SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪ ] ઠેકાણાસર ન મુકાઈ હાય અને માળકના હાથમાં આવી જાય, ને વધારે પ્રમાણમાં ખવાઈ જાય, તે મૃત્યુ પશુ પામે છે. જેથી સુજ્ઞ માતાએ આવી ઝેરી કે અભક્ષ્ય વસ્તુએનાં અમલ આપવા નહિ, તેને માટે તા દેશી વૈદ્યકૃત ગુટિકા ખસ છે+ + [ સામલઃ પાશ: ગંધક વચ્છનાગઃ એરકાચલઃ ધતુરાઃ અફીણઃ કૂવીનાન: વિગેરે ઝેરી ચીજો જે ઔષધામાં વપરાય છે, તે ઔષધ ઘણું જ શક્તિશાળી અને પ્રભાવવાળું થાય છે. અને જલ્દી રોગ મટાડીને તુરત આરામ આપે છે, આથી વૈદ્યો અને ડાકટરાની તથા પરચુરણ દવા વેચનારની જાહેરાત સારી થાય છે. તેઓની પ્રતિષ્ઠા તથા ધનપ્રાપ્તિમાં સારા વધારા થાય છે. પરંતુ કેટલાક વિદ્વાન અને સમજુ વૈદ્યો અને ડાકટરે વિષૌષધિથી પરિણામે ભયંકર નુકશાન થાય છે”, એની ખાસ માન્યતા ધરાવતા જાણવામાં આવ્યા છે, “આ પદાર્થોં ઝેરી છે, એટલે તેનું ઝેર અસર કર્યા વિના રહે જ નહીં. પર ંતુ તેને બીજી ચીજોના પુષ્ટ દૂતે કે મિશ્રણ કરીને તેની ઝેરી અસર નાબુદ કરવામાં આવે છે. પછી તે ઝેર શી રીતે અસર કરે ?' કેટલાક આ જાતને તેમેને પ્રશ્ન કરે છે. તેના જવાબમાં તેઓ કહે છે કે વનસ્પતિના પુટ વિગેરે ઝેરની અસર મૂળથી નામુદ કરી શકતા નથી. પરંતુ તેને દબાવી દે છે, અને વ્હેંચી નાંખે છે ઝેર હમેશા–જલ્દી કરી વળવાના સ્વભાવવાળુ [યાગવાહી] હેાય છે. એટલે એકદમ લેાહીમાં ફરી વળે છે. તથા લાહીને એકદમ ફેરવે છે. સાથે વનસ્પતિના પુટાની અસર તેમાં હાય છે, એટલે તે વખતે નુકશાન ન કરતાં ઊલટી રીતે વનસ્પતિ વિગેરે ઔષધના તત્ત્વાને જલ્દી શરીરમાં ફેલાવે છે. એટલે ઊલટું શરીર સારૂં થતુ દેખાય છે. પરંતુ વખત જતાં અપાયેલા પુટે શરીરનાં અને સાત ધાતુઓમાં પચી જાય છે. પછી ઝેશ ઉધાડા પડી જાય છે અને હૃદયમાં જઈ તેને નબળું પાડે છે. પછી એ નબળાને
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy