________________
[ ૧૫૩ ] જમેલાં એઠાં તથા રઈના વાસળ કલાકના કલાકો સુધી પડયા રહેવાથી તેમાં ત્રસ જીવે પડી તેના પ્રિય પ્રાણુ ખુવે છે, તથા એઠાં વાસણમાં બે ઘડી લગભગમાં સંમૂછિંમ જીવેની ઉત્પત્તિ થાય છે. જેથી તરતજ ઉટકી નાંખવા કે નેકર પાસે ઉટકાવી નખવ.
પાણી ગળાવવું, ચૂલો સંધ્રુ, શાક-પાન સમારવું, ઇંધણ (લાકડાં) છાણું પઉંજવા વગેરે નેકર કે રસોયાને વિશ્વાસે મૂકવાથી અનેક ઓની નિત્ય હાની થઈ જાય, તેથી ગૃહિણી (સ્ત્રી) એ જાતે જે કરવા જેવું હોય, તે બની શકે તે પ્રમાદ મૂકી પિતે કરવું. અને જે નેકર પાસે કરાવવું હોય, તે પણ બને ત્યાં સુધી પાસે ઉભા રહી જયણપૂર્વક કરાવવું, અને નેકરોને પણ શિખામણ આપી, જેમ યતનાથી પ્રવર્તાય તેમજ વર્તવું ઉચિત છે. સુષુ કિં બહુના?
પ્રકરણ ૧૦ મું “સુન શ્રાવિકા બહેનને ખાસ ધ્યાનમાં
લેવા જોગી સૂચનાઓ.” જેમ રાજ્યમાં મંત્રીનું પ્રધાનપણું છે, તેમ ઘરમાં સ્ત્રીનું પ્રધાનપણું છે, અને તેથી સ્ત્રીઓએ આ “અભક્ષ્ય અનતકાય” વર્ણન મનનપૂર્વક ખાસ વાંચી, તે મુજબ-વર્તવાની અવશ્ય કાળજી રાખવી.
સુજ્ઞ શ્રાવિક બહેને! તમે ઘરની અંદરનું રાજય સુધારવાનું ધારી શકે, તે બને. નહિંતર પુરુષથી બનવું અ. અ. વિ. ૨૦