________________
[ ૬૦ ]
ગ કરવું જોઇએ. તેમાં પણ ચેમાસામાં ખાસ કરી દરેક વસ્તુઓમાં છત્પત્તિ થવા સંભવ છેવાથી અતિ સંભાળ રાખવી. - આ વગેરે કાર્યોમાં સ્ત્રીઓએ વિવેક તથા ચતુરાઈપૂર્વક પિતાની ફરજ સમજી ઉપગ રાખ ઘટે છે. વળી, જે બની શકે, તે બીજાને દળવા પણ ન આપે. કારણ કે દળનારને તે મજુરી કરવી હોય, તેથી ઘટી પ્રમુખ પ્રમાકે નહિ. ઘંટી ઉપર ચંદેર પણ હોય કે નહિ. પ્રિાય કરી તેઓ ધર્મના અજાણ હેવાથી તે શુદ્ધ ઉપગ ક્યાંથી રાખે છે તથા તિથિને દિવસે પણ દળે અને ભેળ-સંભેળ દશ પણ ન જ કરે વિછતાની દૃષ્ટિથી પણ બીજી કેટલીક શી જાળવણી રાખે 8]
નું શું કહી શકાય? [તથા કેટલીક તે હાથે દળવાના પૈસા લઈ સંચે દળવી કર દઈને આટ આપી જાય છે, ].પણ આ યત્રકાળમાં મોટા શહેરોમાં ગરીબ સ્થિતિને માણસ
ચેથી દળાવીને વાપરે ત્યારે શ્રીમંત પુરુષની તે શી વાત? પણ ધનતે શ્રીમંત કે ગરીબ બનેયને માટે એક સરખે છે. શાસ્ત્રમાં ઘંટી ઉપર ચંદર ન હોવાથી કેવા કેવા દે કહા છે? વગેરેનું અત્રે વિવેચન ન કરતાં ટુંકમાં એટલું જ કહેવું બસ થશે કે આપણે જીવદયાના હેતુ માટે જયણાપૂર્વક જેમ આજથી ફક્ત પચીસ કે પચાસ વર્ષ પહેલાં શ્રીમતના ઘરવાળાઓ પણ જાતે જ દળવું, પાણી હારવું વગેરે કાર્યો કરતા હતા, તેમ કરીશું તે તેમાં લઘુતા નથી. આ બાબત સુજ્ઞ બહેનને જ લાગણી હેય, તે ઘણે દરજ સારે ઉપગ રાખી અનેક જીવને જીવિતદાન આપ્યાનું ફળ મેળવે, તથા