________________
[ ૧૪૦ ]
શેતુર-સચિત્ત છે. માટે સવ થા ત્યાગવા જોઇએ.
સીતાફળ-સચિત્ત જ રહે છે. શ્રીથી ગર એકાએક જુદા પડતા નથી.
જા'બુ, રાયણ, ખેર, ખલેલા, લીલી બદામ લીલી દ્રાક્ષ-ઠળીયા કાઢયા પછી એ ઘડી પછી અચિત્ત થાય છે.
મીસહિત પાકાં કેળાં, સાનેરી કેળાં–કલકત્તા તરફ થતાં પાકાં છતાં ખીવાળા હૈાવાથી અચિત્ત હાવાનું ચેસ કહી શકાય નહીં. માટે સંદિગ્ધ હાવાથી ન વાપરવા.
ખી વગરનાં સેાનેરી કે કોઈપણ પાકા કેળાં છાલ ઉતા પછી તરત અચિત્ત થાય છે.
પાકાં ચીભડાં સકર-ટેટી-એક એક ખી ખાત્રી. પૂર્ણાંક કાઢયા પછી અચિત્ત થાય છે.
કાકડી-ખી જુદા પડી શકતા નથી. રાંધવાથી શા વિગેરે અચિત્ત થાય છે.
કેરીના રસ-ગેાટલાથી જુદા પડયા પછી એ ઘડી પછી અચિત્ત યાય છે.
શ્રીફળ (નાળીયેર) બી કાઢયા પછી પાણી અને કપરૂ અચિત્ત થાય છે.
પાકી આંબલી, ખારેક, ખજુર-બી કાઢચા પછી એ ઘડી પછી અચિત્ત થાય છે.
સાપારી-ભાંગ્યા પછી એ ઘડી પછી અચિત્ત થાય છે.