________________
[૧૫૬ ]
૧૩. તે પણ સચિત્ત (કાચું) પાણી છાંટીને ઠાર નહિ; કારણ કે તેથી અગ્નિ તથા પાણીના બનેય એને અતિતીવ્ર કિલામણ થઈ તેને નાશ થાય છે.
૧૪. વાશી મુદ્દલ ન રાખવું, નાના છોકરાઓ હેય, તે સવારમાં તાજું કરી આપવું, જેથી શારીરિક અને ધાર્મિક એમ બે મોટા લાભ થાય છે.
૧૫. નાનાં બચ્ચાંને પ્રથમથી જ અભક્ષ્ય-અનંતકાય માટે ઉપદેશ કરતાં રહેવું, જેથી તેઓ મેટી ઉમ્મરે તેવી ચીજોથી દૂર રહે કુમળી ડાળી જેમ વાળવી હોય, તેમ વળી શકે છે, પણ તે જડ થઈ ગયા પછી વળે નહિ, તેથી શિશુવયના બાળકેને સ્વાર્થ સુધાર કે બગડે, તે તેની માતા ઉપર વિશેષ આધાર રાખે છે.
૧૬. જે તમે શ્રીમંત હશે, તે તે પણ પૂર્વ પુણ્યના ઉદયથી જ છે, નેકરને હુકમ કરી કામ કરાવવું, તેમાં વિશેષ વિચાર કરે.
૧૭. જે કાર્ય પિતાની જાતે જયણાથી થાય, તે નેકર કદિ પણ ન કરી શકે.
૧૮. નેકરને શાક સમારવા આપ્યું હોય, તે શાકની સાથે બીજા નું પણ છેદન કરી નાખે, પણ ગળે તે પણ ઘડા વિનાનું, તથા તેને સંખારો નીચે નાખી દે, કે ખારા પાણને સંખારે મીઠા પાણીમાં નાંખી આવે, પાણીના એઠા વાસણ ગળામાં બળે. આમ બધું અવિવેકથી કામ કરે.