________________
[ ૬૬ ]
વેળાસર બગડી જાય છે. નરમ ચાસણીને મુરબ્બામાં પંદર વિશ દિવસ પછી લીલફંગ થઈ જાય છે. માટે આવી ચીજો બનાવવા-રાખવામાં બહુ ઉપયોગ રાખ..
બીજોરા, સફરજન, નારંગીના મુરખને લેખ નથી, માટે ઉપગ રાખીને વર્ણગંધાદિકની તપાસ કરી, તે ઘટિત છે. મુરબ્બો અથાણ વિગેરે ઉઘાડા રહેવાથી બગડી જવા સંભવ છે અને મિઠાઈ, ચવાણું (સેવ, ગાંઠીયા પ્રમુખ) તદ્દન બંધ રાખવાથી બગડી જાય છે. અને માસામાં તે હવા લાગવાથી પણ લીલફુગ થઈ જવાથી અભક્ષ્ય થાય છે, માટે જે જે વસ્તુ જેમ ઉપગપૂર્વક સારી રહી શકે તેમ કરવું. બહેતર છે, કે-જેમ બને તેમ રસ-સ્વાદની ન્યૂનતા કરી આવી વસ્તુ એને ત્યાગ થાય, તે શ્રેષ્ઠ છે. અને જો કોઈ પણ રીતે જીભલડીને ચાલે નહિ, તે અતિ ઉપગથી વર્તવાની આવશ્યકતા છે નહિતર અનેક ના વિનાશના કારણિક થઈ દુર્ગતિમાં જઈ કરેલ કર્મ ભોગવવાં પડશે. માટે કાં તે રસઈન્દ્રિયને
જ્યા જ કરે, નહિંતર પ્રમાદ વજી જયણાપૂર્વક વર્તવું, જેથી અલ્પ દેષ લાગે.
૭. સંભારે તથા સેવ, પાપડ, ખેર, ફરફર, અડદની એવ, સાળીવડાં કે ખીચીયાં પાપડ વિગેરે શિયાળા ઉન્ડાળામાં સૂર્ય ઉદય થાય. ત્યારે તેને લોટ બાંધી
બીજા જે થાય, તે પ્રવાહી હોવાથી ભલે એકબંધ છતાં બેળ અથાણાં જેવો ગણ જોઈએ. કેમકે–તેની ચાસણી કાચી હેવાથી, તેમાં પાણી ઘણું છે.
સીકે-અનેક લીલેત્રીને બનેલે આવે છે, તે-બોળ અથાણું છે.