________________
[૧૫] ૩૬. અનંતકાયને ત્યાગ કરે.
૩૭. આ મનુષ્ય જન્મ સફળ કરવા માટે લીલી હળદરઆદુ, લસણ વગેરે ગમે તે રાગ છતાં પણ ન વાપરે. આપણે અનાદિને કર્મરૂપી રેગ ટળશે, ત્યારે જ ખરું શાશ્વત સુખ પામીશું.
૩૮. ફાગણ માસું બેઠાં પહેલાં તેલ આઠમાસ માટે સારા ઠામમાં ભરાવી રાખે.
૩૯. અશાડ માસમાં ખાંડ, કાજુ, બદામ, પિસ્તા, દ્રાક્ષ વગેરેને ઉપગ બંધ કરે. પહેલાં જ બુરું કરાવી લે.
૪૦. સુકવણી અશાડમાસા પહેલાં વાપરી નાંખે, અને ત્યારથી કાર્તિક માસા પર્યત તેને ત્યાગ કશે.
૪૧. લીલે વાંસ, બીલી, બીલા, કેરડાં અને નાગરવેલના પાનને તિલાંજલિ આપે.
કર. પરદેશી મે,પરસુદીને લેટ કે રે બજારમાંથી મંગાવ બંધ કરે. ભલે જરા તસ્દી લેજે, પણ તેથી અનેક જીના આશીર્વાદ મળશે. •
૪૩. પાણી ઘીની માફક વાપરે.
૪૪. મજબુત ગળણ વતી દિવસમાં બે ત્રણ વખત ગળવા શ્રમ ઉઠાવશે તે પરભવે દુઃખ ભોગવવું પડશે નહીં. અર્થાત્ સુખી થશે. અનુક્રમે શિવસંપદાને પણ પામશે.
૪૫.વિશેષ તે તમારા ગ્રહના પ્રધાનપણમાં તમેજ વાકેફ છે, તેથી દરેક કાર્ય ઉપગ, વિવેક, જયણ પૂર્વક કરે.