલ્લ ભ એવા આ મનુષ્યજન્મ ફરી મળવા દુર્લભ છે આવા કાગ ઉડાવણ કાજ પ્રિય જિમ ડાર મણિ પછતાયા હૈ” એવા અવસર ન આવે, માટે પૂર્વોક્ત ત્રણ અક્ષર (વિવેક)ની ખામી છે, તે રૂપી મિત્રને જગાડો, અને આનહિતાર્થે ભ્રષ્ટાચારને દેશવટો આપે! [૫૫-૫૬-૫૭ વિવિધ પાર્ટીઓ-આ પાટી મોટે ભાગે રાતની લગભગમાં થાય છે. જેમાં જૈનએ જવુ ઉચિત હેતુ નથી એ તે। સ્પષ્ટ જ છે. આ પાર્ટીએમ બક્ષ્યાભક્ષ્યને વિવેક જાળવવા માટે ખાસ વ્યવસ્થા નથી હતી. એ વિવેક જાળવવા એ અપવાદરૂપ અને અણુગમાના વિષય હાય Page #132 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૩ ] આ પાર્ટી એના ખાણુાં બહુ જ ખર્ચાળ હોય છે, રૂપિયાથી માંડીને ખસેા ખસેા રૂપિયાની એક એક ડીશ થાય છે. તેમાં શેઠું' ઘણુ' જ પડયું રહે છે. માત્ર જમાનાના મઢ સિવાય તેમાં કાંઇપણ લાભકારક તત્ત્વ જોવામાં આવતુ નથી. જીના વખતના સાંદા અને અલ્પ ખર્ચાળ માત્ર પ્રેમભાવના વિગેરે અનેક તત્ત્વાથી ગે।ઠવાયેલા ભેાજાની મેાટા પાયા ઉપર નિદા શરૂ કરવામાં આવી છે. તે નિંદા તેમાં સુધારાવધારા સૂચવવા ખાતર h નથીજ. તે તે માત્ર નામનું ખાનું જ છે. પરતુ ખરી રીતે સાદા ભેાજનવ્યવહારને બદલે હાલની પાર્ટીઓના ભેજતેની શરૂઆતને ટેકો આપવા માટે જ એ નિંદા છે, સાદા ભોજનમાં સર્વને સમાન ભાવે મળી શકે, તેવાં મિષ્ટાન્ન સાથે દરેક સગવડો માણસ દીઠ ચાર આનામાં પતી જતી એટલે અમુક રકમમાં ઘણી સંખ્યા લાભ લઈ શકે જ્યારે પાર્ટીઓમાં અમુક આમંત્રિત સંખ્યા જ લાભ લઈ શકે છે, અને તે પણ વ્યક્તિએજ, ઘણી વખત ખૈર, છેકરાંએ તે ઘેર જ બેઠા હોય છે. એમને માટે પાર્ટીચે નહી, અને સાદા દેશી જમણેાન પણ નિષેધ. એટલે બન્નેય તરફથી પૂરી કમબખ્તી. ધમ, માર્ગાનુસારિતા, અને આય. સ'સ્કૃતિને સમજનારા }ચાહનારાએએ આવી પાર્ટીએ ગાઠવવી ન જોઇએ પરંતુ તેમાં સિદ્ધાંત ખાતર પણ ન જ જવુ જોઈએ. તેમાં ધા`િક વિવેક સાચવવાનું તે એક પણ સાધન નથીજ, ખાકી સ્વચ્છ ંદી ૧. [નાના મેળાવડાઓમાં પણુ અલ્પાહાર [પૂરતા આહાર મુશ્કેલ હાય છે.] ટીફીનને ઇન્સાફ આપવાની પ્રવૃત્તિ પણ પા પદ્ધતિના પ્રાથમિક પાઠરૂપે સમજવાના છે.] Page #133 -------------------------------------------------------------------------- ________________ [૧૨૪ ] લોકોને આ જમાનામાં કાણું પૂછી શકે છે? તેઓને મત તે તેને ટેકે આપ, તે આ જમાનાનું ભૂષણ છે. ધર્મ અને સામાજિક કાયદાઓ અને નિયમથી સ્વતંત્ર થવા ઈચ્છનારાઓ ઉપર દર વર્ષે ધારાસભાની બેઠકમાં નવા નવા કાયદાના બંધ નની બેડીઓ નંખાતી જાય છે. અને ભયંકર ગુલામીના ભાવિ કારાગૃહ ઉત્પન્ન થાય છે. તે પણ આ જમાનાને જ વિલાસ છે. શહેરના આલીશાન માળાઓની ઓરડીઓમાં ગંધાઈ રહેવાનું પણ આરેગ્યશાસ્ત્ર આ જમાનાએ જ આપ્યું છે. પરંતુ આજે આ વસ્તુ સમજાય તેમ નથી. બધુઓ ! આપણું હિત શામાં છે? તે વિચારો અને પરમ જ્ઞાનીઓના સુમાર્ગમાં સ્થિર રહી, પોતાનું હિત સાધે.] ૫૮ પા –આ કળિકાળમાં કેટલાક મોટા શહેરોમાં, સ્ટેશન ઉપર પાણીના નળ-સંચા ટાંકીઓ થઈ ગયેલ છે, તેથી મુસાફરી વખતે કે હવા ખાવા જતાં, અગર રસ્તામાં તૃષા લાગી હોય, ત્યારે અણગળ પાણી પીવાય છે, તે અના ચરણીય છે અણગળ પાણી દારૂ સમાન કહ્યું છે. જેથી પીવામાં કે વાપરવામાં પણ અવશ્ય પાણી મજબૂત ગણાવડે બરાબર ગળીને જ વાપરવું તથા પાણીના વાસણમાં એઠા પ્યાલા કે જેને મુખની લાળ અડી હોય તેવા વાસણ બળવાથી અસંખ્ય સંમØિમ જીવ ઉત્પન્ન થાય છે, માટે પાણી કાઢવા માટે જુદી ડો (લોટ) રાખવું જોઈએ. પછી જે પ્યાલે પાણી પીધું હોય તેને પણ મુખની લાળ અડી હેય, માટે લુગડાવડે તુરત કરે કરી નાંખવે. જ્યારે પીવું હોય ત્યારે દરેક વખતે તે પ્યાલે છે કે તેમાં જતુ કે કચરે નથી કે?” તે Page #134 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૫ ] તપાસીને જ પીવું. ઉઘાડું રહેલું પાણી પીવાથી બહુ દેષ » પાણી ખુલા અને છીછરા પ્યાલાવતી પીવું. કેમકે તેમાં બરાબર “પાણી માં શું છે?” તે જોઈ શકાય છે. ઉંડા પ્યાલામાં કાંઈ પણ જોઈ શકાય નહીં તેમ જ ઉકાળેલા પાણી પીવામાં ઉંડા પ્યાલા વાપરવા નહીં જોઈએ. કેમકે તેમ Pરવાથી તે બરાબર લુંછીને સાફ કરી શકાતા નથી. સામાન્ય રીતે પણ ઉંડા વાલા બરાબર જોઈ શકાતા નથી. તેમાં ધાર નીચે રાખ, મેલ કે કચરો ભરાઈ રહે છે. તેમજ છીછરા પણ કાંઠે વાળેલા પ્યાલાના વળાંકમાં મેલ ભરાઈ રહે છે. તેથી કાંઠા વળેલા છીછરા પણ પ્યાલા બરાબર કામના નથી. માટે મને મારક શ્રાવકે એ અદ્ધરથી પાણી પીવાની વૈષ્ણની જેમ ટેવ રખવી ઉચિત નથી. કેમકે ઉચેથી મહોંમાં પાણી રેડતાં સંપાતિમ જીવો મેઢામાં આવી પડે. પાણીમાં કાંઈ જીવડું હોય, તે તે પણ મેઢામાં આવી પડે. પરંતુ મેઢે માંડી પીતાં પીતાં દાંત તથા ઓઠને સ્પર્શ થતાં તેને બચાવી શકાય છે, અને માપણે ઝેરી જંતુથી બચી શકીયે છીએ. હાલમાં નળ થવાથી પાણી ગળવાની બાબતમાં અને સ'ખારા સાચવાની બાબતમાં ઘણું અરાજકતા ચાલે છે. પરંતુ દયાપ્રેમીઓએ જેમ બને તેમ આ બાબત જરા પણ બેપરવાઈ ન રાખવી જોઈએ તેમજ ગટરે થવાથી પાણું ઢળવામાં અને વાપરવામાં તથા તેમાં ગમે તે નાખવામાં પણ વિવેક રાખવામાં ભાવ નથી, આ ઘણું જ અગ્ય થયું છે. દયાદષ્ટિથી ઉપેક્ષા કરવા જેથી આ બાબત નથી. ગટરમાં ગમે તે ચીજો જવાથી સડો થતાં અનેક જીવની ઉત્પત્તિ થાય જ. તે કોઈને કઈ Page #135 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૬ ] રીતે હવા બગાડે અને આરેાગ્યને નુકશાન કરે જ છે. ગટરીના વિષ્ટામિશ્રિત પાણીના શાક, કળા તદ્દન ફીક્કા અને બેસ્વાદ થાય છે. અને બહુ માર્મિક સુગધ જાણનારને તે તેમાંથી વિષ્ટાની ગ’ધ પણ આવે છે. ખરી મ્યુનિસીપાલિટ! ને તાપ, કુતરા, કાગડા, ગધેડા વિગેરે છે. તે કાંઈપણ ગંદકી રહેવા દેતા નથી. પરંતુ નળે, ગટરા પરદેશી માલ ખપાવવા તથા પ્રજાના જીવનને કાબુ હાથમાં રાખવા મેટા પાયા ઉપર મ્યુ સ્થાપીને પરદેશી લેાકોએ હિંસાના મોટા મથકે ખેલી દીધા છે. શ્રાવકોએ વિવેક રાખવા. સ્વચ્છતાને નામે મુનિરા માટે પણ આ કૃત્રિમ મ્યુ॰એએ મુશ્કેલી ઉભી કરી છે, અને કરશે ] અલ્પ પ્રમાદથી અસ`ખ્ય જીવનેા ઘાત થાય તે કેવુ ં અનકારક છે? માટે દરેકભાઈએ અને મ્હેનાએ પાણી માટે ખાસ લક્ષ્ય રાખવુ એવી પ્રાથના છે. શ્રાવકે પહારે પહેારે પાણી ગળીને પીવુ જોઇએ, તેમાં જેટલા પ્રમાદ તે લે દોષ છે, નળે થવાથી આજે પાણી પીવા અને ઢોળવામાં ઘણી અરાજકતા ચાલે છે. યંત્ર યંત્ર પ્રમાદઃ તત્ર તત્ર હિ’સા'' પ્રમાદ તથા વગર ધમ પામવા કયાં સહેલ છે? જયણાએ ઉપયેગક વવુ તેજ ધુમ છે. ઉભય લાકના ભય રાખી જે સજ્જને અષ્ટ પ્રવચન માતાને હૃદયમાં રાખી વર્તે છે, તેનુ જ કલ્યાણ તથા પૃથ્વીપર આવવું સારભૂત છે, અને બાકી તો પૃથ્વીને ખરેખર ભારભૂત જ સમજવા. ધન્ય છે ! શ્ર કુમાર પાળ રાજાને કે જેણે અઢાર દેશમાં અમારી (અહિંસા) Page #136 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૭ ] પહડ વજડાવ્યું કે જેના વખતમાં, ગાય, ભેંસ, બળદ ઘેડ વિગેરે પશુઓને પણ પાણી ગાળીને જ પાવામાં આવતું હતું. અને તે ધર્મિષ્ઠને “પરમહંત એવું બિરુદ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજે આપ્યું હતું, તે કુમારપાળ રાજા આવતી વીશીના પ્રથમ તીર્થકર શ્રી પદ્મનાભ પ્રભુના ગણધર થવાના છે, તેનો હાલ પણ યશવાદ વતે છે. તથા આગામીભવે પણ વર્તાશે. સદા તેવા પુરુષે જયવંતા વહેં ! અરે આપણે કયારે પ્રમાદરૂપી પછેડી દૂર કરી પાપરૂપી માલન શામાંથી ઉઠી તેવા પરમહંત થવા અને શિવવધૂવરવા ઉજમાળ થઈશું જેથીભવપ્રપચરૂપી તાપ ઉપશમે. ૫. બહુ આરંભથી ન વાપરવા લાયક ચીજો, અને તે વર્જવાનાં કારણો. ૧ શેરડી–ઘણી ખાવા છતાં તૃપ્તિ ઓછી થાય છે. અને તેનાં છતાં ઘણા નીકળે છે ચૂસવાથી મુખની લાળમાં સંમૂચ્છિમ ચિંદ્રિય મનુષ્ય ઉત્પન્ન થાય છે. તેમજ ગળપણને લીધે કીડીઓ વિગેરે ચડે છે તેના ઉપર પગ પડવાથી કે ઢોર ચાવી જવાથી તેમાં કીડી વિગેરેની હિંસા થાય. ૨ થી ૧૦ સીતાફળ, રાયણ, રામફળી, ખલેલાં, પાકા ગુદાં, જાંબું કરમદાં, બાર, વિગેરે આ વસ્તુઓના ઠલીયા ફેંકી દેવા પડે છે. તે મોઢામાંથી કાઢીને ફેંકી દેવાય છે. તેમાં પણ સામૂચ્છિમ મનુષ્યની તથા ઉપર પ્રમાણે બીજા ત્રાસ જીવોની હિંસા થાય છે બોરની જાતમાં તે ઈયળ વિગેરે જંતુઓ નીકળે છે. તેથી પણ તે અભક્ષ્ય છે જ. Page #137 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] જ ખરી રીતે કેઈપણ ચીજને કાઢેલા ઠળીયા ગોટલા રાખમાં લપેટી કેરા પરઠવવા જોઈએ. લીલા અંજીર, શેતુર, ફાલસાંક બીજ વિશેષ હેવાથી વર્જવા લાયક છે બહુ ખાવાથી તૃપ્તિ ન થવાના કારણે વર્જવા યોગ્ય છે. શીંગડા-કામવૃદ્ધિજનક હેવાના કારણે વર્જવા તથા, તે તળાવના પાણીમાં વેલા ઉપર થાય છે. તેની આસપાસ બહેજ ત્રસ જીવેની ઉત્પત્તિ થાય છે, તેથી શીગડા તેડતી વખતે ઘણું ત્રસ જીવેની વિરાધના થાય છે. તેમજ પાણીમાં થતા હોવાથી તેની આજુબાજુ લીલ-ફુગ સેવાળ બાજ. માટે વર્જનીય છે. ' - વાળ-શ્રાવકના અતિચારમાં પણ લખેલ છે કે “વાસી વાળ, પક, પાપડી ખાધાં. જે વાલોળ આજની ઉતારેલી હોય, તે રાત વાસી રહેવાથી તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે. તેથી બીજે દિવસે અભક્ષ્ય થાય છે. તે દિવસની ઉતરેલીમાં પણ ઈયળ પ્રમુખ ત્રસ જીવ હોય છે. તેથી કદાચ તે દિવસની ખાવી હોય, તે પણ ઉપગપૂર્વક તપાસીને વાપરવી યુક્ત છે. પ્રથમ તે દિવસની જ ઉતારેલી તાજી વાળ મળવી મુશ્કેલ હોય છે. ખરી રીતે આવી ચીજો વિના નજ ચાલે તેમ નથી, તેથી તેને ત્યાગ કરે તેજ વધારે વ્યાજબી છે, છતાં મમતા ન છુટતી હેય, તે સંપૂર્ણ જયણ અને ભક્ષ્યાભઢ્યને વિવેક જાળવીને વપરાશ કરે અને બને તે સર્વથા વજેવી શ્રેષ્ઠ છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૯ ] ૬, દનવિરૂદ્ધ તથા લેાકવિરૂદ્ધના કારણે વવા ચેાગ્ય વનસ્પતિઓ. ૫ડાર-લાંમાં સર્પાકારે હેાવાથી અને અશુદ્ધ પરિણામના હેતુ હાવાથી વજવાં. હ્યુસ–દનવિરુદ્ધ હૈાવાથી (માંસપેશીરૂપ દેખાય છે.) અનાચણીય છે. ભુરૂ' કાળું--અન્યદર્શનીય વગેરે લેાકા તેને દેવી વિગેર પૂજામાં ઘેટાક્રિકની કલ્પના કરી ભેગ આપે છે, તેથી તે થંજવું'. (ઔષધ કારણે પ્રમાણુ રાખે છે.) કાળું- માટુ' ફળ હેાવાથી કેટલાક નથી વાપરતા. કડવુ તુંબડું-(કડવી દુધી)- કદાચ ઝેરી નીકળે, । આત્મઘાત થાય તેથી તે અનાચરણીય છે. પાકાં-કટોલા,કારેલાં,ટીડારાં, ટામેટાં, ક કાડાતેનાં મૂળ રગ લીલા હાય છે, અને પાકયેથી રાતાં થાય છે. તે તથા કટાલા અને કારેલાંમાં જીવાત બહુ પડે છે. ટીડારામાં બીજ ઘણાં છે, માટે આ ચીજો અશુદ્ધ પરિણામ થવાના કારણથી અને ત્રસ જીવેાની હિંસા થવાના કારણથી વવી. આને માટે શ્રાદ્દાવધિમાં ખુલાસા છે. મધુક- તે મડુડાં વૃક્ષના ફળ જેને મહુડાં કહે છે, તેના દારૂ પ્રમુખ થાય છે. તે કેકારી તથા અશુભ પરિણામના હેતુ હાવાથી વજનીય છે, વળી ત્રસ જીવથી વ્યાપ્ત હાય છે, અ. અ. વિ. ૧૭ Page #139 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૦ ] ૭, ત્રસ જીવોની ઘણી હિંસા થવાને કારણે વજેવા યેગ્ય વનસ્પતિઓ, ૧-૨, બીલી, બીલાં,- આ વનસ્પતિમાં ઈયળ તથા ક્ષુદ્ર જી ઉત્પન્ન થવાનાં કારણે સર્વથા વજનીય છે. ત્યારે તેને બાળ અથાણુંઓ કરીને વાપરવાં. તે કેવું ઘર ત્રાસજનક કર્તવ્ય ! સુવાવડ પ્રમુખ ગમે તેવાં રોગોના કારણે હોય, તે પણ આ ચીજો તે દુર રાખવા ગ્ય છે. સ્ત્રીવર્ગ જેને જીમને સ્વાદ વિશેષ હોય છે, તેઓએ આથી પાપને ભય પામી વર્જવું જોઈએ. ૩. સરગવાની શીંગ- ફાગણ સુદ ૧૫ પછી તેનાં બીજમાં ત્રસ જીવ ઉત્પન્ન થાય છે. તેથી આઠ માસ સુધી તેને ત્યાગ કરી ૪કેબિજ (કર્મ કલો)-તેનાં પાંદડામાં તક વસ જીવ હોય છે. તે માલુમ પડતા નથી. તેથી તે આઠ માસ તે વજનીય છે. અને બાકી શિયાળામાં પણ યતના પૂર્વક ખંખે. રીને જ વાપરવી યુક્ત છે. તેની ગંધ અને પડ જોતાં તે ડુંગળીનું સ્મરણ કરાવે છે તેથી તે તજવા યોગ્ય છે. માસામાં (અશાડ સુદ ૧૫ થી કાર્તિક સુદ ૧ સુધી) ત્રસ જી પડવાને કારણે ખાસ વર્જ ગ્ય વનસ્પતિઓ. ૧ થી ૪. ભીંડા, કટલા, કારેલા, તુરીયા-બી તુઓમાં પણ તેમાં જીવ તે થાય છે. ચોમાસામાં વિશે કરીને ઈયળ વિગેરે જીવની ઉત્પત્તિ થાય છે. અને કારેલ વિગેરે તે બાહ્યથી (ઉપરથી) જરા પણ સડેલું દેખાતું ન હતા Page #140 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૧ ] છતાં પણ સમારતાં કેટલીક વખત અંદર ઈયળે જોવામાં આવે છે. ઉપગ રાખીયે તે પણ આ જીવની હિંસા થઈ જાય, તેથી માસામાં ખાસ વર્જવી. કારેલા, તુરીયા વિગેરેને ઉપરને ભાગ ખડબચડા ખાડા જેવો હોવાથી તેમાં કુંથુવા વિગેરે ઝીણાં ત્રસ જીવે ભરાઈ રહે છે. તેથી તેવી વનસ્પતિઓ પ્રથમ પુંજણથી પુંજીને જ યતનાપૂર્વક સમારવી જોઈએ. અને વનસ્પતિઓના શાક શુદ્ધ કરીને વાપરવા યુકત છે. શિયાળામાં પણ ભાજી પાન વિગેરે ઉપગપૂર્વક ખંખેરી શુદ્ધ કરીને વાપરવા છે. તેમાં પણ સર્વે જાતિની ભાજી ચારણી વડે ચાળીને જ વાપરવી, કારણ તેમાં ઈયળ, કંથવાદિક ત્રસ જીવ નીકળે છે, તે તેની જયણ પળે. અને જે ત્રણ વાર ચાળતાં જીવ નીકળે, તે તે પરઠવવા ગ્ય હોય છે. વાપરવી નહીં જોઈએ. Page #141 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૩ ]. પ્રકરણ ૭ મું ચાલુ વપરાશમાં આવતી વનસ્પતિઓ, અને તે વિષે રાખ જોઈતો વિવેક. શાકમાં વપરાતી ૧ કાકડી, મૂળપાન વિના, ૨ કારેલાં પાન વિના, ૩ કટેલાં પાન વિના, ૪ ગલકાં, ૫ ગુવારની ફળી, ૬ કાચાં ગુંદા, ૭ લીલા ચણા, ૮ ચીભડાં (આરિયાં) મૂળ પાન વિના ૯, ચોળા, ૧૦ +ટમેટાં (કાચા), ૧૧ ટીંડોરા (ધળા), ૧૨ ડાળાં, ૧૩ ડેડી, ૧૪ તળીયું-ભુજીયું સકરટેટી. ૧૫ તુરી ૧૬ તુએરા, ૧૭ દાતણ ( બાવળ, બેરડી, ઝીલ, આવળ, ) ૧૮ દુધીયું (૧) ૧૯ પરવર, ૨૦ પાંદડી–પાપડી-પાપડા, ૨૧ ફણશી, ૨૨ ભીડા, ૨૩ મરચા, ૨૪ મરવા, ૨૫ મઘરી, ૨૬ લીબુ ખાટું, ૨૭ વટાણુ, ૩૮ આલકુલ, ૨૯ મીઠી દુધી. * કાચા ગુદાં ભાંગીને તેના ઠળીયા તરતજ રાખમાં પરઠવી દેવાં. નહિંતર માખીઓ તેને ખાવાનો પદાર્થ સમજી તેના ઉપર બેસે છે. તેથી તેની પાંખો ચીકાશને લીધે ચેટી જવાથી ઉડી શકતી નથી ને મરી જાય છે. તેથી ખાસ ઉપયોગ રાખવો. + કેટલાક મુનિ મહારાજાઓ કાચા ટામેટાં બહુ બીજ હોવાથી અભર્યો હોવાનું કહે છે. દેશી વૈદ્યકામાં તેને રીંગણાની જાતિ ગણ્યાનું સાંભળવામાં આવેલ છે. બહુશ્રતો પાસેથી નિર્ણય કરી લેવો. Page #142 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૩ ] કાચા પાકાં ફળ તરીકે વપરાતી ૧ તરબુચ, ૨ લીંબુ-મીઠું, ૩ પિપૈયું, ૪ સફરજન ૫ પીચીજ ૬ ચીકું ૭ કેરીની જાત, ૮ જમરુખ, ૯ અનેનાસ, ૧૦ કઠ ફળ, ૧૧ કેળાં, ૧૨ દાડમ, ૧૩ આમળાં, ૧૪ નારંગી (સંતરા), ૧૫ નાળીએર કાચા-પાકાં, ૧૬ ૫૫નસ, ૧૭ દ્રાક્ષ (લીલી), ૧૮ બીજોરાં. | [ તથા બીજા દેશમાં થતાં જાણીતાં અને અભક્ષ્ય ન હોય તેવા શકે અને ફળો ઉપલક્ષણથી વાપરવા લાયક સમજવા પરંતુ તેની ભક્ષ્યાભશ્યતા ગુરુગમથી નકકી કરી લેવી.] આ ઉપર લખેલી વનસ્પતિમાંથી પ યથાશક્તિ ત્યાગ ક અને પ્રાયઃ જે બારે માસ મળી શકતી હોય કે ઉપયુગમાં લેવાતી હોય. જેમકે- કેળાં તે સિવાય દરેક લીલેતરીઓ જે રાખવી હોય તે પણ અમુક કાળ રાખવી, બાકી યાગ. કેમકે- “ કાર્તિક માસમાં અમુક અમુક જ ખાવી ” તેમ બારેય માસ આશ્રયી નિયમ રાખી લેવાથી બાકીના કાળમાં વિરતિપણાનું ફળ મળે છે. કારણ કેવી શિયાળા પછી મળી શકે, “તેથી ફાગણ કે ચીત્રથી આદ્રા નક્ષત્ર સુધી મછે, બાકી ત્યાગ.” તે પ્રમાણે અતિસંક્ષેપ પૂર્વક નિયમ દેવાથી બહુ લાભનું કારણ છે. તથા નિયમ લીધે હોય યાંથી દર વર્ષે અમુક અમુક વનસ્પતિને સર્વથા ત્યાગ કરને પણ નિયમ કરો. જેમકે- ૨૦૦૩ માં અમુક અમુક લેિતરીને નિયમ લીધો ત્યારેજ એ નિયમ લે કે ૨૦૦૪ થી મારે લકેલ, મગરી, ૫૫નસ, ચીકુ, Page #143 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] પીચીજને સર્વથા ત્યાગ. ૨૦૦૫ થી ડાળાં, લીલાં મરી, મરવા પ્રમુખને સર્વથા ત્યાગ” તે પ્રમાણે આગળના વર્ષોમાં પણ યથાશક્તિ નિયમ કરે. જેથી જેના જે વખતે અમુક વખત પછી ત્યાગ કર્યાના ભાવ થવાથી તે જીવેને તે વખતથી અભયદાન દીધાનું ફળ મળી ચૂકે છે. આ પ્રમાણે નિયમ કરવાથી અનેક વનસ્પતિઓના જીવને અભયદાન આપ્યાનું ફળ મળે છે. અને જ્યાં સુધી નિયમ નથી કર્યો હતો ત્યાં સુધી ન વાપરવાં છતાં કાંઈ ફળ મળતું નથી. અને હિંસાને દોષ લાગે છે. વળી શ્રાવકે છ અઠાઈઓમાં વનસ્પતિને જરૂર ત્યાગ કરવો. તથા જઘન્યથી પાંચ પર્વ તિથિઓમાં શુકલ પંચમી, બે અષ્ટમી અને બે ચતુર્દશીમાં ઉત્કૃષ્ટ–બારપર્વ તિથિઓમાં એ બીજ, બે પાંચમ બે અષ્ટમી, બે અગ્યારશ, બે ચતુર્દશી, અમાવાસ્યા અને પૂર્ણિમામાં તથા મધ્યમથી સાત આઠ કે દશ ૧ ચૈત્ર તથા આસોની બે અઠાઈઓ શાશ્વતી છે, તે ચેર સુદ ૭ થી ૧૫ સુધી અને આસો સુદ ૭ થી ૧૫ સુધી જાણવી. - ત્રણ ચોમાસાની ત્રણ અઠાઈ. તે એક કાર્તિક સુદ ૭ થી ૧૫ સુધી, બીજી ફાગણ સુદ ૭ થી ૧૫ સુધી, અને ત્રીજી અપાઇ શુદ ૭ થી ૧૫ સુધી એમ અઠાઈ જાણવી. આ પર્યુષણ પર્વની અઠાઈ શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા શું ૪ સુધી. એમ છ અઠાઈ કહી છે તે તે દિવસમાં સચિત્તને ત્યાર નસ્પતિનો ત્યાગ, બ્રહ્મચર્ય, અમારિ, તપ, જિનપૂજા, ગુસ્વત વ્યાખ્યાનશ્રવણ, સામાયિક, પૌષધ, અતિથિસ વિભાગાદિક નિયમ અવશ્ય વિશેષે કરીને કરવા જોઈએ. Page #144 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૫ ] તિથિઓમાં અવશ્ય લીલેતરીને ત્યાગ કરવા જ જોઇએ. તે તિથિએને વિષે એક પાકાં કેળાં ઉપચેગમાં કેટલાએક કે છે, કારણ-તે અચિત્ત છે. તેા તે શિવાય અવશ્ય ખાકીની સઘળી વનસ્પતિના ત્યાગના નિયમ ગ્રહણ કરવા જોઇએ. વળી સામાન્ય રીતે કહ્યું છે કે-અજાણ્યે ફળ, નહિ શાધેલું શાક, પત્ર, સાપારી વિગેરે આખાં ફળ, ગાંધીના હાટના ચૂર્ણા, ચટણી, મલીન ઘી, અને પરીક્ષા વગરના માણસે વાવેલા બીજા પદાર્થો ખાવાથી માંસભક્ષણ તુલ્ય દોષ પ્રાપ્ત થાય છે. તેમાં પણ સેપારી ચામાસામાં આજની ભાંગેલી આજેજ ખવાય, ખીજે દિવસે લીલ-કુગ થવાના કારણુથી તે ન ખવાય. તેમજ એલચી જ્યારે વાપરવી હાય, ત્યારે ફોલીને સમ્યક્ પ્રકારે તપાસીને જ વાપરવી યુક્ત છે. ચેામાસામાં પીપરીમૂળના ગોડા, સૂઢ વિગેરે લીલગ કુથુવાકિની ઉત્પત્તિ થવાના કારણે ન ખાવા. ચુનાની ધાકમાં રાખવાથી સડતા નથી. દુવા પ્રમુખમાં વાપરવુ. હાય તેા તે સમ્યક્ પ્રકારે શેાધીને વાપરવુ' યુક્ત છે, ખનતા સુધી શાક વિગેરે કરાને બદલે જાતે ખરીદવા અને જાતે સુધારવા-સમારવા, ડોજ જણા જળવાય. Page #145 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૬ ] પ્રકરણ ૮ મું સચિરત્યાગી, દ્વાદશ વ્રતધારી તથા ચૌદ નિયમ ધારનારને સચિત્ત સંબંધી ધ્યાનમાં લેવા કેટલાક ખુલાસા. સચિત્તને સર્વથા ત્યાગ કર્યો હોય, તેણે કઈ કઈ ચીજો સર્વથા કે સચિત્ત હોય ત્યાં સુધી, તે વજવી? તથા કે કોસચિત્ત પદાર્થ કયારે અચિત્ત થાય ઘઉં આટો થવાથી, શેકવા તથા રાંધવાથી બાજરી જુવાર મેથી કઠળ વિગેરે ધાન્ય , ભરડવાથી ચણ દાળ કે આટો કરવાથી શેકેલા ચણું રેતીમાં શું જાય તે અચિત્ત થાય જુવારની ધાણું કોઈપણ અભક્ષ્ય પદાર્થ મહા સચિત્ત છે. ધાણા ખાંડવાથી કે અગ્નિનું શસ્ત્ર લાગવાથી છાશમાં કે કરંબાદિકમાં નાંખ્યું હોય, તો પણ જીરૂં અચિત થતું નથી, હીરપ્રશ્નમાં) Page #146 -------------------------------------------------------------------------- ________________ સુવા અજમા વરીયાળી મીઠું *લાલ સિધવ +ચાક ખડી કેમ્ફર ચાક -ચલિત રસમાં ગણાવેલી વસ્તુઓ મેળ અથાણાં ત્રણ ઉકાળા વગરનું પાણી. [ ૧૩૭ ] ખાંડવાથી કે અગ્નિનુ શસ્ત્ર લાગવાથી "" સુકી હેાય તેને પણ શેકવી જોઇએ. કુંભારના નિભાડામાં કે સખત ભઠ્ઠીમાં પકવવાથી ,, પાણીમાં ઉકાળી સુકવવાથી "" 99 મહા સચિત્ત છે. મહા ચિત્ત છે. *ત્રણ ઉકાળાથી બરાબર અચિત્ત થાય છે. અને ઋતુ પ્રમાણેના કાળ સુધી અચિત્ત રહે છે. સફેદ સિંધવ સચિત્ત છે. +. દંતમંજનમાં વપરાય છે. પરંતુ અચિત્ત કર્યા વિના વાપરેલા સચિત્તના ત્યાગીને ન ક૨ે. કેમ્ફર ચેકની બનાવટ પણ આપણે જાણતા નથી, એટલે સચિત્ત ત્યાગીને વાપરવા નહી. =. તેમાં એઈ ંદ્રિય અવાની પણ ઉત્પત્તિ હાય છે. માટે મહાસચિત્તમાં ગણાય, સચિત્તના ત્યાગીને તે સવા ત્યાગ આવીજ જાય. *. પાણી ઠારવાના વાસણ ઉપર ઢાંકવાનું ખાસ લક્ષ્યમાં રાખવુ, નહીતર તેમાં ગરમ વરાળથી માખી, મચ્છર તથા બીજા સંપાતિમ જીવે પડે, તેની હિંસા થાય છે, માટે ખાસ ખ્યાલ રાખવા. અ. અ. વિ. ૧૮ Page #147 -------------------------------------------------------------------------- ________________ શખતા સાડા ગુલાબજળ કેવડાજી વિલાયતી પ્રવાહી દવાઓ બરફ કરા લીલાં દાતણ [ ૧૩૮ ] ન વાપરવા. સચિત્ત હાય છે. "" 99 99 પ્રવાહી વિનાની દવા કે ઇ અચિત્ત હય, તે પણ અપવિત્રતાદિક કારણે ન વાપરવી છતાં પવિત્ર વાપરવી પડે, તે અચિત્ત પાણીમાં ન’ખાવીને ભૂકી વિગેરે વાપરવી સીધી પ્રવાહી દવા વાપરવી ન જોઈએ અભક્ષ્ય હાવાથી મહા ચિત્ત છે, "" સુકાં થવાથી અચિત્ત થાય. નાગરવેલીનાં પાન ઘી શુદ્ધ કરવામાં વાપરવાથી અચિત્ત થયુ હાય, તા તે વપરાય. લીમડાનાં પાન કઢીમાં રધાયા હાય, તેા વપરાય. તુલસીનાં પાન, એલચીનાં પાન-ગરમ ઉકાળા વિગેરેમાં બફાયા હાય, તે વપરાય. લીંબડાના મ્હાર, આંબાના મ્હારન વપરાય. ગુલાબનાં કુલ-મીઠાઇ વગેરે ઉપર છાંટયા ઢાય, અને અચિત્ત થયા હાય, તા વપરાય. ચટણી-કોથમીરની ફાદીનાની-તેમાં મીઠું· સચિત્ત પડે છે. એમ બન્નેય સચિત્ત હૈાવા છતાં ખુબ ઘુટાયાથી પરસ્પર શસ્ત્ર લાગીને બન્નેય એ ઘડી પછી અચિત્ત થઈ જાય છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૯]. સંભારા-જે ત્રણ દિવસ સુધી વાપરી શકાય છે. અથાણું-કયાં પછી પરસ્પરનું શસ્ત્ર લાગવાથી બે ઘડી પછી વાપરી શકાય છે. ગુવારનું અથાણું-તેમાં બીજ હોય, તે બે ઘડી પછી અચિત્ત થતા નથી. દાડમ–તેમાં મીંજ હોવાથી બે ઘડી પછી પણ અચિત્ત , તાં નથી. રસ કાઢયો હોય તે તે બે ઘડી પછી અચિત્ત થાય છે. _જામફળ-તે પણ બે ઘડી પછીયે અચિત્ત થતું નથી. શનિનું શસ્ત્ર લાગે તે જ અચિત્ત થાય છે છતાં શાક વિશેજેમાં જામફળના કઠણ બી ગળતા નથી ને સચિત્ત રહે છે, તેને સર્વથા ત્યાગ કરે. શેલડી-માત્ર રસ કાઢયા પછી બે ઘડીએ અચિત્ત થાય છે. * સર્વથા ત્યાગના બે ભેદ છે, એક સચિત્ત સર્વથા ત્યાગ બીજે વસ્તુ સર્વથા ત્યાગ,એટલે જેને સચિત્તનાં સર્વથા ત્યાગ છે, તેને અગ્નિ વગેરે પ્રમુખથી અચિત્ત કરેલું હોય, તો વપરાય. પણ જેને દાડમ, જમરૂખ વસ્તુને ત્યાગ છે, તેને તે સચિત્ત કે અચિત્ત કાંઈ ન વપરાય; આ સ્પષ્ટ કરવાનું કારણ એટલું જ કે અર્થને અનર્થ ન થાય, કેમકે આપણામાં વક્રતા અને જડતાએ બહુ વાસ ર્યો છે તેથી જ દરેક બાબત સ્વમતિએ ધારવાને નિષેધ કરેલ છે માટે ગુરુગમથી ધારવું નહિંતર અનેક પ્રકારે એવા અનર્થ થવાનું સંકળાય છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૦ ] શેતુર-સચિત્ત છે. માટે સવ થા ત્યાગવા જોઇએ. સીતાફળ-સચિત્ત જ રહે છે. શ્રીથી ગર એકાએક જુદા પડતા નથી. જા'બુ, રાયણ, ખેર, ખલેલા, લીલી બદામ લીલી દ્રાક્ષ-ઠળીયા કાઢયા પછી એ ઘડી પછી અચિત્ત થાય છે. મીસહિત પાકાં કેળાં, સાનેરી કેળાં–કલકત્તા તરફ થતાં પાકાં છતાં ખીવાળા હૈાવાથી અચિત્ત હાવાનું ચેસ કહી શકાય નહીં. માટે સંદિગ્ધ હાવાથી ન વાપરવા. ખી વગરનાં સેાનેરી કે કોઈપણ પાકા કેળાં છાલ ઉતા પછી તરત અચિત્ત થાય છે. પાકાં ચીભડાં સકર-ટેટી-એક એક ખી ખાત્રી. પૂર્ણાંક કાઢયા પછી અચિત્ત થાય છે. કાકડી-ખી જુદા પડી શકતા નથી. રાંધવાથી શા વિગેરે અચિત્ત થાય છે. કેરીના રસ-ગેાટલાથી જુદા પડયા પછી એ ઘડી પછી અચિત્ત યાય છે. શ્રીફળ (નાળીયેર) બી કાઢયા પછી પાણી અને કપરૂ અચિત્ત થાય છે. પાકી આંબલી, ખારેક, ખજુર-બી કાઢચા પછી એ ઘડી પછી અચિત્ત થાય છે. સાપારી-ભાંગ્યા પછી એ ઘડી પછી અચિત્ત થાય છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૧ *] બદામ અખરેટ-મીંજ કાઢયા પછી બે ઘડી પછી અથવા ઘણે દૂર દેશાવરથી માન્યા હાય, તે અચિત્ત હૈ।