________________
[ ૨૭ ]
પણ બરફના જેવા મહા દોષ છે; જિનાજ્ઞા વિરુદ્ધ છે, તેથી વવા [હિમ-નિષે વાંચે.]
કરતાં કંઈક વહેલા દરદી મરે છે. અને તે દવા આપનારા પણ કાષ્ટ વખત કહેતા જાય છે, કે-હવે જલ્દી મરી જશે.” તેનુ કારણ વિષ હોય છે. બહુ પ્રાચીન વૈદ્યકમાં આવા વિષેાતા ઉપયેાગ ખાસ કરીને બતાવ્યા નથી. અલબત્ત, એવા પણ સોગા હોય છે, જેમાં વિષની ખાસ જરૂર પડે જેમ કે—પાણીમાં ડુબેલેા માણસ બેભાન હેાય, તેવે વખતે તેને હિમગર્ભાની ગેાળી જેવીનેા જરૂરીઆત પ્રમાણે એકાદ સારે। પાય તે તેની મૂર્છા ઉડી જાય. પરંતુ તે પણ થેાડા, વિલંબ કરવાથી ચાલે તેમ ન હેાય, તેાજ આપવા જોઇએ. પરંતુ મરી જશે કે જીવશે ? એવા ખાસ મહત્ત્વના સંદિગ્ધ પ્રસંગમાં અપાય, તેા ખાસ હરકત ન ગણાય. આવા સંજોગામાં બતાવવામાં આવેલી વિષચિકિત્સાને પાછળના વૈદ્યકોમાં દરેક રાગમાં વ્યાપક કરી નાખવામાં આવેલ જણાય છે. અને આધુનિક વિદેશી ચિક્રિસાતે તા વિષે ખાસ પ્રાણ છે” એમ ગણાય છે. વિષનું ઔષધ વિષ છે' એટલે કે ‘રાગેા શરીરના ઝેર છે” એટલે “તે દુર કરવા ઝેર જરૂરી છે” પણ આ વાત ઉપલક છે, જેનેા ખુલાસા ઉપરજ કરવામાં આવ્યા છે, ખરી રીતે વિષ્ણુ ઔષધ અમૃત હોવુ જોઇએ એટલે આરાગ્યકર ખારાકેામાંથી રીતસર પેાણ મળે તે તે અમૃત બનીને રાગના ઝેર નામુદ કરે છે. આ ઉપરથી વિષતે અભક્ષ્યમાં ગણાવવામાં જૈનશાસ્ત્રકારાની કેટલી સૂક્ષ્મ દૃષ્ટિ છે ? તે સમજાવવા આ વસ્તુ ચર્ચા છે.
૧ જેમ કાચું ફળ કે ઉગતું ધાન્ય ખાવાથી મીણા ચડે છે, અને ગર્ભિણી સ્ત્રીને કાચા ગર્ભ પડી જાય ત્યારે સુવાવડમાં ખાવાની ઘી વગેરે ઉત્તમ ચીજોને બદલે તેને કસુવાવડમાં તેલ ચેાળા કળથી અને બાજરીનેા લુખે રાટલા વગેરે ખાવું પડે છે. તેમ કાચા વર્સાદનું સ્વરૂપ કરા કુદરત વિરૂદ્ધ હાવાથી [પણ] અભક્ષ્ય છે.