________________
[ ૩૮ ] અર્થાત્ રાત્રિભોજન પરિહરવામાં ધાર્મિક સાથે શારીરિક લાભ પણ ઘણે સમાયેલ છે. અને ઉભયલેકમાં તે સુખકારી છે. માટે જ દશ દષ્ટાંતે દુર્લભ એ આ મનુષ્ય જન્મ, તેમાં પણ ચિંતામણિરત્નરૂપી જૈન ધર્મ પુણ્ય ઉદયે પ્રાપ્ત થયેલ છે. તો આત્માનું કલ્યાણ કરવા પ્રમાદ ત્યજી રાત્રિભોજનને દેશ વટો દે, કે જેથી ચોરાસી લાખ જીવનિમાંથી મુક્ત થઈ અજરામર સુખ પામીએ- પુત્રાદિક ઉપર મમતાને લીધે રાત્રિભેજન કરાવવું તે ઠીક નથી પણ જે તેઓ રાત્રે આહાર માગે; તે તેના શારીરિક અને ધાર્મિક તથા નૈતિક ખરા હિત અર્થે રાત્રિભોજનના દેષ સમજાવી તેઓને પણ સુધારવા [ઘરમાં રાત્રિભેજનને રીવાજ જે બાળક કદી જેવે નહીં, તે રાત્રિભૂજન કરવાનો વિચાર સરખો પણ ન કરે.] વળી જેઓ પોતેજ રાત્રિના આહાર, અથવા તે દૂધ, ચા, કોફી, કા વિગેરે લેવાના ભેગી હોય, તેઓ જ્યારે ઉત્તમ સામગ્રી પામવા છતાં સ્વવશ મનને દઢ કરી સકામનિર્જરા કરતા નથી, તે જે વખતે તેને કિપાક સમાન ફળ: જેવાં કે–નારકીમાં સીસાના ધગધગતા રસ પીવાનાં, તિર્યંચમાં ભુખ-તૃષાની વેદના, તથા પરવશે ચાબુક પરોણા વગેરેના
જણાય છે. આપણા પચ્ચક્ખાણોમાં પણ છઠ્ઠ [આગળ પાછળ બે એકાસણું અને વચ્ચે બે ઉપવાસ એટલે છ અંકના ખોરાકને ત્યાગ]. અઠ્ઠમ આગળ પાછળ બે એકાસણું અને વચ્ચે ત્રણ ઉપવાસ એમ ૩૪૨= + ૧ + ૧=૮ એ આઠ ટંકનું ભોજનને ત્યાગ. પાંચ દિવસમાં માત્ર બે ટંકજ ખવાયું માટે–અમ-આઠ ભક્ત ત્યાગ પચ્ચક્ખાણ સમજવું] શબ્દથી પણ વધુમાં વધુ બે વખત જમ વાનું શિષ્ટસંમત જણાય છે. ]