________________
[ ૧૩૬ ]
પ્રકરણ ૮ મું સચિરત્યાગી, દ્વાદશ વ્રતધારી તથા ચૌદ નિયમ ધારનારને સચિત્ત સંબંધી ધ્યાનમાં લેવા
કેટલાક ખુલાસા. સચિત્તને સર્વથા ત્યાગ કર્યો હોય, તેણે કઈ કઈ ચીજો સર્વથા કે સચિત્ત હોય ત્યાં સુધી, તે વજવી? તથા કે કોસચિત્ત પદાર્થ
કયારે અચિત્ત થાય ઘઉં
આટો થવાથી, શેકવા
તથા રાંધવાથી બાજરી જુવાર મેથી કઠળ વિગેરે ધાન્ય
, ભરડવાથી ચણ
દાળ કે આટો કરવાથી શેકેલા ચણું
રેતીમાં શું જાય તે અચિત્ત થાય જુવારની ધાણું કોઈપણ અભક્ષ્ય પદાર્થ
મહા સચિત્ત છે. ધાણા
ખાંડવાથી કે અગ્નિનું
શસ્ત્ર લાગવાથી
છાશમાં કે કરંબાદિકમાં નાંખ્યું હોય, તો પણ જીરૂં અચિત થતું નથી, હીરપ્રશ્નમાં)