________________
[ ૯ ]
અને ભાવિ આરેાગ્યને હાનિકારક જ અમેાને જણાય છે. વખત વખતનાં ર`ગ પ્રમાણે અનેક પ્રવૃત્તિઓના જનસમાજમાં પવન કુ કાય એટલે તે પ્રમાણે ધૂન ચાલ્યા કરે છે. તેટલા ઉપરથી તે બધી ગ્રાહ્ય જ છે, એમ સમજવું નહીં, પરંતુ વિવેકથી, અનુ ભવથી, વિચારીને આપણે ગ્રાહ્યનું જ ગ્રહણ કરવું. અને અગ્રા ાના ત્યાગ કરવા જોઇએ. માટે મધ-ઉચ્છેર પ્રવૃત્તિમાં સાથ આપવા વ્યાજખી નથી. ]
૭.મદિરા—
તેના સથા ત્યાગ કરનારે વિલાયતી દવા વિગેરેને પણ ત્યાગ કરવા જોઇએ, કેફી દ્રવ્યેા મિશ્રિત દવાએ તત્કાળ લાભ કરે છે, પણ તેની તાકાત એસરતાં વધુ નબળાઇ આવે છે. એટલે દવાઓમાં પણ તેને ઉપયાગ વાસ્તવિક તેા નથી જ. કારણ કે તેમાં પ્રાયઃ ટિકચર-સ્પીરીટા (દારૂ) આવે છે. વળી કેટલીક પાઉડર (ભૂકે-ચૂણું) વાળી દવાઓમાં પણ અભક્ષ્ય વસ્તુના મિશ્રણ થાય છે, જેથી વિલાયતી દવાના ત્યાગ કરવા જ ઉત્તમ છે.
*
૧-દ્રાક્ષાસવ, ૨ કુમાŚસવ, ૩ લેાહસવ, એ દેશી દવાએ પણ એવી જ છે કેમકે દ્રાક્ષ અને મહુડાને સેાડવે છે. તવા સાડાનું નામ આસવ છે. [જમીનમાં અમુક વખત પડી રહે છે. ત્યારે તેમાં દારૂનાં તત્ત્વા અને જંતુઓ ઉત્પન્ન થઇ જાય છે] શમતમાં પણ અલક્ષ્યના કારણાના સંભવ છે.
પીનાર દરેક વ્યસનીના હિતકારી છે જ નહીં.
*–અનેક જાતના વાઇન (દારૂ) પુરા હાલજગજાહેર છે. કોઈ જાતના કૈફ
ગાંજો લીલાગર-ભાંગ પણ તજવાં જોઇએ. દારૂ-એટલે અનેક