વાના સ'ભવ છે. નજીકના દેશમાં થયેલા સચિત્ત હૈાવાના સ’ભવ છે. પીસ્તા જાયફળ-ઉપરના છેડામાંથી કાઢયા પછી ખે ઘડી પછી અચિત્ત થાય છે. કાળી દ્રાક્ષ, રાતી દ્રાક્ષ-ખી કાઢયા પછી એ ઘડીએ અચિત્ત થાય છે. જરદાળુ-ઠળીયા કાઢયા પછી એ ઘડી પછી અચિત્ત. તેનીબદામ -ઠળીયામાંથી કાઢયા પછી એ ઘડી પછી, ગુંદર–ઝાડ ઉપરથી તુરતના ઉતાર્યા પછી એ ઘડી, સુકાં અંજીર-અચિત્ત થતા નથી, તેથી સર્વથા ત્યાગ રાખવા જોઈએ. સાકરનું' પાણી, રાખનુ' પાણી-એ ઘડી પછી અચિત્ત પ્રાય-ઉકાળેલું પાણી ન મૃત્યુ હાય, તે તેવી રીતે અચિત્ત કરીને વાપરી શકાય છે. ત્રિફળાના ચૂર્ણાંનુ પાણી-ચિત્ત થયા પછી બે ઘડી સુધી અચિત્ત રહે છે. ધાન્યના ધાવણુનુ પાણી-ખે ઘડી સુધી ચિત્ત રહે છે. ફળના ધાવણનું પાણી-એક પહેાર સુધી અચિત્ત રણ રહે છે. સામાન્ય Àઅણુનું પાણી-બે ઘડી અચિત્ત રહે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ર ] ત્રણ ઉકળે ઉકાળેલું] ઉનાળામાં ૫ પહેર સુધી પણું | શિયાળામાં ૪ પહોર સુધી ચોમાસામાં ૩ પહોર સુધી. પછી વાપરવા માટે રાખવું હોય, તે કળી ચૂને નાંખીને હલાવી નાંખવાથી શિયાળામાં વાપરવાના કામમાં ૮ પહેર સુધી અચિત્ત રહે છે, - પાલીતાણાની તળેટી પર તથા વરડા વિગેરે પ્રસંગે મૂકેલા પીવાના પાણીના પીપમાં સર્વે એક જ પ્યાલા બળીને પાણી પીએ છે. તેમાં એક-બીજાના એઠા પ્યાલામાં મેઢાની લાળને લીધે સંમૂર્છાિમ પંચંદ્રિય મનુષ્ય થાય છે. અને તેની હિંસા થાય છે. માટે તેમાં ખાસ એવી ચગ્ય ગોઠવણ કરવી જોઈએ કે જેથી એવી હિંસા થવા ન પામે. કેટલીક વખતે સામુદાયિક આવા પ્રસંગમાં એવું બને પણ છે. સામાન્ય રીતે શ્રાવકે એ ઉપગ રાખવા જેવું છે. તે ચિત્તના ત્યાગી માટે તે કહેવું જ શું? આ પ્રમાણે સચિત્ત વસ્તુ કેવી રીતે અચિત્ત થાય? તેની ક નોંધ આપી છે. વિશેષ ગુરુગમથી જાણીને સમજવું. સચિત્તના ત્યાગી ઉપરાંત એકાસણા વિગેરે વ્રતમાં પણ સચિત્ત લઈ શકાય નહિ. તેથી તેમાં વાપરવા માટે અચિત્ત જ ચીજ હોવી જોઈએ, એટલે અચિત્ત કેવી રીતે મેળવી શકાય? તે, આ પ્રકરણથી જણાશે. બાવીસ અભક્ષે વાપરવાનો શ્રી જિનેશ્વર ભગવતે નિષેધ કર્યો છે, તેથી, તેને તથા બીજી અભક્ષ્ય અને અના Page #152 -------------------------------------------------------------------------- ________________ I ૪૩ ] ચરણીય વસ્તુઓના ત્યાગ કરવા. તથા વનસ્પતિ પ્રમુખના ખાસ નિયમ કરવા. નિયમ-પ્રતિજ્ઞા કરવાથી જ વિરતિપ થાય છે. અને વિરતિનુ ફળ ઘણું માટુ' છે. વળી કહ્યું છે. કે- જ્ઞાનય જ વિત્તિ: ” જ્ઞાન [ ભણ્યા-જાણપણા ]નું ફળ વિરતિ છે, અને જો તેમ ન થાય, તે ફક્ત જ્ઞાન ( જાણવા ) માત્રથી શું? તે તે જ્યારે રહેણીમાં આવે ત્યારે સારભૂત છે (ચદાન દજી મહારાજાએ પણ કહ્યુ છે, જેઃ ܙܕ શુક રામકા નામ વખાણે, નવ પરમાર્થ તસ જાણે; યા વિધ ભણી વેદ સુણાવે, અકલ કલા નહિ' પાવે કથની કથે સખ કાઇ, મ્હણી અતિદુ ભ હોઇ। ૧૫ ષટત્રિશ પ્રકારે રસાઇ, મુખ ગણતાં તૃપ્તિ ન હેાઇ; શિશુ નામ નહિ તસ લેવે, રસ સ્વાદત સુખ અતિ લેવે. ૫ કૅચની ૫૨૫ જબ રહણીકા ઘર પાવે, કથણી તબ ગણતી આવે; અમ ચિદાન દ ઇમ નેઇ, રહેણીકી સેજ રહે સાઇ ૫ કથની॰ ॥ ૩ ॥ ભાવા—કથની જ્યારે રહેણી રૂપે થાય, ત્યારે જ તેને ઉત્તમ રસ પ્રાપ્ત થાય છે, અન્યથા છત્રીશ પ્રકારની રસેાઇના નામ માત્ર ગણવાથી ક્ષુધા શાંત થતી નથી. તેવીજ રીતે જ્ઞાન સંપાદન કરીને તે યથાપ્રકારે તે વિકૃતિવંત ક્રિયારુચિ જીવ મૂકવુ જોઇએ. કહેવાય. પણ અવિ અમલમાં શુલપાક્ષિક મન, વચન, કાયાના વ્યાપાર ચાલતા ન હેાય, તિથી નિાઢિયા જીવાની માફક ઘણા કમ મધ થાય છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૪ ] કહ્યું છે કે જે ભવ્ય પ્રાણિ ભાવથી વિરતિ [દેશ અથવા સર્વથી) અંગીકાર કરે છે, તેની, વિરતિ પાળવામાં અસમર્થ દેવે ઘણી પ્રશંસા કરે છે. એકેદ્રિય છે કવલાહાર બિલ કુલ કરતા નથી, તે પણ તેમને ઉપવાસનું ફળ મળતું નથી. એ અવિરતિનું કારણ જાણવું. એકેદ્રિય જીવે મન, વચનને કાયાથી સાવધ વ્યાપાર કરતા નથી, તે પણ તેમને ઉત્કૃષ્ટથી અનંત કાળ સુધી તે ગતિમાં રહેવું પડે છે. અને જે પર ભવે વિરતિ કરી હત, તે તિર્યંચ છે આ ભવમાં ચાબુક, અંકુશ, પણાની તિક્ષણ આરો ઈત્યાદિથી સેંકડો દુઃખ ન પામત. હે સુ! અવિરતપણથી મહાદુઃખો પરવશપણે તિર્યંચ નારકી વિગેરે માં જોગવવા પડે છે, તેથી વિરતિને અંગીકાર કરે. નજીવા કષ્ટથી પાળી શકાય તેવા નિયમો અતિફળને આપનારા થાય છે, અને તે કષ્ટ દુખ (માત્ર અજ્ઞાનીને બે ઇંથી ભાસે છે) નથી, પણ પરિણામે સુખના હેતુ હેવાથી ( નિયમ) મહા સુખરૂપ જ છે જેથી સકામ નિર્જરા થાય છે. અને જો તે નહિ અંગીકાર કરીએ તે પરભવે તિર્યંચ તથા નારકીઓમાં પરમાધામી વિગેરે કુર છથી પમાડાતી મહા આકરી વેદનાઓ પરવશપણે ભેગવવી પડશે. તેથી વિશેષ હવે શું? પણ ટુંકાણમાં પ્રાણાન્ત કષ્ટ પણ તીર્થંકર મહારાજે નિધેલી વસ્તુઓનું ભક્ષણ કરવું નહિ. અને તેમાં પણ અમુક શેરની છુટ-આગાર વિગેરે રાખી શિથિલપણાને ત્યાગ કરી બાવીશ અભક્ષ્યને સર્વથા ત્યાગ કરવા ઉપરાંત, બીજા અનાચરણય-અભક્ષ્યના પણું ત્યાગને અવશ્ય નિયમ કરે. Page #154 -------------------------------------------------------------------------- ________________ [ 1 ] નિયમ (પ્રતિજ્ઞા-દત) કેમ લેવો? તથા પાળ - વનને અતિમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ ચાર પ્રકારે દેષ લાગે છે. - જેમ કે કોઈએ એ વિહાર(ચાર આહારને ત્યાગ કર્યો હેય. - અતિ તૃષા લાગે ત્યારે પાણી પીવાની માત્ર ઈચ્છા કરે તે અતિક્રમ જે સ્થાન કે પાણી હોય તે પાણી પીવાના સ્થળે જાય તે વ્યતિકમ દેષ લાગે. પાણી પીવા માટે પાણીના વાસણમાંથી ખ્યાલે ભરી મુખ આગળ ધરે, પણ પીએ નહિ, ત્યાં સુધી અતિચાર લાગે. અને જ્યારે તે ન ડરપણે પાણી પીએ, ત્યારે તેણે અનાગાર મહાદેવ-પાપ, સવ્ય કહેવાય, ત્યારે તે તેને પરભવની પણ બીક ન રહે. એમ સમજાય. કા દામાં અપકૃત્ય અને ગુન્હામાં જે ભેદ છે, તે ભેદ ધાર્મિક જીવનમાં અતિચાર અને અનાચાર વચ્ચે છે. અપકૃત્ય દિવાની દાવ ગણાય છે. અને ગુહે ફોજદારી દા ગણાય છે. તે પ્રમાણે અતિચાર અને અનાચાર બન્યય દે રૂપ છે, છતાં પણ અતિચારમાં સુધારાના અવકાશની સંભાવના છે. ત્યારે અનાચારમા અસંભાવના માનવામાં આવી છે. તેથી તે અધમ કૃત્ય ગણાય છે. અને અતિચાર સુધી મોટા દેવવાળું છતાં તે ધર્મકૃત્ય ગણાય છે.) અ. અ. વિ. ૧૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] જ્યારે પરમાધામીએ ઊના ધગધગતા સીસાના રસ બળાત્કારે તેને પાય છે, ત્યારે તે અત્યંત ત્રાસજનક વેદના મેગવે છે, અને તેમાંથી છુટવા પ્રયાસ કરેછે. પણ કરેલાં ક્રમ ભાગળ્યા વગર તે બિચારા કર્યાથી છુટે? એમ સમજી અતિક્રમ દેષ પણ ન લાગે તેવા ભવભીરુ થઈ ત્રત પાળવુ. ધન્ય છે વ્રત પાળવામાં એવા સિંહશ્રેષ્ઠિને ! કે-જેણે દિશિ નિયમના સ્વીકાર કરેલેા હતા. પરંતુ અતિ વિકટ સ્થિતિમાં પણ ભંગ નહિં કરતા અનશન કરી એક માસમાં કેવળજ્ઞાન ઉપાજી' મેક્ષગતિ મેળવા શરીર (પુદ્ગલ) કે જેના સ્વભાવ સડન પડન અને વિઘ્નસ પામવાના છે, તેના ઉપર માઠુ ન કરતાં ઉભયલાકમાં સુખનું ભાજન એવું જે વ્રત, તેને પ્રાણ કરતાં પણ વધારે પ્રિય ગણ્યુ. અગ્નિમાં પ્રવેશ કરવા સારા પ્રણ 'ગીકાર કરેલા વ્રતના કહિ ભંગ ન કરવા. Sacrifice money, even life rather than principle) માટે સત્ય પ્રતિજ્ઞાવત થવુ સુજ્ઞેયુ કિં બહુના ? Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું. શ્રાવકના ઘરમાં તથા વર્તનમાં પાળવા જોઈતા કેટલાક નિયમ ૧. ઘરમાં દશ ઠેકાણે ચંદરવા અવશ્ય " બાધવા જોઈએ. ૧. ચૂલા ઉપર, ૨ પાણીયારા ઉપર, ૩ ભજન કરવાના સ્થાન ઉપર, ૪ ઘંટી ઉપર, ૫ ખાંડણીયાપર, ૬ વાવણી (છાશ કરવાના સ્થાન) ઉપર, ૭ સુવાના બિછાના પર, ૮ હાવાને ઠેકાણે, ૯ સામાયિક પ્રમુખ ધર્મ ક્રિયા કરવાના સ્થાને (પૌષધશાળામાં) અને ૧૦ દેરાસરમાં. આ રીતે દશ ચંદરવા બાંધવા જેમાંના પ્રથમના છ ચંદરવા ભેજન આયી છે, તે જ કહી આપે છે, કે ભેજનના સંબંધમાં બહુ જયણા પૂર્વક વર્તવાની આવશ્યકતા છે. તથા શારીરિક તંદુરસ્તીને ઘણે લાભ છે. ' ૨. સાત ગળણું રાખવા જોઈએ. ૧ પાણી ગળવાનું, ૨ ઘી ગરણી, ૩ તેલ ગરણી, ૪ દૂધ ગળવાનું, ૫ છાશ ગળવાનું, ૬ ઉકાળેલું અચિત્ત પાણી ગળવાનું, ૭ આટો ચાળવાનું (ક) એ મુજબ સાત ગળણ જરૂર રાખવાં, તેથી કીડી, કંસારી Page #157 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૮ ] મચ્છર, માખી વગેરે ત્રસ વના પુદ્ગ। હાય, તા ગળવાથી નીકળી જાય છે. પાણી ગાળવાથી અને આટા ચાળવાથી ત્રસ જીવનુ રક્ષણ થાય છે. પાણી માટે મજબૂત પાકારનું કે તંબુ ઘટ્ટ ગળ શું રાખવું. આ પ્રમાણે કનારા ભવ્ય પ્રાણી આને પ્રત્યક્ષ તેના લાભ અનુભવાય છે. પાણી પહેારે પહેરે ગળવુ જોઇએ, તે સંબધમાં કુમારપાળ મહારાજાનું સુચરિત્ર વારંવાર મનન કરવું તથા તે અનુસાર જેટલું બને તેટલુ વર્તન રાખવુ ચેાગ્ય છે. એવા આત્માર્થી પરમાર્થી પુરુષની બાહુારી છે! તે જ ધન્યવ ́ત છે, તેજ પુણ્યવત છે, તેજ મહહન છે, તજ પરમ સુખી છે, વળી તેજ ઉત્તમ ભાગ્યશાળી કે જેના હૃદયપટન વિષે દયા-યણા ... ચિત્રામણ ચિત્રાઈ રહેલુ છે. જૈન ાસન જયવંત વર્તા : ૩. વાસણ કેવાં વાપળ્યાં હવે કેવા ભાજન (વાસણ)માં તથા કેવી રીતે ભેાજન કવું? તે સંક્ષેપથી કહીએ છીએ”—જે દેષા રાત્રે ભાજનમાં જ છે, તેવા જ દોષો આંધારાવાળી જગ્યામાં ખાવા પીવાથી અને સાંકડાં મેઢાના ભાજનમાં (જેમાં નજર પહેાંચે નહિ એવા શીરઇ, લેાટા-આદિ) વાપરવાથી લાગે છે. સામાન્ય રીતે કાંસાના અથવા કલાઈવાળા તાંબા પીત્તળના વાસણ સામાન્ય પ્રકારે ઠીક ગણાય છે. અત્યારે આ વિચિત્ર દુનિયાના વેગ વિચિત્ર પ્રકા ના થતા ાય છે, કાણુ જાણે કેવા પ્રકારના પવન ભરાયા છે, તે સમજી શકાતુ ́ નથી, કે આપણા પૂજ્ય વડીલશ્રીએ ની પદ્ધતિ ઉપર Page #158 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૯ ] તિરસ્કારની દષ્ટિએ જોતાં, તે ઉવેખીને હવે ટીન-લેઢાના વાસશેનો આદર કરતા જાય છે કે જે વાસણે કોઈ પણ જૈતુ અગર હિદુ બધુએ વાપરવા ઉચત નથી “મુંબઈ સમા ચાર” વગેરે ઉપરથી જાણવામાં આવેલ છે કે તે વાસણોને લેજ કરવામાં ઇંડાને રસ વપરાય છે. એને જીવતા બળદને મારી તેના આતરડાઓના પ્રવાડા ભાગ પણ વાપરે છે. તેથી તે ખરેખર ત્રાસજનક છે. માટે તે વાસણને શીધ્ર ત્યાગ કરે જોઈએ. આવી પ્રથમ સસ્તી અને સુશોભિત ચીજો પરિ ણામે બહ મેથી ન નકામી થઈ પડે છે. અને આ પ્રમાણે આપ આવી ચીજો પરવાથી અ૫ વખતમાં એક બાજુએ કેવી નિર્ધન અવસ્થાએ પણ પહોંચ્યા છીએ કે જે વસ્તુ ખરીદ કર્યા પછી વપરાયા પછી તેની કોઈ પણ કિંમત ઉપજી શકે નહિ, અને કાંસા કે ત્રાંબા પીતળના વાસણ કુટયા પછી પણ ગમે ત્યારે તેને (મૂળ કિંમતના) અડધા ભાગના કે તેથી વિશેષ પણ નાણાં અવશ્ય ઉપજે છે. 