________________
[ ૫૬ ] યથાસ્થિત રસ ઉત્પન્ન થયા પછી તેમાં ફેરફાર થઈ જાય, અને ખાવાના ઉપગમાં ન રહે તે વસ્તુ ચલિતરસ કહેવાય,
કેઈપણ ચીજમાં સૂક્ષ્મ ફેરફાર તે સમયે સમયે થયા જ કરે છે. પરંતુ અમુક પ્રમાણમાં ફેરફાર થાય, કે-જે ફેરફારથી ઉપયોગ કરવા લાયક ગણું શકાય તેવી તે વસ્તુ ન રહે, તે ચલિતરસ કહેવાય છે.
ચલિતરસના મુખ્ય પદાર્થોનું વર્ણન. ૧ આટ ૧૬ રાઈ ૨ જલેબી ૧૭ એદન ૩ હલ
૧૮ દહીં 4 અતી ૧૯ દૂધ, ૫ મા - ૨૦ ઘી ૬ મુરબ્બો ૨૧ બળી ૭ સેવ વિગેરે ૨૨ ખાટા ઢોકળા ૮ દૂધપાક ૨૩ ઘાલવડાં ૯ કેરી
૨૪ ખાખરા ૧૦ પાપડ ૨૫ પાપડના લુઆ વિગેરે ૧૧ ચટણી ર૬ જુગલી રાબ ૧૨ સંભારે ૨૭ રાયતું ૧૩ પકવાન
૨૮ શેકેલું ધાન્ય ૧૪ વસાણું
૨૯ કુંઢણું : ૧૫ ચુરમાના લાડુ