________________
[૫૯] વર્તણુંક અથવા પ્રમાદ મહા અનર્થકારી થાય છે. પણ કેટલીક વખત લેક સામટ દાણે ભરે છે, તે ઋતુ ફેરફાર આદિ કારણથી તદ્દન સડી જાય છે. તે તેવા દાણા ગમે તેટલા પ્રમાણમાં હોય, તે પણ કિંચિત્ ન વાપરવા. મુખ્યતાએ તે જેમ જોઈએ. તેમ મણ બે મણ કે પાંચ મણ પરીક્ષા કરી સારો મલિ લેવે યુક્ત છે પરંતુ કદાચ તેમ ન બને તે ઉપગ પૂર્વક અનાજ વધારે ભરી રાખવા માટે તેને સાચવવા શી ગોઠવણ કરવી? તે ખાસ અનુભવીઓ પાસેથી જાણી લેવું જોઈએ દરેકને સાચવવાની જુદી જુદી રીત હોય છે. કેટલાક બાજરી ઘઉં વિગેરે રાખથી રખેળાય છે. કેટલાક-મગ વિગેરે રેતમાં દબાવાય છે. કેટલાકમાં પારો નંખાય છે. કેટલાકને કેટલેક ઠેકાણે એર હું લગાડે છે. કેઈ ઠેકાણે કળિયુને નંખાય છે. કઈમાં પારાની પીંડલી નાંખે છે. જો કે આમાંની કેલ્શ રીત અન્નના મૂળગુને ચલિત કરે છે, અને બીજી રીતે જીવજંતુ પડવાથી પણ એજ મુશ્કેલી આવે છે. પારે મુ નુકશાન કરે છે. એરંડિયાવાળાને જે જીવ જતુ ચડે તે ચૂંટી જઈ મરી જાય છે. એટલે દરેક પ્રકારે સાવચેતી રાખવી જોઈએજ જરૂરપૂરતું સારૂં જોઈ ખરીદવું એ આદર્શ સ્થિતિ છે. પરંતુ એ સ્થિતિ મેટા વરાવાળાને કે દુષ્કાળાદિક કારણે ટકાવી શકાય નહીં! સંઘરવું પણ પડે. આ દેશમાંથી પરદેશ અનાજ હેતું ચડતું ત્યારે દરેક ઘરવાળા દરેક પ્રકારનું ધાન્ય જુદી જુદી રીતે સંઘરી રાખી કાળજીપૂર્વક સાચવતા હતા. તેની હકીકતે અનુભવીઓ પાસેથી જાણી લેવી જોઈએ.]
રાખમાં ભરવા, પારો દેવ તથા જેવા-તપાસવાને ઉપ