'અહા આપણા વડીલે-અગમ બુદ્ધિવાળા વ્યવહાર અને ર્મિકાર્યમાં કેવા કુશળ હતા ? અને હવે આપણે કેવા થયા? તેમના વચનો અનાદર કરી સ્વેચ્છાએ વર્તી પિતાને ડાયા માની પૂર્વોપાર્જિત અગણિત મૂડી ગુમાવી બેઠા છીએ. હવે આપણને વિના વિત-વૃષ્ટિ અનુસાર, માપણું સારું સુવર્ણ જેવું, તેને લે હું માનીને તે વેચી જે હું છે તેને સુવર્ણ સમ માનીને હર્ષથી (તેના કેટલાક મિથ્યા ફાયદાઓ કલ્પી) ગ્રહણ કરીએ છીએ. પણ કેવી દયાજનક સ્થિતિમાં આપણે પોતાને જોઈએ છીએ તે આપણાં જ કર્મોને Page #159 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૦ ] દેષ છે, ખેર! હજુ પણ આપણે ચેતીશું. માટે હે સુજ્ઞ બંધુઓ! ચેતે, એવા મલિન વાસણને ત્યાગ કરીને કાંસા અથવા પીત્તળના ભાજનમાં જ આહાર કરે. પીત્તળના રસોઇ તથા ભેજન કરવાના સર્વ વાસણને અવશ્ય કલાઈવી જ જોઈએ તેમજ પત્રાવળાં તથા પડીઆને આશ્રયી વસ સ્થાવર જ હોય છે, તેથી તેવા કે કેળ પ્રમુખના પાનમાં પણ ભેજનન કરવું, અન્ય દર્શનીને ત્યાં ખાસ ઉપગ રાખ. - દિવસ છતાં અંધારામાં જમવું નહિ. માટે દિવસે જયા સારૂં અજવાળું આવતું હોય, ત્યાં પહેલા સ્વચ્છ વાસણમાં ભાભઢ્યના વિવેકપૂર્વક વિચાર કરી સ્થિર ચિત્તે તથા મૌનપણે ભોજન કરવું. એંઠે મોઢે વાત કરવાથી એક તે જ્ઞાનાવરણીય કર્મને બંધ થાય છે. બીજું, વાર્તામાં ધ્યાન જવાથી ભોજનમાં માખી પ્રમુખ ત્રસ જીવ પડવાથી તે જીવને પ્રાણ જાય, માખી ખાવામાં આવી જાય, તે વમન થાય. વળી અન્ન વખાણવું, વધવું નહીં. માટે મૌનપણે જમવું, કદાચ બોલવાની જરૂર જણાય, તે પાણીથી મુખશુદ્ધિ કરીને બેલવું. ભેજનમા કેઈપણ સવ કે નિજીવનું કલેવર આવી ન જાય, તેમ સ્થિરચિત્ત રાખી ચક્ષુ વડે બરાબર તપાસ કરી ઉપગ પૂર્વક હિત-મિત (પધ્ય અને પ્રમાણે પતઃ ) વખતસર જ ભેજન કરવું. ભોજન કરતી વેળાનું પંચીયુ ધેતિયું) જુદું તેવું ૧ આપણા દેશમાં બે બેસીને જમવાની પ્રવૃત્તિ છે, તે યુક્ત નથી. કેમકે--અને ખસ, ખરજવું, કુષ્ટ, ગુમડાદિ રોગ છે તેથી Page #160 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૧ ] જોઇએ. તથા હાથ પગની શુદ્ધિ કરવી યુક્ત છે, તેમાં પણ જેઓ નિત્ય પ્રભુની પૂજા કરનારા છે. તેણે રાખવડે ખરાખર હૃસ્તશુદ્ધિ કરવી, કારણૢ કે-કેસરના ડાઘા હાય ઘીવાળા હાથ હાય ને જો બરાબર શુદ્ધ ન થાય, તે કેસર કે ઘીના સૂક્ષ્મ અંશ પેટમાં જવાથી દેત્મ્યના ભક્ષણના મહાદેષ લાગે, માટે શુદ્ધિ ખરાબર કરવી. (પ્રસંગેાપાત્ત લખવાનું કેકોઇ વખતે હાથ ધેાવામાં સચિત્ત માટી વપરાય છે, તેથી બહુ દોષ લાગે, માટે રાખ પ્રમુખ સાધનાથી હસ્તશુદ્ધિ કરવી સારી છે.) અગાશીમાં કે માથે ઢાંકણુ ન હેાય તેવા ઉઘાડા સ્થાનમાં પણ આહાર કરવા નહિ. ઘી, ગોળ, દૂધ, દહિં, છાશ, શાક, પાણી વિગેરેના વાસણ મુદ્દલ ક્ષણવાર પણ ઉઘાડા ન મૂકવા. શ્રાવ પ્રથમ તા જોઈએ તે કરતાં ઓછુ જ લેાજન લેવુ' અથવા જરુર જેટલુજ લેવુ' અને એઠું' મુદ્લ ન મૂકતાં થાળી વાટકા વિગેરે ધાઇને પીઇ જવાં જોઇએ. થાળી ધાઇને પીવાથી આયંબીલનુ ફળ મળે છે. ભેગા જમનારતે ચેપ લાગે. વળી એક બીજાનુ એડ્' ખાવું, તે પણ ડીક નથી. એઠવાડ ઘણા વધી પડે, જીવાપત્તિ બહુ થાય. વગેરે ઘણા ઢાષા થાય છે. જો કે−પ્રેમના નિશાની હાવાથી માર્ગાનુસારી સંસ્કૃતિ દૃષ્ટિથી વ્યવહારમાં તે ઠીક દેખાવની પ્રવૃત્તિ લાગશે, પર’તુ ધાર્મિક આચાર દૃષ્ટિથી યાગ્ય નથી. ૧ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, પ્રમુખનું ભક્ષણ કરનારનું, તથા દેવ, ગુરુ અને ધની નિંદા કરનારનું અન્ન-પાણી દી લેવું નહિ. Page #161 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૨ ] આવી રીતે નિત્ય પ્રથમ શુદ્ધમાન આહાર નિગ્રંથ પૂજય મુનિમહારાજને વહરાવ્યા બાદ ઉપગપૂર્વક ભજન કરવાથી તે અમૃત સમાન ફળ આપે છે. નહિતર તેના વિષસમાન ફળે અવશ્ય ચાખવાં પડે, તે નિ:સંદેહ જાણવું. એમ સહી ભવ્ય બંધુઓ! અષ્ટપ્રવચન માતાને હૃદયમાં સ્થાન આપી આ મનુષ્યજન્મ સાર્થક કરો! જેથી અષ્ટકમનું વિદારણ કરી અલપ ભવોમાં શિવ-સંપદ્-સુખ પામીએ! ૧ શુદ્ધમાન આહારમાં પ્રથમ તો ન્યાયપાજિત દ્રવ્યનું ભજન કરવું જોઈએ. અન્યાયથી મેળવેલા ધનનો આહાર તુચ્છ છે, તેથી નીતિ અને ન્યાયપૂર્વક વ્યાપારાદિમાંથી મેળવેલ ધન હોય તેનું જ ઉત્તમ અને શુદ્ધ ભોજન છે. તે તથા શ્રાવકથી લાગતા દેશે ટાળીને જે નિર્દોષ આહાર વિહારાવવો તે શુદ્ધમાં આહાર છે, તેવી જ રીતે, ન્યાયપાર્જિત અલ્પ મુડી મા પુણિયા શ્રાવક એક દિવસ પિતે ઉપવાસ કરતા હતા, અને બીજે દિવસે તેની સ્ત્રી ઉપવાસ કરતા હતા, તેમ કરીને દરરોજ એક સાધર્મિક ભાઈની ભક્તિ કરતા હતા, આપણે પણ તેવી જ રીત ન્યાયપૂર્વક દ્રવ્ય મેળવવું ઉચિત છે, નહિતર ફૂડકપટ કરી અન્યાય માગેથી મેળવેલ દ્રવ્ય અહીં મૂકી જઈ “હાય દ્રવ્ય ? હાય દ્રવ્ય ?” કાં મૃત્યુ પામી તેના ફળ ભોગવવાં પડશે, અયાય-અનીતિ જ્યાં ત્યાં સર્વત્ર પ્રસરી રહ્યા છે. કોઈ વિરલા ન્યાય – ૨ લનારા હશે. તેનું અનુકરણ થાય તો ઉત્તમ છે [બહારના દેશોના પક્ષ ધંધાદારી હરીફોની સામે ટકી રહેવામાં ઘણી મુશ્કેલીઓ ઉભી થઇ છે. આપણા ધંધામાં વચ્ચે પડવાનો ભયંકર અન્યાય તઆ કરી હ્યા છે. તે સ્થિતિમાં આપણા દેશી વેપારીઓને કરવી પડતી અનીતિ વિગેરે અન્યાય કેટલે ગણાય? તે વિચારવા જેવું છે.] Page #162 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૩ ] જમેલાં એઠાં તથા રઈના વાસળ કલાકના કલાકો સુધી પડયા રહેવાથી તેમાં ત્રસ જીવે પડી તેના પ્રિય પ્રાણુ ખુવે છે, તથા એઠાં વાસણમાં બે ઘડી લગભગમાં સંમૂછિંમ જીવેની ઉત્પત્તિ થાય છે. જેથી તરતજ ઉટકી નાંખવા કે નેકર પાસે ઉટકાવી નખવ. પાણી ગળાવવું, ચૂલો સંધ્રુ, શાક-પાન સમારવું, ઇંધણ (લાકડાં) છાણું પઉંજવા વગેરે નેકર કે રસોયાને વિશ્વાસે મૂકવાથી અનેક ઓની નિત્ય હાની થઈ જાય, તેથી ગૃહિણી (સ્ત્રી) એ જાતે જે કરવા જેવું હોય, તે બની શકે તે પ્રમાદ મૂકી પિતે કરવું. અને જે નેકર પાસે કરાવવું હોય, તે પણ બને ત્યાં સુધી પાસે ઉભા રહી જયણપૂર્વક કરાવવું, અને નેકરોને પણ શિખામણ આપી, જેમ યતનાથી પ્રવર્તાય તેમજ વર્તવું ઉચિત છે. સુષુ કિં બહુના? પ્રકરણ ૧૦ મું “સુન શ્રાવિકા બહેનને ખાસ ધ્યાનમાં લેવા જોગી સૂચનાઓ.” જેમ રાજ્યમાં મંત્રીનું પ્રધાનપણું છે, તેમ ઘરમાં સ્ત્રીનું પ્રધાનપણું છે, અને તેથી સ્ત્રીઓએ આ “અભક્ષ્ય અનતકાય” વર્ણન મનનપૂર્વક ખાસ વાંચી, તે મુજબ-વર્તવાની અવશ્ય કાળજી રાખવી. સુજ્ઞ શ્રાવિક બહેને! તમે ઘરની અંદરનું રાજય સુધારવાનું ધારી શકે, તે બને. નહિંતર પુરુષથી બનવું અ. અ. વિ. ૨૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ [૧૫] મુશ્કેલ છે, કેમકે પુરુષ આ દિવસ તેના વ્યાપાર-ધંધાથી વીંટાયેલે જ પ્રાય: હોય, તેથી નીચે લખેલી સૂચનાઓ ધ્યાનમાં લઈ, તે પ્રમાણે વર્તન રાખશે, તે તમે સ્વ તથા પરના કલ્યાણના કારણિક અને ભાગીદાર થશે. ૧. સૂર્યના કિરણ કુટયાં પહેલાં ચૂલાને આરંભ કરે નહિ. ૨. પ્રથમ સર્વ જગ્યાએથી કાજે લીધા બાદ, તમામ કામને આરંભ કરે. • ૩. સવારમાં પહેલાં પંજણીથી દરરોજ દરેક કામવાસણ, ચૂલા વિગેરે યતનાથી પુંજવા અને તે જેને કોરી જગ્યાએ મૂકવા કે જ્યાં મનુષ્ય કે જનાવર પ્રમુખની હાલચાલ ન હોય. ૪. લાકડાં,છાણાં, કેયલા, સગડી વિગેરે રસેઈનાં સાધને બરાબર પુજ્યાં પછી જ લેવા. તેમાં પણ ચોમાસાની ઋતુમાં બે ત્રણ વખત ખૂબ સંભાળથી પંજવા, કારણ કે-ચોમાસામાં જીવની ઉત્પત્તિ બહુ થાય છે. ૫. લાકડામાં કોઈ એક જાતનાં અંદર મેટા છવ થાય છે, જે અંદરથી લાકડું કરી કરીને લેટ જે કાઢે છે, તે ઉપરથી લાકડામાં તેના જીવની ઉત્પત્તિ છે, એમ ખાત્રી થાય છે. વળી તે ખંખેરતાં પણ નીકળી શકતા નથી તેથી તે છ અગ્નિમાં બળી ભસ્મ થાય છે. તે તેવાં લાકડાં એક કોરે મુકી દેવા અને તે બાબતમાં બહુ ઉપગ રાખ. ૧ છાણ ભરી નાખીને વાપરવા, ચેમાસામાં છાણ કે નાળીયેરના છાલાં બાળવા નહી કે તેમાં ત્રસ જેવો થઈ જાય છે, ને તેમાં ભરાઈ પણ રહે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૫] ૬. બળતણમાં જીવજંતુ ઓછા ભરાય, તેવું ખરીદવું અને તેવી રીતે મૂકવું, તથા પૂરતી જયણથી વાપરવું. ૭. રસોડામાં ઠામ, વાસણ તથા મશાલ, ઘી, તેલ, દૂધ, દહિ, રોટલા, રોટલીના તથા પાણી, એંઠવાડ વગેરેનાં વાસણો ઉઘાડા મુદલ રાખવા નહિ. ૮. એંઠવાડ બે ઘડી પહેલા જાનવરને પાઈ દે, કે તાપ પડતું હોય તેવી જગ્યામાં છાંટી દે. વગેરે ગ્ય વ્યવસ્થા કરવી, નહિંતર માં અસંખ્ય સંમૂછિમ મનુષ્ય-જીવ ઉપજે. ૯. મીઠું, મરચું, વગેરે મશાલે રાખવાના વાટલા ( લાક ડાના ખાનાં વાળા) બહુ સ્વચ્છ રાખવા. ૧૦. વાટલાઓમાં રાખવા કરતાં પણ મજબૂત બુચવાળી શીશીઓમાં રાખવા યુક્ત છે. કારણ કે-માસામાં હવા લાગવાથી મરચામાં તણું લાલ સૂક્ષ્મ ઈયળો પડે છે, તથા કુંથુવા, લીલ, ફૂગ થાય છે. અને વાટલાઓમાં પણ ત્રસ જીવ ચડી જાય છે. જેથી પછી રસોઈમાં ઉતાવળે જોયા તપાસ્યા વગર વાપરવાથી આવા પ્રાણીઓને વિનાશ થઈ જાય છે. ૧૧. મશાલાઃ દાળ શાકમાં, સાકર-ચીની પ્રમુખ ચા દૂધમાં, ઘી-તેલ પ્રમુખ શાક કે રોટલીમાં વાપરતાં પહેલાં ખૂબ બારિકાઈથી તપાસવા જોઈએ, કે “તમાં સજીવ કે નિઈ. વનું કલેવર તે નથી ને?” નહિંતર અ૫ પ્રમાદે મેટો અનર્થ અહર્નિશ થશે. ૧૨. સાજે સૂર્યાસ્ત પહેલાં ચૂલે ઠારી નાંખવે. Page #165 -------------------------------------------------------------------------- ________________ [૧૫૬ ] ૧૩. તે પણ સચિત્ત (કાચું) પાણી છાંટીને ઠાર નહિ; કારણ કે તેથી અગ્નિ તથા પાણીના બનેય એને અતિતીવ્ર કિલામણ થઈ તેને નાશ થાય છે. ૧૪. વાશી મુદ્દલ ન રાખવું, નાના છોકરાઓ હેય, તે સવારમાં તાજું કરી આપવું, જેથી શારીરિક અને ધાર્મિક એમ બે મોટા લાભ થાય છે. ૧૫. નાનાં બચ્ચાંને પ્રથમથી જ અભક્ષ્ય-અનંતકાય માટે ઉપદેશ કરતાં રહેવું, જેથી તેઓ મેટી ઉમ્મરે તેવી ચીજોથી દૂર રહે કુમળી ડાળી જેમ વાળવી હોય, તેમ વળી શકે છે, પણ તે જડ થઈ ગયા પછી વળે નહિ, તેથી શિશુવયના બાળકેને સ્વાર્થ સુધાર કે બગડે, તે તેની માતા ઉપર વિશેષ આધાર રાખે છે. ૧૬. જે તમે શ્રીમંત હશે, તે તે પણ પૂર્વ પુણ્યના ઉદયથી જ છે, નેકરને હુકમ કરી કામ કરાવવું, તેમાં વિશેષ વિચાર કરે. ૧૭. જે કાર્ય પિતાની જાતે જયણાથી થાય, તે નેકર કદિ પણ ન કરી શકે. ૧૮. નેકરને શાક સમારવા આપ્યું હોય, તે શાકની સાથે બીજા નું પણ છેદન કરી નાખે, પણ ગળે તે પણ ઘડા વિનાનું, તથા તેને સંખારો નીચે નાખી દે, કે ખારા પાણને સંખારે મીઠા પાણીમાં નાંખી આવે, પાણીના એઠા વાસણ ગળામાં બળે. આમ બધું અવિવેકથી કામ કરે. Page #166 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૭] ૧૯. તમે નેકર ઉપર નિશ્વાસ મુકી તમારા જમેલા એઠા વાસણે એમને એમ મૂકી હીંડોળા ઉપર કે મુખશધ્યામાં આર સે કરે, પાછળ બે કલાક સુધી તે વાસણે પડયા રહે, અને તેમા ટપટપ માખીઓ વિગેરે જીવ પડી તરફડીયા મારી પ્રાણ છે ડે. ૨૦. ખરી રીતે શ્રાવકને એજ ધર્મ છે, કે થાળી વગેરે ઈને પીઈ જવું જોઈએ, કારણ કે તેમાં બે ઘડીમાં અસંખ્ય જીવ ઉપજે છે. ૨૧ પ્રમાદને લીધે પાણીયારા આગળ,ગેળાની આસપાસ લીલ પણ થઈ જાય. આવા અનેક દેશે આપણા પ્રમાદથી થાય છે. ૨૧. જે તમારાથી આવું કામ થવું અશક્ય હોય તે પાસે ઉભા રહી નેકર પાસે યતનાથી કરાવવું, તે પણ યોગ્ય છે નહિંતર, પુણ્યરૂપી મૂડી વ્યાજ સુદ્ધાં ખાઈ જવાશે. તે પછી પરભવે સુખ કયાંથી મળશે? અજરામર સુખ લેવાને આ અવસર આવ્યો છે, છતાં શા માટે વિષય-કષાય અને વિકથામાં ગરકાવ થઈ જાઓ છો? પ્રમાદ મૂકો અને મનુષ્ય. જન્મ સાર્થક કરે! દુષ્ટ પ્રમાદ જ દુર્ગતિને વિષે લઈ જવામાં મોટા લુંટારાં સમાન છે, તેથી ચેતે! રર. ચાર મહાવિગઈને અવશ્ય ત્યાગ કરે. ૨૩. આઈસક્રીમ, બરફ વિગેરે ઉપરથી મમતા છોડે. ૨૪. તમારા બાળકને અફીણ (બાળા ગોળી) વિગેરેના વ્યસન છોડાવો. Page #167 -------------------------------------------------------------------------- ________________ [૧૫૮ ] ૨૫ કાચી માટી, કાચા મીઠાને ત્યાગ કરે. . ' ૨૬. પ્રમાદ મૂકી અચિત્ત મીઠું તૈયાર કરી વાપરો. ૨૭. રાત્રિભેજનને તમે ત્યાગ કરો. જેથી તમારા પુત્ર વગેરે તમારું અનુકરણ કરે. ૨૮. તલને અને ખસખસને ત્યાગ કરશે. ૨૯. બળ અથાણાં વગેરેનાં સ્વાદ મૂકે-મૂકવે (ખરી રીતે જોતાં સ્ત્રીઓ જ આવી અનેક ચીજો વાચત્ર પ્રકારે બનાવી પુરુષને રસનેંદ્રિયને આધીન કરે છે.) ૩૦. વિદલને ખાસ ઉપગ રાખો. કારણ કે-તેમાં તમારી જ સાવચેતી કામ આવી શકે તેમ છે, એ તમારા હાથની બાબત છે. કદાચ પુરુષ વિરતિવંત ન હોય, તે પણ તમે તેને આવા દેશમાંથી અટકાવી શકે છે. ૩૧. ગણ (રીંગણ) પ્રમુખ શાકને તથા ભડથે કરવાને ત્યાગ કરો, ૩૨. બેર ખાવાને ત્યાગ કરો. ૩૩. વિકથાને પણ ત્યાગ કરે. “ક્ષણ લખેલી જાય” જરા વિચારે ધર્મકાર્યમાં પ્રવૃત્ત થાવ. ૩૪. ચલિત રસ, વાશી વિગેરે ન વપરાય, માટે બહુ ઉપગ રાખે. ૩૫. લેટ, મુરબ્ધ, અથાણાં, સેવ, વડી, પાપડ વિગેરે માટે લખેલી હકીકત ખાસ ધ્યાનમાં લે ને તે પ્રમાણે વર્તે તથા જેને ઉપગ ન હોય તેને નમ્રતાથી કહે-શીખવે Page #168 -------------------------------------------------------------------------- ________________ [૧૫] ૩૬. અનંતકાયને ત્યાગ કરે. ૩૭. આ મનુષ્ય જન્મ સફળ કરવા માટે લીલી હળદરઆદુ, લસણ વગેરે ગમે તે રાગ છતાં પણ ન વાપરે. આપણે અનાદિને કર્મરૂપી રેગ ટળશે, ત્યારે જ ખરું શાશ્વત સુખ પામીશું. ૩૮. ફાગણ માસું બેઠાં પહેલાં તેલ આઠમાસ માટે સારા ઠામમાં ભરાવી રાખે. ૩૯. અશાડ માસમાં ખાંડ, કાજુ, બદામ, પિસ્તા, દ્રાક્ષ વગેરેને ઉપગ બંધ કરે. પહેલાં જ બુરું કરાવી લે. ૪૦. સુકવણી અશાડમાસા પહેલાં વાપરી નાંખે, અને ત્યારથી કાર્તિક માસા પર્યત તેને ત્યાગ કશે. ૪૧. લીલે વાંસ, બીલી, બીલા, કેરડાં અને નાગરવેલના પાનને તિલાંજલિ આપે. કર. પરદેશી મે,પરસુદીને લેટ કે રે બજારમાંથી મંગાવ બંધ કરે. ભલે જરા તસ્દી લેજે, પણ તેથી અનેક જીના આશીર્વાદ મળશે. • ૪૩. પાણી ઘીની માફક વાપરે. ૪૪. મજબુત ગળણ વતી દિવસમાં બે ત્રણ વખત ગળવા શ્રમ ઉઠાવશે તે પરભવે દુઃખ ભોગવવું પડશે નહીં. અર્થાત્ સુખી થશે. અનુક્રમે શિવસંપદાને પણ પામશે. ૪૫.વિશેષ તે તમારા ગ્રહના પ્રધાનપણમાં તમેજ વાકેફ છે, તેથી દરેક કાર્ય ઉપગ, વિવેક, જયણ પૂર્વક કરે. Page #169 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૦ ] ૪૬. તિથિને દિવસે દળવું, ખાંડવું, ભરડવું, દેવું, માથું ગુંથવું, નહાવું, છાણ લેવા જવું, ગાર કરવી વિગેરે કરવું કરાવવું અનુમેદવું નહિ. ૪૭. તથા ત્રણ ચોમાસાની, બે આંબેલની ઓળીની તથા શ્રી પર્યુષણ પર્વની, એમ છ અ૬ઈમાં ઉપર મુજબના કેઈ પણ આરંભ ત્રિગે (મન, વચન, કાયાએ ) કરવા નહિ. ૪૮. મિથ્યાત્વિ લૌકિક પર્વ જેમકે દિવાસે, રક્ષાબંધન, શ્રાદ્ધ, નેરતાં, હતાશની, સંક્રાંત, ગણેશચોથ, નાગ પાંચમ, રાંધણછઠ, શીલસાતમ (વાશી ખાવું) કળ આઠમ નેલી નવમી, અહવાદશમી, ભીમ અગીઆરસી, ધનતેરશી, અનંત ચૌદશ, અમાવસ્યા, સોમવતી અમાસ, બુદ્ધાષ્ટમી, દશેરાં તાબૂત, બકરી ઈદ, રિંટીયાબારશ, રાષ્ટ્રીયસપ્તાહ, જયંતીઓ, રવિવારે, નાતાલ વિગેરે પ મિથ્યાત્વના હેતુ તથા આત્માને અનર્થકારક છે, તેથી તેને ત્યાગ કરે. - ૪૯ આપણે દુધપાક, બાસુદી, લાડુ વગેરે કરીને ખાવાના કયાં બીજા દિવસે નથી કે તે જ દિવસે ખાવું ને ઉત્તેજન આપવું આવા મિથ્યા આચરણને ત્યાગ કરી, આપણે આચાર જાણવા પાળવા ઉજમાળ થાઓ ! ધન્ય છે સુલસા શ્રાવિકાને કે જેનું સમ્યકત્વ અત્યંતદૃઢ હતું, તેથી તે શ્રાવિકા આવતી ચોવીસીમાં આ ભરત ક્ષેત્રમાં પંદરમા શ્રી નિર્મમ નામના તીર્થંકર થશે. ૫૦. વહેલા ઉઠવાની ટેવ રાખે. • ૫૧. વહેલા ઉઠી પ્રતિક્રમણાદિક કરી દેવદર્શન, ગુરુવંદન તથા સ્નાન-પૂજા કરી, ઘરના કામમાં પરેવાવું. Page #170 -------------------------------------------------------------------------- ________________ [ ?! ] પર. ઘરના” માણસે।-બાળકો વિગેરેને પણ વ્હેલા ઉઠવાની ટેવ પાડવી અને ધમ ધ્યાનમાં લાગુ રહે, તેવી સગવડ કરી આપવી. ૫૩. વ્હેલા ઉઠી દરેક કામ શાંતિપૂર્વક ખખડાટ વિના કરવું. ૫૪. અવાજ કરવાથી ગરાની વિગેરે અધર્મી થવા માછીમાર વિગેરે અધર્મી માણસા જાગી ઉઠી અધમ માં પ્રવર્તે છે. ૫૫. ઘરમાં ઠામ ઠામ જ્યાં જ્યાં જરૂર ડાય, ત્યાં ત્યાં છૂટથી પુજણીઓ મૂકી રાખેા. ૫૬. રસાઇ વિગેરે જાતેજ ઉતાવળ કે બેદરકારી વિનાજ ચૈાગ્ય પાકથી અને સ્વાદિષ્ટ બનાવે. ૫૭. મુનિ મહારાજાઓને વ્હારવા તેડી લાવવા માકલવાના ઘરમાં કાયમ રિવાજ રાખવા. . ૫૮. બાળકા અને પુરુષા પૂજા-સેવામાં પ્રમાદ ન કરે, તેમને જમવા એસતાં પહેલા સાવચેત રાખવા. ૫૯. વહુએ દીકરીઓ વિગેરે પણ દર્શન, વંદન, પ્રત્યામ્યાન વિગેરેમાં પ્રમાદી ન થાય, તેની ખબરદારી રાખવી ૬૦. તિથિએ લીલે તરી શાકા વિગેરેને બદલે બીજી યાગ્ય સગવડથી સતાષ મળે, તેવી ગેાઠવણુ રાખ્યું જવી, ૬૧. દરેક પુરુષ જમનારા એકી સાથે પંક્તિબ`ધ જમવા પ્રેસે, અને દરેકની દરેક પ્રકારની સગવડ સચવાય તેવી કાળજી રાખા ૬૨. ૨સાઈ તથા જમવાના કાર્યક્રમ રાજના ઠરેલા વખતે પતાવા. અ. અ. વિ. ૨૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૨ ] ૬૩. અભક્ષ્ય કે અનારોગ્યકર ચી તે ખાસ કરીને ન બનાવાં. ૬૪. દરેકના આરોગ્યની કાળજી રાખે।. ૬૫. ઘરમાં પ્રકાશ, સ્વચ્છતા, નિય મતતા, વ્યવસ્થા, સાચવી જે ચીજ જયાં રહે, ત્યાંજ મૂકવી વિગેરેની કાળજી રાખો, ૬૬. ઘરમાં કરકસર પૂરતી રાખા, ૬૭. જે વખતી જે ચીજની જરૂર પડે, તે ઘરમાંથી જ મળી શકે. તેવી રીતે વસાવી રાખવાની ગેાઠવણ અને સમજ રાખે. ૬૮. અનાજ વિગેરે ખાદ્ય પદાર્થીની ખરીદી સાચવણી અને વપરાશમાં મૃતના, કરકસર, સારી પસંદગી, યાગ્ય ખરીદી, જરૂરી વપરાશ વિગેરે માટે પૂરતી કાળજી રાખે.. ૬૯. રાત્રે ઘરમાં દરેક ઠેકાણે ચેાગ્ય અજવાળું પડે તેવી રીતે દીવાની ગાઠવણુ રાખવી, વગર જરૂરી અને વધારે વખત દીવા રાખવા નહીં. ૭૦. સાંજે વેલાસર જમી પરવારી પ્રતિક્રમણાદિક માટે તૈયાર થઈ તેમાં ભાગ લ્યા. (ગુજરાતમાં આ રીવાજ બહુ જ વ્યાપક છે.) શ્રીએ, પુરુષ દરેકને માટે ભાગે ૬ વાગ્યાની આસપાસ નવર્શ મળી જાય છે. જેથી ધાર્મિક ક્રિયાએ કરી રાત્રે શાંતિ અનુભવે છે. ૭૧. ઘરમાં શાંતિ રહે, ગડબડ, કચકચાટ ન થાય તેવી ટેવ પાડી ૭૨. નાના ધાવણાં બાળકોને ઉનાળામાં ખપેરે પાણી પાવા ચૂકતા નહીં. Page #172 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૩ ] ૭૩, જીદ્રાને જીવાતખાને માકલવામાં પ્રમાદ ન કરવા. ૭૪. થાડી રાખ માટી અને પાણીથી વાસણ સાફ્ કરવાની ટેવ પાડવી. ૭૫. જેમ અને તેમ કામ સ્વચ્છ વ્યવસ્થિત અને યાગ્ય લખતમાંજ પતાવવાની ટેવ પાડી. ૭૬. રસોઈમાં વિદળના ખાસ ઉપયાગ રાખો. ૭૭. ખાળ, મારી, ચાકડીયા વિગેરે સ્વચ્છ રાખવા. ૭૮. રાત્રે વખતસર સુવાની ટેવ પાડો. ૭૯. બપેરે સામાયિક કરવાની ટેવ ચાલુ શખા. ૮૦. ધાર્મિક પર્યાં અને થિએની આરાધના ઘરમાં ખાખર આગ્રહપૂર્વક ચાલુ રાખેા. ૮૧. પતિવ્રતાપણામાં સ્ત્રીની સમસ્ત વ્યાવહારિક કેળવણીના સમાવેશ થાય છે. તેથી તે બરાબર જાળવા. અને ત્રીને તેમાં દઢ કરશે, તે તેનુ આપુ' જીવન સંસ્કારી બનશે જ. ગમે તેટલી ભણેલી પણ પતિતપણા રહિત દુઃશીલ સ્ત્રીની કિંમત શી ? ૮૨. અને તે શિખવનાર તથા તેનું રહસ્ય સમજાવનાર દેવ: ગુરુઃ તથા ધર્મોનાં ભક્તિ દરરોજ યથાશક્તિ કરવાનું ચૂકશે નહીં. 3. ૮૩. રજસ્વલાપણુ’ખરાખર પાળવું, ગૂમડું ફૂટયા ખરાખર ન ગણશે. શરૂઆતનુ રજસ ધણા મલિન પદાર્થ છે, એમ સૂક્ષ્મ તત્ત્વ સમજનારાં જ્ઞાનીઓએ અને પૂર્વના મહાન વૈદ્યોએ Page #173 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૪ ] કહેલ છે. તેથી આશાતના ન થાય, અને પવિત્રતા જળવાય તેમ વવામાં બેદરકારી રાખશે નહીં. અનાય વિચારની પ્રજાએની સમજમાં આપણી આવી સૂક્ષ્મ વાતાનું રહસ્ય હજી ઉતર્યુ નથી. તેથી તેઓ રજસ્વ લાપણું પાળતા નથી, અને આપણી મશ્કરી ઉડાવે છે. પરંતુ તેમાં મૂર્ખાઈ છે. માટે, અવી વાર્તા ઉપર ધ્યાન ન આપવું. ૮૪. ભણવામાં, ટ્રામમાં, રેલ્વેમાં, વિગેરે પ્રસ ́ગમાં પુરુજેના સ્પર્શાસ્પર્શથી દૂર રહેવામાં નવ વાડ઼ા જળવાય છે; અને શિયળની રક્ષા માટે એ ખાસ આવશ્યક છે. ૮૫. પૂર્વાપરની સ્પર્શાસ્પ` જાતિ સાથેની સ્પર્શીલ્પશની વ્યવસ્થા જાળવવી. તે તેાડવામાં પિરણામે આપણી પ્રજાના નાશ છે, માટે દેખાદેખીથી કે અજ્ઞાનથી સ્પર્શાસ્પ વ્યવસ્થા તેાડવાની વાતના અમલ કરી તને ટેકા ન આપવા. ૮૬. આપણા પૂજ્ય મુનિ મહારાજાએ શિવાય બીજા કાઇના ઉપદેશ સાંભળવા નહીં જોઇએ. આજ કાલ ભાષણા સાંભળવાના ચેપ વધતા જાય છે, તે પરિણામે આડે માગે દેરવી ધથી ભ્રષ્ટ કરનાર છે. સભા, સેાસાયટી, મેળાવડા, મીટીંગે. કમીટીએમાં ભાગ ન લેવા. એવાં મડળે ગેર રગવા નહીં. તે ઉન્મા પાષણ છે. ૮૭. ધાર્મિક ઉત્સવા, તીથ યાત્રા, રાત્રિજગા, મહાપૂજાએ, ઉપધાન તપ, આયંબીલની એળી વિગેરે તપાનુષ્ઠાનમાં અવશ્ય ભાગ લેવા. તેના વિરોધ કરનારાએ અજ્ઞાનથી તેમ કરે છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૫ ] ૮૮ સર્વ જીવા પ્રત્યે મૈત્રી રાખવી. અધર્મી થવા ઉપર પશુ દ્વેષ ન કરવેશ: ૮૯. ડેાટલની કે એવી કાઈ તૈયાર બજારૂ ખાદ્યચીને ખાવાની ટેવ ન પાડવી. ભાણાં મંગાવવાની ટેવ અહુ જ નુકશાન કરનાર છે. ઘરમાં જ રાંધેલી ચીજો ખાવી. ઘરમાં એવી ચીજો ઘાલીને ટેવ પડવા જ ન દેવી. સુજ્ઞ મ્હેના ! ઉપરની સૂચનાએ વાંચી વિચારી તે મુજમ નવા ઉજમાળ થશે તે અવશ્ય લાભ સારામાં સારણ થશે, અને આપણને એછામાં ઓછું જ નુકશાન થશે. પ્રકરણ ૧૧ મું. સ’મૂર્છિમ પ‘ચેદ્રિય જીવેાની દયા. મનુષ્ચાને સપૂર્ણિમ પચેન્દ્રિય જીવ ઉત્પન્ન થવાના નિમિત્તભૂત પર સ્થાનાઃ ૧૨ ૨ આંખ . ૨ કાન ૧ નાકનું મુખ્ય છિદ્ર ૧ નાભિ ૧ માહુ: ૧ સૂત્રદ્વાર ૧ મળદ્વાર = ૧ જન્મકાર સીઆને વધારે ૨ ન આ ખાર સ્થાનકેથી નીકળતા ૧૪ વિવિધ રસા-ધાતુ, પિત્તો, શ્લેષ્મા, વીય, ઋતુ, ઝાડા, પેશાબ, મણના મળે Page #175 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૬ ] અને રસે, લેહી, પરૂ, મળે, થુંક, લીટ બળખા વિગેરે લીલા કે સુકાં જે જે બહાર આવે છે, તે દરેકમાં બે ઘડી (અન્તર્મુહૂર્ત) પછી સંમૂછિંમ મનુષ્ય ઉત્પન્ન થઈ જાય છે. અને તેટલા વખતમાં મરી જાય છે. આ હિંસાથી બચવા માટે શ્રાવકે એ કેમ અને કે વર્તાવ રાખવે? તેની કેટ, લીક સૂચનાએ અત્રે આપવામાં આવે છે – ૧. જેઓ નાના ગામડામાં રહે છે, અથવા જેઓને નજીકમાં નદી, તળાવ, દરીયા કિનારે, જગલ, ક્ષેત્ર, છુટી વાડ વિગેરે ભૂમિઓ હોય, તેઓએ બને ત્યાં સુધી તેવા સ્થાનકેને વિષે ઝાડા (વડીનીતિ) અર્થે જવું. કેમકે બંધીયાર પાયખાનામાં પ્રકાશની ખામી, હવાને અભાવ, દુર્ગાના જ ના ફેલાવા વિગેરેથી શારીરિક આરતાને નુકશાન થાય છે ધાર્મિક રીતે તપાસતાં-તેમાં કીડા વગેરે અગણિત જીવોની ઉત્પત્તિ તથા વિનાશ થાય છે. અસંખ્ય સંમૂછિંમ મનુષ્ય પંચેદિયજીના પણ ઉત્પત્તિ અને વિનાશ થાય છે. કેઈ તેવા રેગીના ઝાડા પેશાબ પર લઘુનીતિ, વડીનીતિ કરવાથી ભયંકર રગે પણ અવશ્ય લાગુ પડી જાય છે સાથળના મૂળ વગેરેમાં દરાજના પગ ઘણાને લાગુ પડે છે, તે વગેરે અનેક શારીરિક અને ધાર્મિક નુકશાન ન થવાને અર્થે છુટામાં જવું, તે સારું છે. તે પણ કેરી જગ્યાએ, જ્યાં કીડી પ્રમુખનાં દર ન હોય, લીલેરી, શાદવ, ભેજવાળી જગ્યા ન હાય. તેવી ભૂમિને વિષે જવું. તેથી શારીરિક તંદુરસ્તી સારી રહે છે, Page #176 -------------------------------------------------------------------------- ________________ [ s ] તથા અનેક ઈવેની દયા પળે છે. માટે તે બાબત ખાસ ઉપગ રાખવે.' ૧. ભારતમાં પ્રાચીન મોટા શહેરોના વર્ણનમાં શહેરની મેટી ખાળે અને તેની સાથે જોડાયેલી શેરીઓની નીકે તથા ઘરની નાની નાના બાંધકામનાં વર્ણને આવે છે, તે ઉપરથી એટલું તે સમજી શકાય છે, કે મોટા શહેરમાં ગટરોતી વ્યવસ્થા હતી. પરંતુ તે ગટરો મારફત મુખ્યપણે વરસાદનું પાણી સુલભતાથી વહી જાય, તેમજ સામાન્ય રીતે હાવા દેવાના પાણીને વહી જવા માટે તેને ઉપયોગ થતો હું જોઈએ. મળ-મૂત્ર એઠવાડ વિગેરેનો નિકાલ તે દ્વારા થતું હોવાનું અસંભવિત લાગે છે. કેમકે-હિંદની સંસ્કૃતિ, દેશી વૈદ્યક અને ધર્મશાસ્ત્રો તેથી કાયમ વિરૂદ્ધ રહ્યા છે. એટલે ખાસ કરીને સજા વિગેરે શિવાય લેકે મળમૂત્ર એઠવાડ વિગેરેને ત્યાગ ખુલ્લામાં હવા પ્રકાશ અને માટીવાળા સ્થાનમાં વિશેષતઃ કરતા હોવા જોઈએ. પાટણ અમદાવાદ જેવા ગુજરાતના મોટા અને સમૃદ્ધ શહેરોમાં પણ પહેલેથી ખાસ એવી મરે ન હવામાં તે જૈન ભાવનાના ફળ ૩૫ અહિંસાની દૃષ્ટિ કારણ જણાય છે. સંમમિ પંચેન્દ્રિયના બચાવ માટે જૈનો કેવી દયા પાળવા હજારો વર્ષોથી સાવચેત રહેતા આવ્યો