________________
[ ૭૬ ] બે હૈય, અને છે.શ છાંટેલ હોય તેનો સમજો. પરંતુ સવારને ભાત જે છાશ છાંટીને રાખે છે, તે તેજ દિવસે વપરાય, સૂર્ય અસ્ત થયા પછી તે કામમાં ન આવે.
છાશ છાંટીને સાંજને રાધેલા ભાત રાખવામાં પણ બહુ ઉપયોગ રાખવાનું છે. તે ભાતના (સૂર્ય અસ્ત થતાં પહેલાં રાણદાણા છુટા કરી નાંખવા જ જોઈએ, અને જે તેમ ન થાય તે તે વાશી થાય માટે એક એક દાણા છુટે કરી નાંખવે. અર્થાત્ પાણી બહુ થોડું ને દહિં ઘણું હોય, તેવી છાશ જોઇએ. તથા તે ભાત જ્યારથી તૈયાર થયેલ હોય, ત્યારથી કાળ આઠ
હરને ગણવે, પણ છાશ છાંટી હોય ત્યારથી નહિ અને સૂર્ય અસ્ત થતા પહેલાં જ તેની પૂર્વોક્ત સઘળી ક્રિયા કરી લેવી જોઈએ.
- માસામાં તે આ પ્રમાણે ભાત રાખવેજ ગ્ય નથી. બહેતર તે એજ છે, કે આવી વસ્તુ ઉપરથી મમતા ઉઠાડી લેવી. કેમકે-પ્રમાદવશાત્ આપણે ઉપર કહ્યા પ્રમાણેની કાળજી પ્રાયઃ રાખી શકતા નથી, અને તેથી વાશીનો દોષ લાગે છે માટે જોઈતું જ રાંધવું, તેમ છતાં કદાચ વધે, તે અનુકંપાદા કરવું ઠીક છે.
કેટલેક ઠેકાણે નાતમાં સાંજે ભાત, મગ વિગેરે રાંધેલી રસોઇ વધી પડી હોય, તેને પણ પ્રકૃતિને લીધે સદુપયેત્ર તે ન કરી શકે, પરંતુ બીજે દિવસે તે વાશી રસોઈ નવી સાથે ઉમેરી દઈ ખવરાવે છે તેથી ચલિતરસના ત્યાગીએ ખાસ તથા બીજાઓએ પણ આવે ઠેકાણે જમતાં પહેલાં સાવચેત રહેવું