________________
[ ૧૫૧ ]
જોઇએ. તથા હાથ પગની શુદ્ધિ કરવી યુક્ત છે, તેમાં પણ જેઓ નિત્ય પ્રભુની પૂજા કરનારા છે. તેણે રાખવડે ખરાખર હૃસ્તશુદ્ધિ કરવી, કારણૢ કે-કેસરના ડાઘા હાય ઘીવાળા હાથ હાય ને જો બરાબર શુદ્ધ ન થાય, તે કેસર કે ઘીના સૂક્ષ્મ અંશ પેટમાં જવાથી દેત્મ્યના ભક્ષણના મહાદેષ લાગે, માટે શુદ્ધિ ખરાબર કરવી. (પ્રસંગેાપાત્ત લખવાનું કેકોઇ વખતે હાથ ધેાવામાં સચિત્ત માટી વપરાય છે, તેથી બહુ દોષ લાગે, માટે રાખ પ્રમુખ સાધનાથી હસ્તશુદ્ધિ કરવી સારી છે.)
અગાશીમાં કે માથે ઢાંકણુ ન હેાય તેવા ઉઘાડા સ્થાનમાં પણ આહાર કરવા નહિ. ઘી, ગોળ, દૂધ, દહિં, છાશ, શાક, પાણી વિગેરેના વાસણ મુદ્દલ ક્ષણવાર પણ ઉઘાડા ન મૂકવા. શ્રાવ પ્રથમ તા જોઈએ તે કરતાં ઓછુ જ લેાજન લેવુ' અથવા જરુર જેટલુજ લેવુ' અને એઠું' મુદ્લ ન મૂકતાં થાળી વાટકા વિગેરે ધાઇને પીઇ જવાં જોઇએ. થાળી ધાઇને પીવાથી આયંબીલનુ ફળ મળે છે.
ભેગા જમનારતે ચેપ લાગે. વળી એક બીજાનુ એડ્' ખાવું, તે પણ ડીક નથી. એઠવાડ ઘણા વધી પડે, જીવાપત્તિ બહુ થાય. વગેરે ઘણા ઢાષા થાય છે. જો કે−પ્રેમના નિશાની હાવાથી માર્ગાનુસારી સંસ્કૃતિ દૃષ્ટિથી વ્યવહારમાં તે ઠીક દેખાવની પ્રવૃત્તિ લાગશે, પર’તુ ધાર્મિક આચાર દૃષ્ટિથી યાગ્ય નથી.
૧ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, પ્રમુખનું ભક્ષણ કરનારનું, તથા દેવ, ગુરુ અને ધની નિંદા કરનારનું અન્ન-પાણી દી લેવું નહિ.