SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૯] માર પડે, તે સહન કરવાના ઉદયમાં આવશે, ત્યારે પશ્ચાત્તાપ થશે કે- “હા ! મેં પૂર્વે બહ અનાચાર સે !” માટે હે ભવ્ય ! હજુ ચેત! ને રાત્રિભેજનથી વિરમે. કે જેથી શિવસમૃદ્ધિ વેગે સંપાદન થાય. [આજની ક્રીકેટ વિગેરે રમતો સાંજે રમાય છે. તેથી “નિશાળમાં ભણતા જૈન વિદ્યાર્થીએ નિશાળમાંથી છુટતાં જ રમવા જાય છે અને મોડા આવે છે, અને તે સહેજે રાત્રિભૂજન કરવા લલચાય છે. અને બોર્ડીંગ વિગેરેમાં-જ્યાં પ્રતિબંધ હોય છે, ત્યાં વહેલા આવવું પડે છે. એટલે રમવાનું બંધ રહે છે. વળી સાંજે જમ્યા પછી એવી મહેનતની રમત રમી શકાય નહીં.” આ જાતની ફર્યાદ ઉઠાવી જૈન વિદ્યાથીઓને પણ રાત્રિ ભોજનની છુટ આપવાની કેટલાક હિમાયત કરે છે, પરંતુ, મતથી લાભ મળે તેને બદલે રાત્રિભૂજન કરવાથી શારીરિક ગેરલાભ થાય. તે તે ઉઠાવ પડે જ એટલે બેમાંથી એક લાભ લઈ શકાય. એક તે ગુમાવ પડે જ એટલેરાત્રિ મોજનનાં ત્યાગને લાભ પણ લે જ હોય, તે સવારમાં જ કોઈ પણ વ્યાયામ મળે. તેવી સગવડ કરવાથી, અથવા સાંજે નિશાળ છુટતાં જ છાત્રાલયમાં શિયાળા શિવાય રમવાની અને વ્યાયામની ખાસ સગવડ રાખી હોય, તે વિદ્યાર્થીઓ બન્ને પ્રકારને લાભ ઉઠાવી શકે છે. ઉનાળામાં તે ઘણે વખત રહે છે. એટલે જેટલું રમવું હોય, તેટલું રમી શકાય છે. શક્તિ કરતાં વધારે વ્યાયામ પણ શરીરને નુકશાન કરે છે એમ સર્જીવન કથા : એ આયુર્વેદના વાક્ય ઉપરથી, અને યુરોપના ખાસ નિષ્ણાતેના લેખે ઉપરથી ચોક્કસ ઠરે છે. આજે પ્રજાના ખરા આરોગ્યની તે કેઈનેય
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy