________________
[ s ]
સુકવી રાખી હોય, તે બીજે દિવસે લેવામાં ખાધ જણાતા નથી. અન્યથા ખાધ જાણવા. ખરૂ જોતાં. તાજે તાજી-રાજેરાજની બનાવીને ખાવી ઉત્તમ છે. કદાચ, એઠવાડ પડી જાય કે એઠા હાથના સ્પશ થઈ જાય, તેથી પણ અભક્ષ્ય થાય.
૧૨. સ`ભારા—લેટ, મેથી કે પાણી નાંખીને બનાવેલ સ'ભારા આજે દીવસે વાશી થાય.
૧૩. પક્વાશ-મિઠાઇ-ગોળપાપડી-3 પાકના લાડુ જે પાણી વિનાજ થાય છે, તે વણુ ગંધ ૨સ સ્પર્શી ક્ચે અભક્ષ્ય થાય. એટલે તેના માટે “પકવાન્નના જેટલેાજ કાળ હોય” તેમ કહી શકાય નહિ, “વિશેષ કાળ પણ પાંચે,” તેમ શાસ્ત્રમાં પણ કહેલ છે. જો ગાળની તથા ઘીની વિગઇના ત્યાગ કર્યાં, હાય, અને નીવિયાતની જેને છૂટ હોય, તેને તે દિવસની કરેલી ગોળપાપડી લેવાય નહિ, બીજે દિવસે લેવાય. કેમકે તેને તેજ દિવસે તેમાંનું વિગઈપણુ' મટે નહિ. તેપણ ઉત્કૃષ્ટથી સુખડીના કાળ મુજબ લેવામાં ઠીક છે. કારણકે-કેટલીક વખત રસઇંદ્રિયમાં લુબ્ધ થઈ જવાથી તેના વધુ ગંધાદિક પલટાયા. હાય, ને ખબર ન પડે, તે તે વાપરવાથી દોષ લાગે, માટે ગોળપાપડીના કાળ જે પકવાન્નોના કાળ જેટલે કહેલ છે, તે પ્રમાણે લેવા તે વધારે સારું છે.
મિઠાઈ સારી અને ઉત્તમ પ્રકારની અનાવેલી વર્ષાકાળમ ઉત્કૃષ્ટ પંદર દિવસ, ઉન્હાળામાં વીશ દિવસ, તથા શિયા ળામાં એક માસ સુધી બક્ષ્ય છે. પછી અભક્ષ્ય છે.
કંદોઇની દુકાનની મિઠાઈ પ્રાયઃ તેવી ઉત્તમ ન હેાવાર્થ