________________
[ 1 ] નિયમ (પ્રતિજ્ઞા-દત) કેમ લેવો? તથા પાળ
- વનને અતિમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ ચાર પ્રકારે દેષ લાગે છે. - જેમ કે કોઈએ એ વિહાર(ચાર આહારને ત્યાગ કર્યો હેય. - અતિ તૃષા લાગે ત્યારે પાણી પીવાની માત્ર ઈચ્છા કરે તે અતિક્રમ
જે સ્થાન કે પાણી હોય તે પાણી પીવાના સ્થળે જાય તે વ્યતિકમ દેષ લાગે.
પાણી પીવા માટે પાણીના વાસણમાંથી ખ્યાલે ભરી મુખ આગળ ધરે, પણ પીએ નહિ, ત્યાં સુધી અતિચાર લાગે.
અને જ્યારે તે ન ડરપણે પાણી પીએ, ત્યારે તેણે અનાગાર મહાદેવ-પાપ, સવ્ય કહેવાય, ત્યારે તે તેને પરભવની પણ બીક ન રહે. એમ સમજાય.
કા દામાં અપકૃત્ય અને ગુન્હામાં જે ભેદ છે, તે ભેદ ધાર્મિક જીવનમાં અતિચાર અને અનાચાર વચ્ચે છે. અપકૃત્ય દિવાની દાવ ગણાય છે. અને ગુહે ફોજદારી દા ગણાય છે. તે પ્રમાણે અતિચાર અને અનાચાર બન્યય દે રૂપ છે, છતાં પણ અતિચારમાં સુધારાના અવકાશની સંભાવના છે. ત્યારે અનાચારમા અસંભાવના માનવામાં આવી છે. તેથી તે અધમ કૃત્ય ગણાય છે. અને અતિચાર સુધી મોટા દેવવાળું છતાં તે ધર્મકૃત્ય ગણાય છે.) અ. અ. વિ. ૧૯