________________
[ ૧૪૧ *]
બદામ અખરેટ-મીંજ કાઢયા પછી બે ઘડી પછી અથવા ઘણે દૂર દેશાવરથી માન્યા હાય, તે અચિત્ત હૈ।વાના સ'ભવ છે. નજીકના દેશમાં થયેલા સચિત્ત હૈાવાના સ’ભવ છે.
પીસ્તા જાયફળ-ઉપરના છેડામાંથી કાઢયા પછી ખે ઘડી પછી અચિત્ત થાય છે.
કાળી દ્રાક્ષ, રાતી દ્રાક્ષ-ખી કાઢયા પછી એ ઘડીએ અચિત્ત થાય છે.
જરદાળુ-ઠળીયા કાઢયા પછી એ ઘડી પછી અચિત્ત. તેનીબદામ -ઠળીયામાંથી કાઢયા પછી એ ઘડી પછી, ગુંદર–ઝાડ ઉપરથી તુરતના ઉતાર્યા પછી એ ઘડી,
સુકાં અંજીર-અચિત્ત થતા નથી, તેથી સર્વથા ત્યાગ રાખવા જોઈએ.
સાકરનું' પાણી, રાખનુ' પાણી-એ ઘડી પછી અચિત્ત પ્રાય-ઉકાળેલું પાણી ન મૃત્યુ હાય, તે તેવી રીતે અચિત્ત કરીને વાપરી શકાય છે.
ત્રિફળાના ચૂર્ણાંનુ પાણી-ચિત્ત થયા પછી બે ઘડી સુધી અચિત્ત રહે છે.
ધાન્યના ધાવણુનુ પાણી-ખે ઘડી સુધી ચિત્ત રહે છે.
ફળના ધાવણનું પાણી-એક પહેાર સુધી અચિત્ત રણ રહે છે.
સામાન્ય Àઅણુનું પાણી-બે ઘડી અચિત્ત રહે છે.