________________
[૧૫]
મુશ્કેલ છે, કેમકે પુરુષ આ દિવસ તેના વ્યાપાર-ધંધાથી વીંટાયેલે જ પ્રાય: હોય, તેથી નીચે લખેલી સૂચનાઓ ધ્યાનમાં લઈ, તે પ્રમાણે વર્તન રાખશે, તે તમે સ્વ તથા પરના કલ્યાણના કારણિક અને ભાગીદાર થશે.
૧. સૂર્યના કિરણ કુટયાં પહેલાં ચૂલાને આરંભ કરે નહિ.
૨. પ્રથમ સર્વ જગ્યાએથી કાજે લીધા બાદ, તમામ કામને આરંભ કરે. •
૩. સવારમાં પહેલાં પંજણીથી દરરોજ દરેક કામવાસણ, ચૂલા વિગેરે યતનાથી પુંજવા અને તે જેને કોરી જગ્યાએ મૂકવા કે જ્યાં મનુષ્ય કે જનાવર પ્રમુખની હાલચાલ ન હોય.
૪. લાકડાં,છાણાં, કેયલા, સગડી વિગેરે રસેઈનાં સાધને બરાબર પુજ્યાં પછી જ લેવા. તેમાં પણ ચોમાસાની ઋતુમાં બે ત્રણ વખત ખૂબ સંભાળથી પંજવા, કારણ કે-ચોમાસામાં જીવની ઉત્પત્તિ બહુ થાય છે.
૫. લાકડામાં કોઈ એક જાતનાં અંદર મેટા છવ થાય છે, જે અંદરથી લાકડું કરી કરીને લેટ જે કાઢે છે, તે ઉપરથી લાકડામાં તેના જીવની ઉત્પત્તિ છે, એમ ખાત્રી થાય છે. વળી તે ખંખેરતાં પણ નીકળી શકતા નથી તેથી તે છ અગ્નિમાં બળી ભસ્મ થાય છે. તે તેવાં લાકડાં એક કોરે મુકી દેવા અને તે બાબતમાં બહુ ઉપગ રાખ.
૧ છાણ ભરી નાખીને વાપરવા, ચેમાસામાં છાણ કે નાળીયેરના છાલાં બાળવા નહી કે તેમાં ત્રસ જેવો થઈ જાય છે, ને તેમાં ભરાઈ પણ રહે છે.