SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧ 1. મલયાગર. સુરેખાર, લીંબડાની ગળોનું સર્વ કરીયાતુ અને બુચકણ વગેરે અણહારી ચીજો રાત્રે પશ્ચક ખાણ છતાં વપરાય છે. હિમ [બરફ] કુદરતી હોય છે, તે તથા સંચાઓ પ્રમુખ માધનથી બનાવાય છે. તે બંને ય જાતને અભક્ષ્ય છે. કારણ કે તેમાં પાણીના અસંખ્ય જીવે છે. બહુ આરંભનો તીર્થકર પરમાત્માએ નિષેધ કર્યો છે. આઈસક્રીમ, આઈસલેટર, (બરફનું પાણી,) આઇસ સેડા, કુલફી, પ્રમુખ બરફની ચીજોને પણ ત્યાગ કરે. આઈસકીમ બનાવવામાં બરફ તથા કાચા પાણી અને મીઠાનો આરંભ થાય છે. એટલે એકેન્દ્રિય અને ત્રસ જીવેની વિરાધના થાય છે] ૧ સંચાઓની અંદર રહેલે દૂધ પ્રમુખને રસ-તે સાફ કરવામાં ન આવે તે બેઇદ્રિય વગેરે જીવની ઉત્પત્તિ થવાને પણ સંભવ રહે છે, પણ તે બહુ સૂકમ હોવાથી દષ્ટિએ પડી શકે નહિ, અને નવું દૂધ વિગેરે પડતાં તરત જ તે બિચારા વિનાશ પામે. આ રીતે ત્રસની હિંસાનેયે સંભવ છે. આવી વિરાધનાને વિચાર-જિહાઇદ્રિયમાં લુબ્ધ થવાથી આપણામાંના કેટલાક અહિંસામય ધર્મના આગેવાન જેવા જેનબંધુઓ પણ ન કરતાં અનેક જીવોના પ્રાણ લેવાના કારણુક થઈ પડે છે. જ્યારે, આગળ તેમના પૂજ્ય વડિલે સચિત્તત્યાગી તથા ગંઠસી-વેસી પ્રમુખ સખ્ત નિયમ પાળવામાં દઢપણે વર્તતા હતા. ત્યારે આજે અનેક બંધુઓ રસ્તામાં ચાલતા કેટલે, વિશ્રાંતિગૃહ (વિશ્રાંતિ નહિ પણ ખરેખર વિનાશકારીગૃહ] વગેરેમાં ભક્ષ્યાભક્ષ્ય અને સ્પર્શાસ્પનાં મલીન દેષને વિચાર
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy