________________
[ ૧૫૫] ૬. બળતણમાં જીવજંતુ ઓછા ભરાય, તેવું ખરીદવું અને તેવી રીતે મૂકવું, તથા પૂરતી જયણથી વાપરવું.
૭. રસોડામાં ઠામ, વાસણ તથા મશાલ, ઘી, તેલ, દૂધ, દહિ, રોટલા, રોટલીના તથા પાણી, એંઠવાડ વગેરેનાં વાસણો ઉઘાડા મુદલ રાખવા નહિ.
૮. એંઠવાડ બે ઘડી પહેલા જાનવરને પાઈ દે, કે તાપ પડતું હોય તેવી જગ્યામાં છાંટી દે. વગેરે ગ્ય વ્યવસ્થા કરવી, નહિંતર માં અસંખ્ય સંમૂછિમ મનુષ્ય-જીવ ઉપજે.
૯. મીઠું, મરચું, વગેરે મશાલે રાખવાના વાટલા ( લાક ડાના ખાનાં વાળા) બહુ સ્વચ્છ રાખવા.
૧૦. વાટલાઓમાં રાખવા કરતાં પણ મજબૂત બુચવાળી શીશીઓમાં રાખવા યુક્ત છે. કારણ કે-માસામાં હવા લાગવાથી મરચામાં તણું લાલ સૂક્ષ્મ ઈયળો પડે છે, તથા કુંથુવા, લીલ, ફૂગ થાય છે. અને વાટલાઓમાં પણ ત્રસ જીવ ચડી જાય છે. જેથી પછી રસોઈમાં ઉતાવળે જોયા તપાસ્યા વગર વાપરવાથી આવા પ્રાણીઓને વિનાશ થઈ જાય છે.
૧૧. મશાલાઃ દાળ શાકમાં, સાકર-ચીની પ્રમુખ ચા દૂધમાં, ઘી-તેલ પ્રમુખ શાક કે રોટલીમાં વાપરતાં પહેલાં ખૂબ બારિકાઈથી તપાસવા જોઈએ, કે “તમાં સજીવ કે નિઈ. વનું કલેવર તે નથી ને?” નહિંતર અ૫ પ્રમાદે મેટો અનર્થ અહર્નિશ થશે.
૧૨. સાજે સૂર્યાસ્ત પહેલાં ચૂલે ઠારી નાંખવે.