SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪ ] જ્યારે પરમાધામીએ ઊના ધગધગતા સીસાના રસ બળાત્કારે તેને પાય છે, ત્યારે તે અત્યંત ત્રાસજનક વેદના મેગવે છે, અને તેમાંથી છુટવા પ્રયાસ કરેછે. પણ કરેલાં ક્રમ ભાગળ્યા વગર તે બિચારા કર્યાથી છુટે? એમ સમજી અતિક્રમ દેષ પણ ન લાગે તેવા ભવભીરુ થઈ ત્રત પાળવુ. ધન્ય છે વ્રત પાળવામાં એવા સિંહશ્રેષ્ઠિને ! કે-જેણે દિશિ નિયમના સ્વીકાર કરેલેા હતા. પરંતુ અતિ વિકટ સ્થિતિમાં પણ ભંગ નહિં કરતા અનશન કરી એક માસમાં કેવળજ્ઞાન ઉપાજી' મેક્ષગતિ મેળવા શરીર (પુદ્ગલ) કે જેના સ્વભાવ સડન પડન અને વિઘ્નસ પામવાના છે, તેના ઉપર માઠુ ન કરતાં ઉભયલાકમાં સુખનું ભાજન એવું જે વ્રત, તેને પ્રાણ કરતાં પણ વધારે પ્રિય ગણ્યુ. અગ્નિમાં પ્રવેશ કરવા સારા પ્રણ 'ગીકાર કરેલા વ્રતના કહિ ભંગ ન કરવા. Sacrifice money, even life rather than principle) માટે સત્ય પ્રતિજ્ઞાવત થવુ સુજ્ઞેયુ કિં બહુના ?
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy