SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૩ ]. ઉપાય છે? વિશેષ સાવચેત રહેવું એજ. આ જમાનામાં કેળવણી, અખાડા અને આરોગ્ય માટે હે હા મચી રહી છે. પરંતુ આ અને આવા પ્રજાના આરોગ્યના નાશના ઘણા તો આ જમાને જ ખુબીથી ફેલાવ્યા છે. તેના ઉપર કોઈ ધ્યાન જતું નથી. બેટી બૂમ તથા ખર્ચ ચાલી રહ્યા છે. આ પણ જમાનાની જ બલીહારી છે. તેનાથી તેલના કે ઘીના એકેય લાભ મળતા નથી. વેજીટેબલ નામ પણ ખુબીથી રાખ્યું છે. નહિંતર તેલનું ઘી નામ રાખવાથી ચાલી શકત નહિ આવું બનાવટી ઘી મળવાથી પશુઓના સંહાર તરફ કે નું ધ્યાન ગયું નહિ. ) વળી જે લોકો ઘી તાવીને વેચે છે, તે ઘણાખરા સાત આઠ દિવસ કે બે ચાર દિવસનું માખણ એકઠું કરી તાવણ મૂકે છે, તે અભક્ષ્ય ગણાય. તેને માટે જેને ઘેર ગાય ભેંશ હેય, તેજ ખરે ઉપગ રાખી શકે. થોડી છાશ સાથે જ કે છાશથી જુદું પડતાં તુરતજ માખણ ચૂલા ઉપર મૂકી દેવું જોઈએ. પોતાને ઘેર આ પ્રમાણેનું તૈયાર કરેલું ઘી આગ્રહપૂર્વક વાપરનારા છે. બહારગામ જ્યુ પડે, તે પણ આ ઘી સાથે લઈ જઈ તેને જ વપરાશ કરે, છે. નહીંતર ઘી વિના ચલાવે છે. એવા કેટલાક શ્રાવક કુટુંબ આજે પણ જોવામાં આવે છે. પણ કઈ શ્રાવકે સ્વર અંતર્મુહર્ત ઉપરાંત કે કલાકોના કલાકે વાશી માખણ રાખી મુકે, ત્યારે બીજાઓને તે શી દરકાર હેય? અિંતમહત્ત એટલે જઘન્ય નવ સમયથી માંડી ઉત્કૃષ્ટ બે ઘડીમાં કાઈક પૂન કાળ તેને અંતર્મુહુર્ત કહે છે. એક આંખને પલકારો મારીએ તેટલા વખતમાં અસંખ્ય સમય થઈ જાય છે. •
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy