________________
[૧૫૮ ] ૨૫ કાચી માટી, કાચા મીઠાને ત્યાગ કરે. . ' ૨૬. પ્રમાદ મૂકી અચિત્ત મીઠું તૈયાર કરી વાપરો.
૨૭. રાત્રિભેજનને તમે ત્યાગ કરો. જેથી તમારા પુત્ર વગેરે તમારું અનુકરણ કરે.
૨૮. તલને અને ખસખસને ત્યાગ કરશે.
૨૯. બળ અથાણાં વગેરેનાં સ્વાદ મૂકે-મૂકવે (ખરી રીતે જોતાં સ્ત્રીઓ જ આવી અનેક ચીજો વાચત્ર પ્રકારે બનાવી પુરુષને રસનેંદ્રિયને આધીન કરે છે.)
૩૦. વિદલને ખાસ ઉપગ રાખો. કારણ કે-તેમાં તમારી જ સાવચેતી કામ આવી શકે તેમ છે, એ તમારા હાથની બાબત છે. કદાચ પુરુષ વિરતિવંત ન હોય, તે પણ તમે તેને આવા દેશમાંથી અટકાવી શકે છે.
૩૧. ગણ (રીંગણ) પ્રમુખ શાકને તથા ભડથે કરવાને ત્યાગ કરો,
૩૨. બેર ખાવાને ત્યાગ કરો.
૩૩. વિકથાને પણ ત્યાગ કરે. “ક્ષણ લખેલી જાય” જરા વિચારે ધર્મકાર્યમાં પ્રવૃત્ત થાવ.
૩૪. ચલિત રસ, વાશી વિગેરે ન વપરાય, માટે બહુ ઉપગ રાખે.
૩૫. લેટ, મુરબ્ધ, અથાણાં, સેવ, વડી, પાપડ વિગેરે માટે લખેલી હકીકત ખાસ ધ્યાનમાં લે ને તે પ્રમાણે વર્તે તથા જેને ઉપગ ન હોય તેને નમ્રતાથી કહે-શીખવે