SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩ ] તે બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયઃ વિગેરેના ત્યાગી તે જરૂર હોવા જોઇએ. જ [શ્રાવકના ધાર્મિક જીવનમાં પણ-અહિંસાઃ તપ અને સંયમ પ્રધાનપણે હેવા જ જોઈએ, એટલે આહારમાં પણ એ ત્રણ ત ખાસ હાવા જ જોઈએ. એ ત્રણ ત જૈન આહાર વિધિ અને ભક્ષ્યાભઢ્ય વિચાર ની કન્સેટી રૂપ છે “જૈન ખાનપાનની વિધિમાં આરોગ્ય અયુત્પાદકત્વઃ વિગેરે તને સ્થાન નથી” એમ કેઈએ માનવાનું નથી. પરંતુ ઉપર જણવેલા ત્રણ તર મુખ્ય હોય છે. વાચક મહાશયે તે હકીકત આ પુસ્તકમાં કાંઈક વિસ્તારથી જાણી શકશે.) . ઉદ્દેશ ગ્રન્થ: બાવીશ અભર્યો पंचुंबरि चउ विगई हिंम-विस-करगे अ सव्व-मट्टी अ। राइ-भोयणगं चिय बहुं-बीअ अणंत-संधाणा ॥१॥ घोलवडा वायंगण अमुणिअ-नामाइं पुप्फ-फलाई । तुच्छ-फलं चालअ-रसं वज्जे वज्जाणि बावं.सं ॥२॥ પાંચ પ્રકારના ઉંબર ફળઃ ચાર મહા વિગઈઓ: હિમા વિષ: કરા: સર્વ પ્રકારની માટી: રાત્રિભોજન: * મૂળ ગ્રંથમાં અથવા નીચેની ટીપ્પણુઓમાં જ્યાં [ ] આવા કૌંસ વચ્ચે લખાણું આવે, તે આ આવૃત્તિમાં અમોએ હાલમાં લે વધારે સમજવાને છે.
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy