________________
2. [ ૨૩] પ્રાણી જઃ વનપતિજે અને મિશ્રણજ: સેમલ : હુડ તાલઃ વિગેરે ખનીજ છે. વીંછીઃ વિગેરેનું વિષ પ્રાણી જ છે. વછનાગઃ અફીણઃ ધતુરોઃ આકડેઃ વિગેરે વનસપતિજ વિષ છે. અને મધ અને ઘી સમભાગે હોય તથા એવા કેરી દવાઓઃ મિશ્રણજ વિષ ગણાય છે, અફીણ, સેમલ, વચ્છનાગ, હરતાલ, મીઠા તેલીયા, સખીયા, પ્રમુખ ચીજ અભક્ષ્ય છે. કારણ કે-તે ઝેર ખાવાથી પેટના કૃમિ આદિક જીવનો નાશ થાય, શરીર શિથિલ થાય, અને પરવશતા થાય માટે વિષભક્ષણ કેઈ શેખથી કે બળપુષ્ટિ અર્થેય ન કરવું. ઔષધ તરીકે છુટ રખાય છે તે પણ વાસ્તવિક તે નથી. જુઓ, વ્યસની માણસના હાલ શા શા થાય છે ? તથા અવસરે અમલ ન મળે, તે ચેતન મુંઝાય, ક્રોધ-મિજાજ વધે, અને તે વસ્તુ ખાનારો જ્યાં મળ-મૂત્ર કરે, તે ક્ષેત્રમાં ત્રણસ્થાવર જીવની હિંસા થાય. વળી આવી વસ્તુ ખાઈને આપઘાત કરવાથી પરભવે નરકાદિ નીચ ગતિ પ્રાપ્ત થાય. માટે વિષ: વ્યસન: કે આપઘાત કરવામાં વાપરવું જ નહિ તેમ તેને વ્યાપાર પણ કરવો નહિ, રાજ્યકર્તાઓ પણ વિશ્વવ્યાપારની સનંદ માત્ર તેની મર્યાદા રાખવા માટે આપે. તે ગ્ય ગણાય સર્વજ્ઞ પ્રભુએ પંદર કર્માદાન તજવામાં વિશ્વવ્યાપારનિષ છે, કેમકે–તેના વ્યાપારથી અનેક અનર્થ નીપજે છે. માતાઓ બચ્ચાઓને બાળાગોળીનું અમલ આપે છે, જેમાં અફીણ આવે છે. પણ તે વ્યસનથી બચ્ચાંઓને ફાયદો નથી, પરંતુ. ઉલટું નુકશાન કરે છે. બેટી રીતે બાળકને ફુર્તિમાં રાખે છે, ને રોગો અંદર ઘર કરી જાય છે તેને ખ્યાલ રહેવા દેતું નથી અને કેઈ વેળા ભુલથી બાળાગાળી