________________
[ ૪૮ ]. અસર થવા દેવી અને ઠંડક ચાલી જાય એટલે જ કરી બેસે છે. પરંતુ તે બેટો છે. એથી વિદળને દોષ લાગે છે. એમ કરવાનું કારણ એ જણાય છે કે-છાશ, દહીને ગરમ કરવાથી ફાટી જાય, એટલે તેમ થતું અટકાવવા માત્ર હેજ આંચ લાગવા દે છે, પરંતુ મીઠું અથવા બાજરીને આ નાંખી હલાવીને સારી રીતે ઉકાળવાથી છાશ ફાટી જશે નહિ માટે સારી રીતે ઉકાળવું જોઈએ, પરંતુ લગાર ગરમ થયું [સામાન્ય વરાળ નીકળે છે, તે ઉકાળેલું ગેરસ કહેવાય નહિ. શામાં “ઉકાળેલું ગોરસ એમ લખે છે શ્રી જનદત્તસૂરિ મહારાજ વિરચિત સંદેહ દેલાવલીમાં આ પ્રમાણે ગાથા છે – " उक्कालियंमि तक्के विदलक्खेवे वि नत्थि तद्दोसो"
ઈત્યાદિ પૂર્વોક્ત ગાથાને અર્થ વાચનાચાર્ય પ્રબોધ ચંદ્રવિરચિત-વિધિરન કરણ્ડિકા નામની નાની ટીકામાં આવી રીતે કર્યો છે – “જિતેનિન-પ્રયુuતે, ત–ોરણે ઉપક્ષTत्वाद्दध्यादौ च, द्विदले-मुद्गादौ, तस्य क्षेपः-विदलक्षेपः तस्मिन्नपि सति किं पुनः? द्विदलभक्षणानन्तर प्रलेहादिपाने, इत्यपेरर्थः नास्ति तद्दोषो-द्विदलदोषो जीवविराधना-रूपः।
ઇત્યાદિએ પાઠમાં પણ સાફ લખેલ છે કે “અગ્નિ વડે અતિ ઉષ્ણ ગેરસ-છાશ, ઉપલક્ષણથી દહીં, દૂધ આદિમાં દ્વિદલ પડવાથી વિદલને જે દોષ છે, તે લાગતું નથી. માટે ઉપરના પાઠ મુજબ તે અતિ ગરમ થાય, ત્યાર પછી વિદલને