છે? તે આ પ્રકરણ વાંચવાથી સમજાશે અને દીવાનેનગરશેઠ, શહેરના અને ગામડાના આગેવાને તરીકે જેને ખાસ મુખ્ય હોવાથી સાધારણ પ્રજા ઉપર પણ તેની અસર પડી જ છે. બહુ વિચાર કરતાં પણ એ વ્યવસ્થા વધારે ઉચી વ્યવસ્થા લાગે છે. આજની યુ” કે જે પરદેશી સત્તા, વ્યાપાર, સંસ્કાર અને પ્રજા વન, અહીંની પ્રજામાં ઉતારવા માટે પ્રજાકીય સ્વાર્થનું એક પદ્ધતિસરનું સાધ છેછતાં અહીંની પ્રજાને જીવનની સગવડ પૂરી પાડવાનો ફાયદો બતાવવામાં આવે છે. મનુષ્યના શરીરે નિમિત્તક ઉપ થતાં તમામ મળે અને મેલો ત બહાર દેખાતો નથી. Page #177 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૮] ૨. લઘુનીતિ (પેશાબ) કરવી તે છુટામાં, કેરી જગ્યામાં કે જ્યાં તુરત સુકાઈ જાય, ત્યાં કરવી યુક્ત છે. પેશાબ ઉપર જમીનની અંદરની ગટરો મારફત વહીને બહાર ચાલ્યા જાય છે. પરંતુ તેને એ અહિંસાની દૃષ્ટિથી લેશમાત્ર સ્થાન આપી ન શકાય. પાણીને વધારે પડતે દુરુપયેગ, અંદર અંદર રહીને સડતા પદાર્થો તેમાં ઉત્પન્ન થતા અનેક રોગના જંતુઓ. સંમૂર્ણિમ જીવોને હિસાબ જ કોણ ગણે? વળી મળમૂત્રના મેલા પાણીને શાકે, ફળો વિગેરે ઉગાડવામાં મેટા પ્રમાણમાં ઉપયોગ થાય છે તેમાં વધારે પડતા એ ગંદા પાણીના તો દાખલ થઈને બેસ્વાદ અને દુર્ગધવાળા શાકે અને ફળે પ્રજાના આરોગ્યને અવશ્ય નુકશાન કરે છે. આમ પાપનો સંગ્રહ ગુપ્તપણે એકઠા થાય છે. શહેરમાં ગટરના સૂક્ષ્મ ઝેરી જંતુઓ ઉડ્યા વિના રહેતા નથી. ત્યારે ખુલ્લાં મળમૂત્ર ખુલ્લાં દેખાય ખરાં. પરંતુ હવા, પ્રકાશ, તાપ વિગેરેથી તેને નાશ થઈ જાય, તેથી તેના સંગ્રહ ન થતાં તેથી ઉત્પન્ન થતા ખરાબ તો ફેલાવવાનો પ્રસંગ ન રહે. આજના ગટરના સડામાંથી બીજા બારીક જંતુઓ ઉત્પન્ન થઈ અનેક રીતે ફેલાતા હોય છે. જે ખોરાક અને બીજી જરૂરીઆતો મારફત, હવા મારફત શરીરમાં દાખલ થઈ શારીરિક આરોગ્ય બગાડે છે, આકરી દવાઓ, જંતુનાશક દવાઓ, આકરા શીને મારફત જંતુ સંહારક ગોઠવણ વિગેરેની મદદથી તેને નાબુદ કરવા તે વળી બીજી હિંસા. ગટરો દ્વારા ગમે તેટલું બધું દૂર ૯ઈ જવામાં આવે, પરંતુ અમુક જથ્થાના મેલના સંગ્રહથી ઉત્પન્ન થતાં જંતુઓ અને તેની સાથે સંબંધ ધરાવતા બીજા નાના જંતુઓ માનવને ઘેરી લીધા વિના રહેજ નહી. પ્રજાને આજની ગટરોથી શારીરિક નુકશાન અવશ્ય થયું છે. પ્રથમના જેટલી શક્તિ શરીરમાં રહી નથી. આનું પરિણામ સંતાન ઉપર થાય. પરંતુ આજે યુરોપના અનુકરણની આપણા ઉપર અને આપ Page #178 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૯] પિશાબ કરવાથી શારીરિક પ્રત્યક્ષ નુકશાન છે, મોરી, ગટર વગે રેમાં પેશાબ કરવાથી અસંખ્ય સંમૂછિમ મનુષ્ય પદ્રિય છે તથા કીડા પ્રમુખ ત્રસ જીવેની ઉત્પત્તિ-વિનાશ થાય છે, તેથી તેવાં સ્થાને વર્જવાં. શાસ્ત્રમાં મારી વિગેરે સ્થાનકે પેશાબ ણામાંના ઘણાના ઉપર એવી અજબ છાપ પડી છે, કે આજે આ વાતને આપણે વિચાર સરખો કરીયે તેમ નથી. પરંતુ કાઈ કહે તે હસી કાઢવા તૈયાર છીએ, આર્થિક નુકશાનની તે વાત જ શી ? આવી સંસ્થાની ચુંટણીમાં વધુ મત મેળવ્યા એટલે કેમ જાણે મેટું રાજ મેળવી લીધું. એવી બડાઈ હાંકવાની હાસ્યાસ્પદ મનેદિશા આપણું ભાઈઓની થઈ ગઈ છે. એક તસુ પણ જમીન મેળવવાની તો તાકાત નથી, તે પછી નવું ગામ કે દેશ મેળવવાની તે વાત શી? આપણા પૂર્વજો રાજ્યના રાજ્ય જીતતા હતા. તોપણ આટલે પિરસ નહેાત ચડત.એટલે આજે આપણને આવા મતો છતવામાં પારસ ચડે છે. ખરેખર આપણી ઉતરતી મનોદશાને આ પૂરાવો છે - આજકાલની મ્યુનિસીપાલીટીઓની સત્તામાં વધારો થવાથી જેન ભાવના અનુસાર જીવન જીવવાને ઈચ્છતા મુનિઓ તથા ધાર્મિ. કોની મુશ્કેલીઓ વધતી જાય છે. મ્યુ. કતલખાના ચલાવે છે. અને શહેરમાં ખાનગીને બદલે હવે જાહેર મારકીટ ઉઘડાવે છે. જેમાં કેટલાક અણસમજુ જૈનેને પણ આડકતરો સાથ આપવો પડે છે. અને તેની પાસે થઈને પસાર થવું પડે છે. આવી વસ્તુઓને કે આપવામાં આપણા જ ભાઈઓ વગર વિચાર્યું આગળ આવી રહ્યા છે, ખરેખર આશ્ચર્ય થાય છે. દરેકે અવશ્ય સમજવું જોઈએ કે ભલે આના તાત્કાલિક પરિણામે જોવામાં કદાચ ન આવે, પરંતુ વખત જતાં ચોક્કસ અને ભારોભાર પરિણામો આવવાના છે. તેમાં જરા પણ ફેરફાર થશે નહીં અ. અ. વિ. ૨૨ Page #179 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ]. કરનારને છ એટલે બે ઉપવાસનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ત્યારે પાયખાનામાં ઝાડ પ્રમુખ કરનારને કેટલું બધું દેવું લાગે? જેથી લઘુનીતિ (પેશાબ) વધનીતિ ઝિાડો છુટમાં કેરી જગ્યાએ જયાં સૂર્ય પ્રકાશ પડે, ત્યાં કરવા ઉચિત છે.* ૩. મુખમાંથી બળ નાંખતાં, નાકમાંથી લીંટ કાઢતાં, થુંકતાં, વમન [ઉલટી થતાં, કાનને મેલ પરૂ પાઠવાતાં હાય, શરીરના કોઈપણ ભાગમાંથી લેહી. રસી, પ્રમુખ પર વાતાં હોય, નિર સ્થાનકે જ્યાં તરત સુકાઈ જાય, દિવસ હોય તે સૂર્ય પ્રકાશ પડે, તેવા સ્થાને ઘરથી દૂર જઈ પાઠવીને તેના ઉપર રાખ બરાબર નાંખવી. આ બાબતને ઉપયોગ વિવેકી ધર્માત્માઓએ જરૂર કરે યુક્ત છે. વળી આ પ્રમાણે ધારે તે દરેક સમજુ માણસ ઉપગ રાખી શકે તેમ છે. તેમ ન વર્તતાં અજયણાએ પરઠવવાથી તેમાં અસંખ્ય મૂઈિમ પંચેંદ્રિય છની ઉત્પત્તિ તથા વિનાશ થાય છે. વળી માંખી, કીડી, મંકડા પ્રમુખ છે તેને ખાવાને પદાર્થ સમજી ચૂંટે છે, અને તેને સ્પર્શ થતાં તેની પાંખ, અંગ પ્રમુખ બળબા, લીંટ પ્રમુખની ચીકાશને લીધે ચેટી જવાથી આવા અનેક ત્રસ જીવે પ્રાણ ખુવે છે. એ વગેરે લેણ દેણે થાય છે. તેથી કોરી જગ્યાએ પરઠવીને તરત જ * ગમે તેવી શારીરિક સ્થિતિમાં શહેરમાં જઈને પણ જાજરૂમાં ન જતાં બહાર જવાના આગ્રહવાળા અને જવું પડ્યું હોય, તે ઉપવાસનું પ્રાયશ્ચિત્ત કરનારા વ્રતધારી શ્રાવક જોવામાં આવેલ છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] રાખથી હાંકી દેવું, નહીંતર ફક્ત અંતર્મુહૂર્તના કાળમાં (કાચી બે ઘડીની અંદર) તેમાં મૂર્ણિમ ચિંદ્રિય જી ઉપજે છે, જેથી આ બાબત વિવેકી શ્રાવકે દયાના કમળ પરિણામ રાખી ઉપગ રાખ જોઈએ. ૪. શરીર અત્યંગ (તેલમર્દન-પીઠી ચળવી) કરીને નાન કરવું. અથવા તેલ ચળ્યા વિના સ્નાન કરવું હોય તે પણ મોરી, ખાળ વગેરેમાં સ્નાન ન કરવું. કેમકે તે પાણીમાં શરીરમાં મેલ વગેરેને લીધે તે પાણી જેમ ને તેમ રહેવાથી અસંખ્ય સંમૂછિમ જી ઉત્પન્ન થાય તથા ઘણે વખત યા દિવસ સુધી તે પાણી એક જગ્યામાં રહેવાથી તેમાં બીજા પણ અનેક ત્રસ જીવાદની ઉત્પત્તિ અને વિનાશ થાય છે. તેથી જ્યારે સ્નાન કરવું હોય ત્યારે નિજીવ જગ્યાએ રતી પ્રમુખ હોય તેવા સ્થાને, જ્યાં સૂર્યના પ્રકાશથી તુસ્તમાં સુકાઈ જાય તેમ હોય, ત્યાં સ્નાન કરવું ઉચિત છે. [૧૬૭માં પેઈજનું ટીપ્પણ જુએ.] શ્રાવકે નદી, તળાવ, કુંડ, પ્રમુખમાં કદી સ્નાન કરવું . જોઈએ નહીં, તેથી અનેક ઓની હિંસા થાય છે. વળી પાણીનું પરિમાણ રહેતું નથી. ચૌદ નિયમવાળા શ્રાવકે તે નદી પ્રમુખ જળાશયમાં ન્હાવું ન જોઈએ. કેટલીક વખત ઝેરી જંતુથી પ્રાણ ખેવાને વખત આવે છે, અથવા પાણીમાં મુંઝાઈ જવાથી અથવા તરતાં ન આવડવાથી અથવા કઈ તેવા સ્થાનમાં પગ પ્રમુખ ખુચી જવાથી પ્રાણ જાય છે, અનેક દે હોવાથી તેવા જળાશયમાં સ્નાન કરવું નહિ. ગરમ Page #181 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] પાણીમાં ઠંડુ પાણી નાંખ્યા વિના વધુ ગરમ હેય. તે કરવા દઈને સ્નાન કરવાની વિધિ જાળવનારા છે સ્મશાનાદિ જવાના કારણે ઉપયોગી શ્રાવક અણગલ પાણીથી સ્નાનાદિ કાંઈ કરી શકે નહીં, ત્યારે જળાશયમાં નાન કરવું-ક્રીડા કરવી તે કેટલા દેશનું કારણ છે આ બાબત વિશેષ વિવેચન ન કરતા જે વિષય પર આ લખવું છે. તે માટે એટલે સ્નાન મોરી-ખાળ તથા જળાશયમાં ન કરતા ઉપર કહ્યા મુજબ જયણા પૂર્વક ખુલ્લી જમીનમાં કરવું ઉચિત છે. એટલું ખાસ ધ્યાન રાખવું, કે-લઘુનીતિ (પેશાબ વડીનીતિ (ઝાડે) જિનમંદિરથી જઘન્યપણે એ હાથ દૂર કરવું જોઈએ, તેમજ નાકનું લીંટ, બળ પ્રમુખ જિનમંદિરના થકમાં નજ નાંખવા જોઈએ. ઘણી જગ્યાએ જિનમંદિર પાસે એરડી પ્રમુખમાં સ્નાન કરવાની જગ્યાએ રાખવામાં આવે છે જે પાણી એકંદર ગટર-મેરી માં જાય છે. વળી ત્યાં નાન કરવાની જગ્યાએ કેળા કરવા, મેં સાફ કરવું. અળખા લીંટ કાઢવા, સામું પ્રમુખથી હવું, વગેરે અનેક કે સેવાય છે. તેથી કરીને તે પ્રમાણે આચરણ કરનારા આને જાણવા છતાં જેઓ આંખ આડા કાન કરીને ચલાવ્યું ખે છે. તેઓ પણ તેને જોખમકાર છે. માટે જેથી અને તેઓએ યથાશક્તિ ઉપાય શેઠ્ઠી, તે તે છે દૂર કરવા કરાવવા પ્રયાસ કરે યુક્ત છે. છે. શાસ્ત્રમાં કહેલ છે, કે-ભજન એ મુકવું નહીં. કેમકે Page #182 -------------------------------------------------------------------------- ________________ [૧૭૩] –તેથી અંતમુહૂર્તમાં અસંખ્ય સંમૂઈિમ જીવની ઉત્પત્તિ થાય છે. તેથી ખાવાની થાળી ઈ પીઈ જવી જોઈએ. આ બાબત મેટા જમણવામાં બહુ અણગ જોવામાં આવે છે. વિરતિવંત તથા બીજા પણ વિવેકી શ્રાવક બંધુઓએ એવે પ્રસંગે ઉપગપૂર્વક જરૂર જોઈતું ખાવાપીવાનું લેવું કે જેથી એઠું વધવાને પ્રસંગ ન આવે. ૬. તેવી જ રીતે પાણીના સંબંધમાં પણ સમજવાનું છે. પાણી કાઢવાને માટે જુદે જડે રાખ જોઈએ. એક પ્યાલા વિગેરે પાણીના ગળામાં બળવાથી પણ, પૂર્વોક્ત દેષ લાગે છે. તેથી આ બાબત ખાસ ઉપગ રાખ જોઈએ કાઠીયાવાડ, ગુજરાત પ્રમુખ દેશમાં આ દેષ વધારે પ્રચલિત છે તેથી તેઓ વધારે ટીકાપાત્ર થાય છે. હવે તે ત્યાંના ભાઈઓએ અને બહેને કંઈક કડવી ટીકાના પાત્ર ન થવાય, તેમ ચેતી લેવાની પૂરી જરૂર છે. છેવટે, સમાપ્તિમાં આ ગ્રંથમાં જે કોઈ મતિમંદતાથી કસૂત્રતા આદિ દેષ લાગ્યા છે, તેની ક્ષમા ચાહિએ છીએ ઇતિશમ. . सर्व मंगलमांगल्य सर्वकल्यणकारणम् । प्रधान सर्वधर्माणां जैन जयति शासनम् ॥१॥ Page #183 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ લું પરમહંત શ્રી કુમારપાળ ભૂપાળના બારેય વતની સંક્ષિપ્ત નોંધ:* મહારાજા કુમારપાળની ગુજરાત દેશમાં આવેલ અણહિલપુર પાટણ શહેરે રાજધાની હતી. તેમના તાબામાં તે વખતે ચારેય તરફ વધારેમાં વધારે દેશે હતા. તે વખતે ગુજરાતની સત્તા આખા ભારતમાં સર્વોપરિ હતી. અને તેમ છતાં “પરમહંત મહારાજા ધર્મ પાળવામાં કેટલા ચૂસ્ત હતા? અને જૈનધર્મ કેવી રીતે પાળતા હતા?” તે આજે પણ જાણવાથી ઘણા ને તેથી લાભ થવાને ખાસ સંભવ છે. “આવા મેટા મહારાજા પણ અનેક જવાબદારીઓ સાથે આવી રીતે ધર્મનું પાલન કરતા હતા, તે આપણે તે તેના હિસાબમાં કોઈ પણ નથી; તે પ્રમાદને ત્યાગ કરીને આપણે શા માટે ધર્મનું સારી રીતે આરાધન ન કરવું ? આપણને તેના જેટલી ઉપાધિ અને પ્રવૃત્તિ કયાં છે? તેમજ તેમના જેવી ત્રાદ્ધિ અને સગવડ પણ ક્યાં છે? તે પછી શા માટે આ ધ અને આ અભક્ષ્ય-અનંતકાયના મૂળ લેખક જુનાગઢ નિવાસી મહેતા પ્રાણલાલ મંગળ છે, દીક્ષા લીધી બાદ તેમનું નામ મુનિ પુણ્યવિજયજી હતું. આ નેંધ તેઓએ મુનિ અવસ્થામાં લખી હતી. તેમાં ફેરફાર કરીને અમને જરૂર પૂરતી જ અત્રે આપી છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૫ ] પ્રમાદમાં પડવું ?” આવા વિચારથી આદશ પુરૂષાના જીવનનુ' અનુકરણ કરવાની ઇચ્છા હાલના શ્રાવક ભાઈઓને થાય, અને આત્મકલ્યાણના માર્ગમાં પ્રવતે તે ભાવનાથી પરમાઢું ત રાજર્ષિના ધાર્મિક વ્રતા સંક્ષેપમાં અત્રે આપકામાં આવે છે. ૧ સખ્યત્વે વ્રત શ્રી કુમારપાળ મહારાજાએ સમકિત મૂળ ખાર તા ધારણ કર્યા હતા. સમ્યક્ત્વ એ એક અપૂર્વ વસ્તુ છે જ. સંસારમાં ભ્રમણ કરતા પ્રાણીને ઘણે પ્રયાસે અને ઘણે કાળે પ્રાપ્ત થઇ શકે છે. એવા સમ્યક્ત્વ વગરની કરણી લુણુ વગરના ધાન્ય જેવી છે. ૧. અઢાર દૂષણ રહિત વીતરાગ જિનેશ્વર પ્રભુ, તેજ સુદેવ. ૨. પંચમહાવ્રત યુક્ત, સવેગરંગરૂપી તરગમાં ઝીલબાવાળા શુદ્ધ પ્રરૂપણા કરનાર, તેજ સુગુરુ. ૩. તથા તીથ કર મહારાજાએએ ફરમાવેલ આજ્ઞાપૂર્વક અહિંસામય ધમ, તેજ સુધ. એ ત્રણ તત્ત્વને ચડી પ્રાણાન્ત પણ ચલાયમાન નહિ થવું. એવા સમ્યક્ત્વધારી શ્રી કુમારપાલ મહારાજા ત્રિકાલ જિનપૂર્જા કરવી. અષ્ટમી ચતુર્દશીએ પૌષધોપવાસ કરશે. પાણાને દિવસે દૃષ્ટિએ પડેલા સેકડા ગમે તે મનુષ્યાને યથાયાગ્ય આજીવિકા બાંધી આપતા હતા. Page #185 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૬ ] સાથે પૌષધ કરનારાઓને પેાતાને ઘેર પારણા કરાવવા. ધનહીન થયેલ દરેક સાધમિકને હજાર હજાર સાનામહારા આપવી. એક વર્ષમાં સાધમિકાની કરાડ સાનામહારાથી ભક્તિ કરવી. એ પ્રમાણે--- ચૌદ વર્ષોમાં ચૌદ ક્રોડ સાનામહેારાથી સાધ મકાની ભક્તિ કરી. અઠાણુ... લાખ દ્રવ્ય ઉચિત દાનમાં આપ્યું. અહેાંતેર લાખ દ્રવ્ય આપી કરજદારાના લખત ફડાવ્યાં. એકવીશ જ્ઞાનભડાર લખાવ્યાં. નિત્ય શ્રી ત્રિભુવનપાલવિહારમાં સ્નાત્રાત્સવ કરાવ્યો. શ્રી હેમચ ́દ્રાચાય ના ચરણકમલેામાં દ્વાદશાવત્ત વંદન પછી અનુક્રમે સવ સાધુઓને વંદન. પહેલવહેલા પૌષધાદિવ્રત લેનાર યાગ્ય શ્રાવકને વંદન તમા માનાદિક આપ્યુ. અઢાર દેશામાં અમારી પડતુ વજડાવ્યા. ન્યાયઘટા વગડાવી, ખીજા ચૌદ દેશેામાં ધનને ખળે તયા મિત્રતાને ખળે જીવરક્ષા કરાવી. ચારસા 'માલીશ નવા જિનમંદિરે કરાવ્યા સેાળસા જીર્ણોદ્ધાર કરાભ્યા. Page #186 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] સાત તીર્થયાત્રા કરી. પ્રથમ વ્રત– “મારી એ જે અક્ષર મુખથી બેલાય, તે પણ ઉપવાસ કર. બીજ વત–ભૂલમાં કે બીજી રીતે અસત્ય બોલાઈ જાય તે આયંબિલાદિકને તપ કરવો. ત્રીજું વ્રત-મૃત્યુ પામેલ બિનવારસીનુંયે દ્રવ્ય લેવું નહિ. ચતુર્થ વ્રત–કુમારપાળ મહારાજાએ ધર્મ પામ્યા પછી ન પરણવાને નિયમ કર્યો હતે. ચાતુર્માસમાં મન, વચન અને કાયાએ શીલ-બ્રહ્મચર્ય પાળતા હતા. મનથી શીલ ભાગે તે ઉપવાસ, વચનથી ભાંગે તે આયંબિલ અને કાયાથી ભાંગે તા એકાસણું કરતા હતા તેમજ પારસી સહેદરનું બિરુદ હતું. જો પાલદેવી વિગેરે આઠ રાણીઓના મૃત્યુ બાદ પ્રધાનાદિકોએ ઘણું કહ્યાં છતાં, પણ પરણવા માટે નિયમને ભંગ કર્યો નહિ. આરાવિક (આરતિ) માટે સાથે રાખવા ભે પાલદેવી રાણીની સુવર્ણની મૂર્તિ કરાવી હતી. શ્રી ગુરુ મહારાજાએ વાસક્ષેપૂર્વક મહારાજાને રાજર્ષિનું બિરૂદ આપ્યું. ઉપર મુજબ કુમારપાળ મહારાજા ચતુર્થ વ્રતને બ્રિજે ૧ આપણે-“મર” “મરી જમર કેમ નથી મૂઓ” વિગેરે શબ્દ બોલીએ છીએ. તેમાં સત્યતા નથી, અને સામાને મનમાં દુખ તે એટલાથી પૂર્ણ થાય છે. અને હિંસાનું પાપ લાગે છે. જેથી પરિણામે ભયંકર કષ્ટ ભોગવવા પડે છે. અ. અવિ. ૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ [૧૭૮ ત્રિવિધવિવિધ સખ્ત પ્રતિત ૧ ક શિયળનું પાલન કરતા હતા પરસ્ત્રી તે જેમને સદા મા-બહેન તુલ્ય જ હતી. ' પાંચમું વ્રત– કેડ નામ ૨, આઠ કોડ રૂપબહેર, દશ સે ( હજાર તાલા ) મટી કિંમતના મણિરત્ન વગેરે, બત્રીસ હજાર મણ ઘી બત્રીસ હજાર મણ તેલ, ત્રણ હાખ મણ ચોખા તથા ચણ, જુવાર અને મગ આદિક જાન્યનાં દરેકના પાંચ લાખ મુડા, ઘર. હા, સભા, વહાણ, માડી, પાલખી, ઈત્યાદિ, અગ્યારસો હસ્તીએ, પચાસ હજાર રથ જગ્યાર લાખ વૈડા, અઢાર લાખ સુભટો, એવી રીતે સર્વ સૈન્યને સંગ્રહ પરિગ્રહમાં છુટે રાખ્યા હતા. છઠું વ્રત–વકાળમાં ને શ્રી પાટણના સીમા કૅનીયે બહાર ગમન કરવું નહીં સાતમું વ્રત– કુમારપાળ મહારાજાને મધ માંસ, મધ, લાખણ, બહુબીજ. પાંચ જાતિના ઉબર ફલ, અભક્ષ્ય, નંતકાય, ઘેબર આદિકને નિયમ હતા. દેવ પાસે નહિ પરેલા વસ્ત્ર, ફલ તથા આહાર આદિકને ત્યાગ હતે. દેવ કાગળ ધર્યા પછી બાકીનું વા પરતા હતા. એક પાન રૂપે કચિત્ત, અને તેને પણ એક દિવસમાં આઠ બીડ ખપતા હતા. રવિએ ચારેય પ્રકારના આહારનો ત્યાગ રાખતા હતા. પષકાળમાં એક ઘીની વિગય છુટી હતી શાવલ (લીલ તરી) શાકનો ત્યાગ રહેતું હતું, નિત્ય એકાશન કરતા હતા. પર્વને દિવસે વિગ્ય તથા સચિત્તને ત્યાગ રાખતા હતા. આઠમું વ્રત–કુમારપાળ મહારાજાએ સાતેય વસને દેશમાંથી દૂર કરાવ્યા હતા Page #188 -------------------------------------------------------------------------- ________________ [૧૯] નવમું વ્રત કુમારપાળ ભૂપાળને બનેય વખત સામાયિક કરવું તથા તે કરતી વખતે શ્રીમદાચાર્ય હેમચંદ્રાચાર્ય સિવાય બીજાઓ સાથે બેલવાને ત્યાગ હતે. હંમેશા ચોગશાસ્ત્ર બાર પ્રકાશ તથા વીતરાગસ્તવના વીશ પ્રકાશને પાઠ કરતા હતા. : * ! દશમું વ્રત–માસામાં રણસંગ્રામ ન કરે, ગીઝ નીના સુલતાન આવ્યું ત્યારે, પણ નિયમથી ચલાયમાન થયા ન હતા. અગ્યારમું વ્રત – પૌષધપવાસ કરતા હતા, ત્યારે રાત્રિએ કાઉસ્સગ ધ્યાને રહેતા હતા. તે વખતે પગે મકોડે ચેટ હતું, ત્યારે માણસો તેને ઉખેડવા લાગ્યા, પરંતુ તે તે ચેટી જ રહ્યો તે વખતે તે મંકડો મરી જશે, એવી * શંકાથી પોતાના પગની ચામડી કપાવીને તેને દૂર કર્યો. પારણને દિવસે સઘળા પિસાતીઓને જોજન કરાવતા હતા. ' બારમું વ્રતમુનિ મહારાજાઓને (પ્રથમ તથા અંતિમ તીર્થંકર મહારાજાના શાસનમાં) રાજપિંડ કપે નહિ, તેથી ભરત ચક્રવતિની માફકકુમારપાળ મહારાજશ્રી સીદલ એવા અનેક સાધમિક બંધુઓને ઉદ્ધાર કર્યો. . . " વળી, શ્રી કુમારપાળ મહારાજાએ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની ધર્મશાળાની મુહપત્તિ પડિલેહનાર સાઈ મિકને પાંચ ઘડા તથા બાર ગામનું અધિપતિપણું આપ્યું હતું. તથા સઘળી. મુહપત્તિ પડિલેહનારાઓને કુલ્લે પાંચ ગામ આપીને ભક્તિ કરી હતી. Page #189 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૦ ] અતિથિ વિભાગ-૬ઃખી એવા સાર્મિક શ્રાવકાર બહેતર લાખ દ્રવ્યને કર મૂકી દીધા. એવી રીતે વિવેકીએમાં શિશમણિ સરખા તે કુમારપાછા મહારાજાના ત્રીજા પણ અનેક પ્રકારના પુણ્ય માર્ગે હતા તેમાંથી અહિં કેટલા લખી શકાય ? એવી રીતે ઉત્ત ન ક્રિયાથી તેમણે ફક્ત એ ભવેાજ બાકી રહી શકયા તેટલું ત્મકાર્ય સિદ્ધ કર્યું. (આવતી ઉત્સપ્પિણીમાં પદ્મનાભ મહારાજના ગણધર થઇ તેજ ભવે સિદ્ધિ પામશે.) તેથી જ સાલમિકાને ચાગ્ય દાન, માન, ધર્મની સહાયતા, કરવેરા મડી દેવા, દુ:ખીએના ઉદ્ધાર કરવા, તથા અઢાર દેશેામાં બારિ (અહિ ંસા) પ્રવતનાદિકથી તેના પપકાર પ્રગટ જ ખાય છે. ઉપસ’હાર અત્રે કુમારપાળ મહારાજાના સમ્યક્ત્વમૂળ બારવ્રતા બૅંકનુ કિંચિત્ વન કયું છે, તેના હેતુ માત્ર એજ છે, કે બહાર દેશના રાજ્યના વહીવટને એ જો છતાં પણ શ્રાવકના તુ વિષે તેઓશ્રીએ કેટલે દરજ્જે પાળી બતાવ્યું છે ? કે અનુ અનુકરણ કરવું. તે દૂરહ્યું, પણ તેની ભાવના વચારી “આપણે કેટલા પછાત છીએ ? અને હજી આપણે કેટલ પ્રયાસની ૪૨૨ છે ? ’’ તેવી શુભ ભાવના પ્રાપ્ત કરવા નમિ પ્રસંગાપાત્ત આ વિષય ઉમેર્યાં છે, આણંદ કામદેવાદિક સાવકો કે એની સ્વયં મહાવીરસ્વાાંમએ પ્રશસ કરી છે. વળી જેઓએ શ્રાવકની પદ્મિમા વર્લ્ડન કરી હતી. કે ♦ ડિમાને વિષે નિરવધ આડાર લેવા પડે છે, તે ત્સ Page #190 -------------------------------------------------------------------------- ________________ [૧૮૧ ! માર્ગ સમજ. એ તેવા પ્રકારની શક્તિ ન હોય, તે સચિ કયાંગી કહેવાય છે. આખર જે તે પણ ન કરી શકાય, તો બાવીશ અભક્ષ્ય અનંતકાયને તે જરૂર ત્યાગ કરે. અને લક્ષ્યમાં રાખવું જોઈએ, કે-અભક્ષ્યાદિક ત્યાગને અમુક નિયમ કર્યો, તેથી તે પામવાને નથી. પણ આનંદ કામદેવ તથા કુમારપાળ મહારાજા વગેરેની જેમ શ્રાવકના દ્વાદરા વત અંગીકાર કરી અનુક્રમે પંચમહાવ્રતની પ્રાપ્તિ માટે ઉધમ કર યુક્ત છે. શાસ્ત્રકાર મહારાજા પ્રથમ તે સર્વવિરતિપણાને જ ઉપદેશ કરે છે. પણ જ્યારે શ્રાક અસમર્થ તથા ઉસાહ રહિત જણાય છે, ત્યારપછી દેશવિ, રતિ પ્રમુખને ઉપદેશ આપે છે સૂચના – ૧ પૃષ્ઠ ૧૩૯ની ૧૩ મી લીટીમાં શેરડીને રસ બે ઘડી પછી અગિત છે, એમ લખ્યું છે. પણ તેને કાળ જણાવ્યું નથી, તે શ્રી લઘુપ્રવચનસારેદારમાં તેને કાળ બે પહેરને કહે છે, તે પછી અભય છે આ બાબત છુટ કરવાનું કારણ એ છે કે વરસીતપને પારણે કેટલાક અજાણ - લેકે આ કાળાતીત રસ વાપરે છે, તે તેમણે ઉપરા રાખવાની જરૂર છે. ૨. બદામ, પિસ્તાં, ચારોલી, કાળી, રાતી, ધોળી કીસમસ દ્રિાક્ષની જાતિઓ અખરોટ, કોકણ કેળાં, જરદાળુ, અંજીર, મગફળી, સૂકું પરૂ, સૂકી રાયણ, કાચી ખાંડ સૂકા બખાઈબર, વિગેરેને ૧૨૦ અને ૧૦૫ મા પૃષ્ટ ઉપર ફાગણ ચોમાસાથી અભય ગણાવ્યા છે પ્રથમની આવૃત્તિમાં Page #191 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૨. ઉપર ગણાવેલી ચીજોને અષાડ ચોમાસાથી ત્યાગ કરવાથી લખીને, ફાગણ માસાથી સુકે મે અભક્ષ્ય હેવાને માતાનર ને છે. તે ઉપરથી જ આ આવૃત્તિમાંયે કાગથી અભક્ષ્ય ગણાવ્યા છે. પરિશિષ્ટ ર જુ શ્રી લક્ષ્મરત્નસૂકૃિત અભક્ષ્ય અનતકાયની સઝાય હળ–જિનશાસન રે સૂધી સદ્દતણા ધરે, સુણી ગુરુમુખ રે નવે તવ નિરતા કર, મિથ્યામતિ રે કપટ કદાગ્રહ પરહરે, સહી પાળે રે તે નર સમકિત મને ખરે. ગુટક-મન સમકિત છદ્ધ પળે ટાળે દેવ હવા પડે, ધુર પંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત ધરે ઈમ દેશવિરતિ ક્રિયા નિરતિ, કરો ભવિયણ મન રૂતી, દાખવી નિયગુણ પરહ કે, દેવ મમ કાઢે ચલી. ૧ દાળ-મમ કાઢે રે લેલી નર કૂડો કરે, જાણી સાવધ રે અભક્ષ્ય બાવીશે પરહરે, કે જે વડ, પીપળ, રે પીપરી ને, કબર, ઉબર ફળ રે રખે તુમે ભક્ષણ કરે ત્રુટક–રખે ભક્ષણ કરે માંખણ, મધ, મધુ, આમપ - તણું, વિષ, હિમ, કરહા છાંડી પરહા, દોષ મૂલ માટી ઘણું, પરિહર સજજન રાજન Page #192 -------------------------------------------------------------------------- ________________ [૧૮૩] પ્રથમ ઘરગતિ બારણું, મમ કરે વ્યાળુ અતિ અસુ, રવિ ઉદય વિણ પારણું. ૨ . ' ઢાળ- અથાણું રે અતકાય અવિ નિમીયે, કાચું ગેરસ રે માંહે કઠેડળ ન જમી વળી વેંગણુ રે તુચ્છ ફળ સવિ છાંડીયે, આપણjર રે વ્રત લીધુ નવિ ખંડીયે. ' - 1 , ગુટક–-નવિ ખંડીયે સવિ નીમ લેઈ દેઈ ફળ વ્રત ભંગનું, અજ્ઞાતફળ, બહુબીજ ભક્ષણ, ચલિત રસ હુયે જેહનું સંધર આણ, અભક્ષ્ય જાણી, તજે એ બાવીશ એ : ગુરુવયણવિગતેવળીયપ્રીછે,અનંતકાયબત્રીશએ. વાળી-અનંતી રે કંદ જાતિ જાણે સહુ - જસ ભક્ષણે રે પાતક બોલ્યા છે બહુ કયુ રે હળદર, નીલી આદુ, વળી, . વજ સૂરણ રે, કંદ બેઉ કુમળી ફળી. ટક–જે વળીઅ કુમળી બીજ પાખે, ચાખે ચતુર ન આંબલી, • આલુ-પિતાલુ, વેગ, શુહર, સતાવરી, લસણુષ્કળી ગાજર મૂળા, ગળા ગિર.વિરહાલી, ટંક વર્ચ્યુરો, પલંક સૂરણ, બોલ, બીલી, મેથ, નીલી સાંભળે. ૪ જાળી–વંસ કારેલાં રે, કુંપલ કુઅણુ તારુ તણું, અંકુરા રે લેતા ને જળ પોયણાં; . ૧ વાળું ૨ આપણું. Page #193 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] કુઆરી રે, ભમર વૃક્ષની છાલડી, જે કહિયે રે લેકે અમૃત વેલડી, છુટક—વેલડી કેરા તંતુ તાજા, ખીલાડાને ખરસૂઆ, ભઈફાડા છત્રાકાર જાણા, નીલકુલ તે સવિ જા, ભત્રીશ લેાક પ્રસિદ્ધ મેલ્યા, લક્ષ્મીરત્નસૂરિ ઇમ કહે, “પરિહરે જે બહુ દોષ જાણી, પ્રાણી તે શિવસુખ લહે.” પ ઈતિ અભક્ષ્ય અન`તકાયની સજ્ઝાય, સચિત્ત અચિત્ત વિચાર સજ્જાય પ્રવચન અમરી સમરી સદા, ગુરુપયષકજ પ્રણમી મુદ્રા; વસ્તુતણુ કહુ કાળ પ્રમાણ, સચિત્ત અચિત્ત વિધિ,જીમ દ્વીયે, જાણુ, ૧ બેહ ઋતુ મળી ચામાસામાન,તુ મળો વર્ષ પ્રમાણ; વર્ષા શીત ઉષ્ણુ ત્રિş કાળ, વહુ 'ચામાસે વ રસાળ. ૨ શ્રાવણ ભાદ્રવેા આસા માસ, કાર્તિકે વરસાળે વાસ; (?) માગશીર પોષ મહા ને ફાગ, એ ચારે શિયાળા લાગ. (?) ૩ ચૈત્ર વૈશાખ ને જેડ અષાઢ, ઉષ્ણકાળ એ ચારે ગાઢ; (?)* વર્ષા શરદ શિશિર હેમંત, વસંત, ગ્રીષ્મ જં ઋતુ એમ તંત, ૪ વર્ષો પનર દિવસ પવાશ-ત્રીસ દિવસ શીયાળે માન, વીસ દિવસ ઉનાળે રહે, પછી અશક્ય શ્રી જિનવર કહે. પ રાંધ્યુ. વિદલ રહે ચિહ્` જામ, એદન આઠ પ્રહર અભિરામ, સોળ પ્રહર દહિ, કાંજી, છાસ, * જૈન યાતિષ અનુસાર પુનમે મહિના પૂરા થાય, એ હિસાબે જણાય છે. અશા શુદ ૧૫ મે ઉનાળા પૂરા થઇ. ચામાસુ આય. ૧ ચાર પહેાર. શ Page #194 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૫ ] પછી રહે તે જીવૃનિવાસ. ૬ પાપડ લાઇયા, વટક પ્રમાણ, ચાર પ્રહર પાળીનું માન; માત્ર પ્રમુખ નિવિય પ વાન્ન, ચલિતરસે તસ કાળનું માન. છ ધાન ધાયાણું છે ઘડી પરમાણુ, દેય ઘડી જળવાણી જાણ, ફળ ધાયાણ એક પ્રહર પ્રમાણુ, ત્રિફલા જળ બે ઘડીને માન. ૮ ત્રણવાર ઉકાળે જે, શુદ્ધ ગુજળ કહિયે તેહ, પ્રહર તીન ચદ પંચ પ્રમાણ, વર્ષા શીત ઉનાળે જાણ. ૯ શ્રાવણ ભાદ્રવટે દિન પંચ, મિશ્ર લેટ અણુચાલિત સંચ, આસે। કાર્તિક ચિહ્` દિન જાણું, માગશીર પાષ દિન તીન પ્રમાણુ. ૧૦ માહુ ફાગણે કહ્યા પશુ જામ,' ચૈત્ર વૈશાખ ચિતુ પાર અભિરામ; જેઠ અષાડ પ્રહર ત્રણ જોઈ, તદ્ ઉપરાંત અચિત્ત તે હાઈ. ૧૧ અલસી કાદ્રા, કાંગ, ને જવાર, માતે વરસે અચિત્ત રસાળ, વિઠ્ઠલ સર્વ, તલ, તુર્ચરી, વાલ. પાંચે વરસે ચિત્ત રસાળ ૧૨ ગહું શાલી, ખડધાન, કપાસ, જવ ત્રિહું વરસે અચિત્ત તે ખસ, શીત તાપ વર્ષાદિક જોઈ, સચિત્ત ચેાાન અ ચિત્ત તે ડાઇ. ૧૩ હરડે, પીંપર માર્ચ, બદામ, ખારેક દ્રાખ, એલાર અનિરમ, શત જોયણુ જલવટમાં વહે, સા જોયણ થલવટમાં કહે ૧૩મ અગ્નિ પરિયટ્ટણ કરી, ચિત્ત યાનિ ત સ થાયે ખરી, સચિત્ત ચેાનિ પ્રહવણની જે,થાયે ચિત્ત પ્રવચન કહે તેહ ૧૫ ગેરુ, મધુશિલ, લૂણ, હરિયાળ, આપે . જલવટ માંહે રસાળ, તે અચિત્ત હૈયે પ્રવચન સાખ પણ લેવાની નહિ તમ્ ભાખ. ૧૬ ધાળા સિંધવ કહ્યો અચિત્ત, શ્રાદ્-વિષે' અક્ષર પરતીત, ઈલાદિક એલા જે ૧. પાંચ પહેાર. ૨. એલચી મ. અ. વિ. ૨૪ Page #195 -------------------------------------------------------------------------- ________________ [૧:! થાય, તેહ અચિત્ત થાપના નવ થાય. ૧૭ બેસે છૂત જે કાલાતીત, પલટાએ વરણાદિક રીત, કાચું દુધ વિદલ સંગ અભય કહે મુનિ લેગ. ૧૮ બ ૨ પ્રહર રહે જુગલી શબ.સેલ પ્રહર રાઈતું અજાબ, દહિં રાઈ વિદલે દેવાય, ઉષ્ણ કરે તે શુદ્ધજ થાય. ૧૯ કડા વિગય પરિ શકયું ધાન, મુહૂર્ત વીસ ગૌમૂત્રનું માન હૂંઢણીયાદક વિદલની દાળ, શક્યાં ધાન પરે તે સમકાળ. ૨૦ ચાલ પર શીરે લાપસી, વિદલ, પરે તે પ્રવચન વસ, જેને કાળ પૂરો થાય, તિહાં તે વસ્તુ અભક્ષ્ય કહે કાય. ૨૧ અથાણું પ્રમુખ સહુ જાણુ, ચલિતરસે તસ કાળનું માન; બલવણદિક કેરો કાળ, શાસ્ત્ર મહે છે તે વિશાળ રર તેહ ભણી ઈહાં ના એહ, અલ્પ બુદ્ધિને પડે દેહ, આદ્રધાન અંકુરા નિકળે, તે સહુ વસ્તુ અભક્ષ્યમાં ભળે. ૨૩ એ બેભે લવલેશ વિચાર, વિસ્તાર પ્રવચન સાદાર ધીરવમલ પંડિત સુખસાય, કવિ નયવમલ ફિધી સજઝાય. ૨૪ ઈતિ શ્રી સચિત્ત-અચિત્ત સજઝાય સપૂર્ણ. શ્રીમદ્દઉપાધ્યાયજી મહારાજશ્રીયશોવિજયજી મહારાજ વિરચિત ચાર આહારમાં-આહારી-અણહારીની સજઝાય (અરિહંત પદ યાતો થક-એ દેશ) એમ ભગવતી ભારતી, પ્રણમી ગુરુ ગુણ રે ! સ્વાદિમ જેહ દુહામાં, મુજે તે કહુ કેતા . ૩ જુવાની પાતળી છે . . .. ' -- -- Page #196 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] જિન ૧ શ્રીજિનવચન વિચારિયે, કિજીએ ધર્મ નિઃસંગે રે! વ્રત પચ્ચકખાણ ન ખંડિયે, ધરિયે સંવર રગે રે, શ્રજિન ૨ પીંપર, ઠ, તીખા, ભલા, હરડે જીરૂં, તે સાર રે જાવંત્રી, જાયફળ એલચી, વાદિમ ઈમ નિર્ધાર રે! શ્રીજિન ૩ કાઠ, કુલંજર, કુમઠા, ચણુક -બાવા, કચૂરો રે! માથે ને કંટાશેળિયેરે, પણ ખર મલ, કપૂરે રે! શ્રીજિન ૪ હીંગલા અષ્ટક બાવચી, બકી હીંગુ ત્રેવીશે રે! બલવણ, સંથલ. સુઝતાં, સંભારે નિસદિસ રે. શ્રીજિન ૫ હરડા બહેડા, વખાણીયે કોથ, પાન એપારી રે!, અજે અજમેદ; અજમો ભલે, ખેરવડી નિરધાર રે, શ્રીજિન ૬ તજ ને તમાલ, લવીંગ શું, જેઠીમધ ગણે બેલા રે !, પાન વળી તુલસી તણાં દુવિહારે લે હેલા રે શ્રી જન- ૭ મૂલ જવાસના જાણીયે, વાવડીંગ, કસેલો રે, પીપરી મૂળ જોઈ લીજીએ, રાખજે વ્રત વેલે રે! શ્રીજિન ૮ બાવળ, ખેર ને ખેજડે, છોલી ધવાદિક જાણે રે; કુસુમ મુગંધ સુવાસી, વાસી પુનિતર પાણી રે ! શ્રીજિન ૯ એહવા ભેદ અનેક છે, ખાદિમ નીતિ માંહે રે; જીરૂ સ્વાદિમ કહ્યું ભાષ્યમાં, ખાદિમમાં બીજે ઠામ રે! શ્રીજિન ૧૦ મધુ, ગેળ પ્રમુખ જે ગ્રંથમાં, સ્વાદિમ જાતિમાં ભાગ્યે રે ! તે પણ તૃપ્તિને કારણે, આવરણાએ નવિ રાખે રે! શ્રીજન ૧૨ હવે અણહાર તે વર્ણવું, જે ચૌવિહાર સૂઝે રે! લીંબ Sચાંગ, ગળો, કહું, જેથી પુરમળ (?) . વિનીતા (પાઠાન્તર) Page #197 -------------------------------------------------------------------------- ________________ [1] પતિ નવ પૂજે રે! શ્રીજિન ૧૨ રાખ, ધમાસા ન હિણી, સુખડ, ત્રીફળા ખાણો રે ! કાયાના અતિ તંબ, એળીયા, રિંગણી પણ વિમાણે રે! જનથ ૩ આછી, આસ ધ. મિતરા, ગૂગળ હરડાં દાલા ૨; શ્રેણુ કહી અણુહારમાં, મળી મન્ગ્યુ નિહાળે રે ! બ્રીજન ર૪ કણેરનાં મૂળ, પુંવાડીયા. બેલ, મીયા તે જાણ્યા ', હળદર સુઝે ચોવિહારમાં, વળી ઉપલેટ વખાણ્યા રે ! જિન ૧૫ ચાપાંચની વજ્ર નીચે, ભારડી મૂળ ઘેરી રે! ગાય-ગૌમૂત્ર વખાણીયે, વળી કુંવાર અનેરી ? શ્રીજિન ૧૬ ૪૬૩ વડકુંડા (ગુંદા) ભલા, ત અણ્ણા હારમાં કહીએ રે ! એહુવા ભેદ અનેક છે, પ્રથચનથી વિ દ્ધિએ રે! શ્રીજિન- ૧૭ વસ્તુ અનિષ્ટ ઈચ્છા વિના, તે મુખમા રીજે રે! ચાર આહારથી બાહિર, તે અણાહાર કહી * ૨ શ્રીજિન૦ ૧૮ એમ બ્લુગતિ શું જે લડી, મન પચ્ચક્ખાણુ - ખડે રે! તેરા ગુણુ મનુરકિણી, રાવ-ચ્છી તિ મડે રે! શ્રીનિ૦ ૧૯ શ્રી નાવજય સુગુરુ તણા, બ્રૂ પાય ઉદાર ! વાય જસવય કહ્યા, એડ્ | ક્ષેષ વિચાર ૨ શ્રી જન ૨૦. તે ગ્ ' વાક, શ્રી પરમ (પ્રશ્ન) સૂરિ રાજ્યે રે! એ સહઝાય તા, ભવિયણને હિત કાજે રે ! શ્રીનિહ ગયણ ચે પ. પૂ. એક મુનિ મહારાજ તરફથી નીચે જણા ૨૩ કેટલીક ઉપયોગી સૂસનાએ અમને મળીછે ભયા રાજ્યના ખપીવિવેકી વાત ધ્યાનમા લેવા વિજ્ઞાપ્તછે ૧. વાચક જસ સહાય ર, મ સેવક સુવિચારે ૨ ! ૩. કા પ્રતમાં આ માથા વધારે છે, Page #198 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૯ ] Ο ૧. આસવા-પા. હું દેશી આસવા અને પાણીથી મિશ્ર દવા પણ બધી જ એવી છે. વનસ્પતિને પાણી સાથે કાહાન્યા કે સડાવ્યા સવાય તે બનતી નથી. તેથી જેમાં જંતુઓની ઉત્પત્તિ થાય છે. આસવ એટલે દારૂ. દારૂ એટલે અનેક વસ્તુઓના સડા. તેમાં અનેક ત્રસ જીવેા ઉપજે છે. પિડનિયુક્તિમાં તેને ત્યાગ બતાવ્યા છે આસવના અર્થ કાષમાં મદ્ય, દારૂ અને પાણીથી બનેલી દા વગેરે કર્યો છે. ‘જીવન” વિગેરે ચાટણાને પણ તેમાં સમાવેશ ગણવે જ્યાજબી લાગે છે. ૨. માખણુ—પા. ૧૭. જધન્ય અંતર્મુથી અભક્ષ્ય છે, તેમ નથી. પણ તેના કાળ એ ધડીમાં એક સમય ન્યૂત એવા કાળ જે અને ઉત્કૃષ્ટ અંતમુર્હુત છે. કારણ કે-ચેાગશાસ્ત્રમાં માખણ માટે ગાથા આપેલી છે. તેમાં અંતમુ ત થી એટલે પાંચમી વિશ્વક્તિ લગાડી છે. એટલે આતમુહૂત પછી એવા અથ થાય છે. વળા જૈન તત્ત્વાદમાં પણ ૫૬. ૩૫૧ માં બે ઘડી કાળ ખેતીત થયા. પછી.’' લખ્યું છે, અને બીજે ઠેકાણે “તરત પડે છે. એવા પણ પાઠ છે. પણ “અભક્ષ્ય છે” તે વાત તે આગભગન્ય જે. તે ખાવાથી કામ ઉત્પન્ન થાય છે. *) ' * 1 ૩. રાત્રિભેાજન-પા. ૩૫. ૧ દિવસે બનાવેલું. રાોિ ખાવુ ૨ રાત્રિએ બનાવેલુ રાત્રએ ખાવું. ૩ રાત્રિએ બનાવેલુ વિમે ખાવું એ ત્રણ અશુદ્ધ લખ્યા અને ફક્ત ૪થા દિવસે જમણા પૂર્ણાંક બનાવેલુ દિવસે ખાવુ એ શુદ્ધ છે. પણ કાપશુ શાસ્ત્રમાં શ્રાવક માટે ચત્તુંગી જોઈ નથી. ફક્ત તે સાધુ માટે છે. તે આ પ્રમાણે-૧ રાત્રિએ પ્રહણ કરી દિવસે ખાવું. ૨ દિવસે ગ્રહણ કરી રાત્રિએ ખાવું, ૩ રાત્રિએ ગ્રહણ કરી રાત્રિએ ખાવુ એ ત્ર અશુદ્ધ ૐ અને ૪`દિવસે ગ્રહણ કરી દિવસે ખાવુ એ શુદ્ધ છે. આમ સેનપ્રશ્ન ૧-૮૬માં “રાત્રિના એ પહેાર પછી રાંધેલ વસ્તુ વાસી ન થાય 3. Page #199 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૦ ] ત્યાં સુધી હું અને શ્રાવક બન્નેને લેવામાં બાધ નથી. અને રાત્રિભોજનના ઘરને ભંગ થતો નથી” એમ છે. : - ૪. સંધાન–પા. ૪૧. સંધાણ શબ્દનો “બોળ અથાણું અર્થ છે કે શાસ્ત્રોમાં નથી તથા કેઈ આચાર્ય મહારાજ વિગેરે કહેતા નથી, સાવાર ઢીં, આરિા માત્રા વીરા દુબા વાર વિક અને બીજો અર્થ મg, રાક અને પુરા પણ કર્યો છે. સંધાન શબ્દને અર્થ “બાળ અથાણું નહીં પરંતુ “અથાણું એવો થાય છે. એટલે અથાણા માત્ર અભક્ષ્ય છે તથા શ્રાવકના અતિચારમાં પણ અથાણાને અતિચાર છે. ખાટા તથા ખટાશમાં નાંખેલા અથાણું ત્રણ દિવસ પછી અભય છે, અને ખટાશ વગરના બીજે દિવસે અભક્ષ્ય છે. તે બરાબર છે. જૈન તવાદ માં પણ તે જ છે. છુ , કેરી, લીંબુ વિગેરેના બધાં અથાણાં આમાં આવી જાય છે. ૫. ચલિત રસ–પા. ૫૪. “જે આહારમાં રાત્રિ વ્યતીન થયા પછી પાણી વાસી રહી જતું હોય તે સર્વ આહાર અભય છે.” તેમાં પકવાન પણ આવી જાય છે. પણ જે પકવામાં પાણી રહેતું નથી, તેને કાળ દિવસ ૧૫-૨૦-૩૦ ને છે; તે માથામાં પ્રાકૃતમાં “એગાહિમ પક્વાનને કાળ કહ્યો છે. જેમાસી તથા પકૂખી પ્રતિક્રમણ કરતી વખતે જે કાળ કહેવાય છે. તે-પક્વ થયેલી તથા પાકી શેકાએલીને કાળ છે. પાણીવાળા પકવાને અગર બીજી રાંધેલી વસ્તુને કાળ એક દિવસને છે. ૬, રબ્બો-પા. ૬૫. બીજે દિવસેથી અભક્ષ્ય છે. પણ તમે અભક્ષ્ય અનંતકાયની પડીમાં ભક્ષ્ય કહ્યો છે. શ્રી હીરસૂરિજી તેને વાગી આસવની સાથે સરખાવે છે. હીર પ્રશ્નમાં “તે દિવસે કરેલે હેય તે જ દિવસે કપે છે, તેવી પ્રવૃત્તિ છે.” તે વાત સર્વને Page #200 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૧ ] માન્ય છે, અને બરાબર છે. મુરખ્ખા તા ચાસણી સાથે કહાવાય છે, સર્ડ છે, એટલે અભક્ષ્ય છે. ૭. પા. ૧૩૭માં “બાળ અથાણાંને ખલે' અથાણાં લખા. ૮. ચુરમાના લાડુ–મુઠીઆમાં પાણી રહે છે, તેના ભૂકા કરે ને પાછો પિંડ મુઠીમાં વળે તા સમજવું કે “પાણી છે” તે વેરાઈ જાય તે સમજવું કે પાણી નથી, પણ જો જાડી પૂરી જેવા કરીને તળે, તે। પાણી ન રહે કાં તેા મુઠીઆનું ચુરમુ ખીજે દિવસે રાખવું ટાય, તે ક્રૂરી ઘીમાં શેકવુ જોઇએ. ૯. પા. ૧૩૯માં ‘‘અથાણાં કર્યાં પછી પરસ્પરનું શસ્ત્ર લાગવાથી એ ઘડી પછી અચિત્ત થઈ જાય છે.” તે વાત વાસ્તવિક નથી કદાચ અચિત્ત થતું હાય, તે પણ બીજે દિવસે સચિત્ત થઇ જાય છે. ૧૦. પાનું ૧૫૨માં ૧૯મી કલમમા ખાળ અથાણુ” ને ભલે “અથાણાં” (આ સૂચનાએની નાંધ માએ ટુમાં અહીં લીધી છે. જિજ્ઞાસુઓએ ગુરુગમથી યથાયાગ્ગ હાય, તેમ સમજીને વર્તવું.) સમા સ Page #201 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક પુસ્તકોની યાદી બે પ્રતિક્રમણ મૂળ (ગુજ) ૧-૫૦ { દ્રવ્ય-ગુણ-પર્યાયને રાસ છે (હિંદી) [ ' બા સાથે ૧--- પંચપ્રતિકમણ મૂળ(ગુજ) ૪-૦૦ | આત્મહિતકર આધ્યાત્મિક , (હિંદી) ૪-૦૦ ! વતુ સંગ્રહ : ૧-૦૦ જિનગુણ પઘાવલી ૪-૫ | ધર્મોપદેશ તત્વજ્ઞાન ! - ૫ પાંત્રીસ બેલ... .. ૦-૩૧”. અભક્ષ્ય અનંતકાય વિચાર સામાયિક સૈત્યવંદન સાર્થ-જા | , , (ગુજ) ૩-૦૦ , , મૂળ - - , , હિંદી ૧-૭૫ બે પ્રતિક્રમણ સાર્થ. ૨-૧૦ બ્રહ્મચર્યરત. .. - પંચપ્રતિક્રમણ સાથે -૦૦ આત્મજાગૃતિ... ... ૦-૫ વિચાર સવિવેચન -૫૦ ઇ ટી (પ્રતાકાર) ૦-૫૦ નવતત્વ સવિવેચને છપાય છે. નાત્ર પૂજા.. . -૫ દંડક તથા લધુસંચઘણી છપાય છે. | શ્રી સિદ્ધહેમ રહસ્યવૃત્તિ - ભાષ્યય... . ૫-૫૦ | શ્રી તવાર્થાધિરમ સત્ર કર્મગ્રંથ ૧-૨ (ભા.૧૯) ૪-૫૦ (રાજશેખર વિ. મ.) ૧-૦૦ કર્મગ્રંથ – ભા.ર જે ૪-૦૦ થી તત્ત્વાર્થાધિગમ સત્ર કર્મગ્રંચ પ-૬ (ભા.૩ ) ૯-૦૦ સવિવેચન(ભા. ૨ ) ૧૦-૫ સમકિતના સડસઠ બેલની તસ્વાથ ભૂમિકા ૨-૫ સજઝાય વિવેચન સહ ૦-૭૫ | સમાસુબોધિકા ... 1 આનંદધનવાસી છપાય છે - પ્રાપ્તિસ્થાને – શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણા (ઉ. ગુજરા શ્રી જૈન શ્રેયસ્કર મંડળ પાલીતાણા (સૌરાષ્ટ્ર) * Page #202 -------------------------------------------------------------------------- ________________ संपु ખાસ સૂચના... બીજું કાંઈ પણ ન બની શકે તો પણ રાત્રિભાજન કંદમૂળ આદિ અનંતકાયને તથા સંસ્કૃતિ વિરાધા પદાર્થોના અને ચાર મહાવિગઈ તથા અન્ય દ્વિદળ ઈત્યાદિ અભક્ષ્યમાંથી ખાસ ચીજોનો પણ ત્યાગ તો અવશ્ય શ્રાવકકુલપન્ન વ્યક્તિઓએ કરવો જ જોઈએ illLTH