________________
[ ૭૫ ]
પામીને ખાવા લાયક રહેતી નથી. એટલે જતુઓ પણ ઉત્પન્ન થવા માંડીને અહિંસાદષ્ટિથી પણ અભક્ષ્ય બને છે. કલાઈ કરોલા તથા કાંસાના વાસણ ખેરાકના પદાર્થો મૂકવા માટે જરૂરી છે. પરંતુ આરોગ્યદષ્ટિથી પણ જેમ બને તેમ ખાટા પદાર્થો ખાવાનો પ્રચાર એ છે રાખ હિતાવહ છે. ખાટો રસ જેમ પાચક છે, તેમ સંભક હોવાથી આખી જીંદગી સુધી ખાધેલા ખાટા રસનું પરિણામ વૃદ્ધાવસ્થામાં બહુ અસરકારક જણાય છે. સામાન્ય રીતે આંબળા અને દાડમ સિવાયની તમામ ખાટી વસ્તુઓ ગરમ છે સફેદ કેકમ, લીંબુ વિગેરે તીવ્ર ખટાશવાળા પદાર્થો દાળ-શાકમાં નાખવા ઠીક નથી, કાળા કોકમની ખટાશ માફકસર છે. માટે તે ઠીક છે. ખાટો રસ સ્વાદ આપે છે. પાચનમાં પણ મદદ સારી કરે છે. પરંતુ ખેરાક સાથે પોતે પણ પચીને શરીરમાં ઘર કરે છે, ને પછી વ-રાગના રૂપના કે બીજા સાંધા પકડવાના રૂપમાં શરીરને નુકશાન કર્યા જ કરે છે, જે વૃદ્ધાવસ્થામાં જણાય છે. એજ રીતે એલ્યુમેન્યમના વાસણે સંધવા ખાવા કે-તેલ સિવાયની ચી રાખવા માટે નકામા જણાય છે.]
૧૭ એદન (ભાત)-ધેલે *ભાત છાશમાં રાખેલ હોય તેને કાળ આઠ પહોર સુધીનો છે. તેટલે કાળ, ભાત સાંજે
* છાશમાં બુંડ જોઈએ, છાશ નવું પાણી મેળવેલી નહિ, ત્રણ દિવસનું છેદન લેવાથી મૂત્રમા અતિચાર કહેલ છે તે ફક્ત જાડી છાશથી રાંધેલ અનાજ સમજવું.