________________
[ ૧૭ ] રાખથી હાંકી દેવું, નહીંતર ફક્ત અંતર્મુહૂર્તના કાળમાં (કાચી બે ઘડીની અંદર) તેમાં મૂર્ણિમ ચિંદ્રિય જી ઉપજે છે, જેથી આ બાબત વિવેકી શ્રાવકે દયાના કમળ પરિણામ રાખી ઉપગ રાખ જોઈએ.
૪. શરીર અત્યંગ (તેલમર્દન-પીઠી ચળવી) કરીને નાન કરવું. અથવા તેલ ચળ્યા વિના સ્નાન કરવું હોય તે પણ મોરી, ખાળ વગેરેમાં સ્નાન ન કરવું. કેમકે તે પાણીમાં શરીરમાં મેલ વગેરેને લીધે તે પાણી જેમ ને તેમ રહેવાથી અસંખ્ય સંમૂછિમ જી ઉત્પન્ન થાય તથા ઘણે વખત યા દિવસ સુધી તે પાણી એક જગ્યામાં રહેવાથી તેમાં બીજા પણ અનેક ત્રસ જીવાદની ઉત્પત્તિ અને વિનાશ થાય છે. તેથી જ્યારે સ્નાન કરવું હોય ત્યારે નિજીવ જગ્યાએ રતી પ્રમુખ હોય તેવા સ્થાને, જ્યાં સૂર્યના પ્રકાશથી તુસ્તમાં સુકાઈ જાય તેમ હોય, ત્યાં સ્નાન કરવું ઉચિત છે. [૧૬૭માં પેઈજનું ટીપ્પણ જુએ.]
શ્રાવકે નદી, તળાવ, કુંડ, પ્રમુખમાં કદી સ્નાન કરવું . જોઈએ નહીં, તેથી અનેક ઓની હિંસા થાય છે. વળી પાણીનું પરિમાણ રહેતું નથી. ચૌદ નિયમવાળા શ્રાવકે તે નદી પ્રમુખ જળાશયમાં ન્હાવું ન જોઈએ. કેટલીક વખત ઝેરી જંતુથી પ્રાણ ખેવાને વખત આવે છે, અથવા પાણીમાં મુંઝાઈ જવાથી અથવા તરતાં ન આવડવાથી અથવા કઈ તેવા સ્થાનમાં પગ પ્રમુખ ખુચી જવાથી પ્રાણ જાય છે, અનેક દે હોવાથી તેવા જળાશયમાં સ્નાન કરવું નહિ. ગરમ