________________
[ ૮૨ ]. અનેકવિધ પ્રયાસ મુખ્ય તે ડેરીના ધંધાને ખીલવવા માટે જ છે, અને મૂળ ધંધાર્થીના માર્ગમાં વિદને મૂક્યા વિના ડેરીઓ પગભર થઈ શકે નહિ, સદા કુશળ અને મહેનતુ તે લેકે સસ્તું દુધ આપી શકે, એટલે હરિફાઈમાં પહેચવા ન દે, તેથી તેઓના દુધ-ઘીની પરીક્ષા કરી અપ્રામાણિકતા અને અજ્ઞાન તાથી તેને જનસમાજમાં હલકા પાડીને કાયદાથી વિને ગોઠવાતા જાય છે, પ્રજાના આરોગ્યની તે વાત જ શી ? પરંતુ જ્યારથી ગોચરો ખેડાઈ ગયા, અને ડબા-દંડને કાયદો શરૂ છે ત્યારથી દુધાળા ઢોર ઉછેરનારની મુશ્કેલીની શરૂઆત થઈ તેમાંથી અપ્રામાણિકતા, વેર વિરોધ, તેફાન, પૂન ખરાબી થયા. અને તેના બાળકોને ફરજીયાત કેળવણી લેવાની ફરજ પાડવાથી, તેઓને પશુરક્ષણ વારસાથી આવડે નહીં, અને કેળવણી પૂરી લઈ શકે નહિ, એટલે તેના નુકશાનને પાર ન ગણાય,],
૨૦ ઘી-ખેરુ, કાલાતીત થયે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ફર્યો અભય થાય. ઘીમાં કેટલાક દગાબેર લેક ચરબીને તથા બટેટાં રતાળું પ્રમુખ કંદને ભગ કરે છે. તેને અવશ્ય ઉપગ રાખે. પરીક્ષા વગર કઈ પણ માલ લેવે નહિ (હાલમાં-વિલાયતથી વેજીટેબલ ઘીને નામે બનાવટી ઈ આવે છે. તે આખા દેશમાં લગભગ ફેલાઈ ગયું છે અને ઘેર દુઝણા ઢેરવાળા લેકમાં પણ ઘણું ફેલા પામ્યું છે તે સારા ઘી સાથે ભેળવીને મોટા પાયા ઉપર વેચે છે, ગર તેટલી ખાત્રી કરવા છતાં જ્યાં ઘીની ઉત્પત્તિના મુખ્ય સ્થળો માંજ આમ સેળભેળ ઘણે ભાગે થવા લાગે છે. એટલે હવે