SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ "ફેસર ચીમનભાઈ ભાઇલાલભાઇ રોકે. ચંચળ નિવાસ, ૧૯૭, ગાઝાદ સાસાટી, અાંબાવાડી, અમદાવાદ–૧૫. ॥ શ્રી. વીતરાગ–પરમાત્મને નમ: । અભક્ષ્ય-અનન્તકાય-વિચાર મંગલાચરણ: વિષયઃ સંબંધઃ અધિકારી: પ્રયાજન: વિગેરે. અતિ દુષ્કર તપઃ અને રાગ-દ્વેષનેા ક્ષયઃ કરી મેાક્ષની વિશાલ સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં નિકટોપકારી વર્તમાન શાસનના નાયક-શ્રમણ ભગવંત થી મહાવીર જિનેશ્વર પ્રભુને અમે નમસ્કાર કરીએ છીએ. આઠ મદના જય કરવા સાથે ઇંદ્રિયાનું દમન કરનારઃઅને ઉત્તમ ધમ અને શુક્લધ્યાન ધરવામાં સદા તત્પરઃ મુનિપુંગવે: શ્રી ગણધર ભગવંતે તથા ધુરંધર પૂર્વાચાર્યાં: અમારું મંગળ કરે ! દ પૂધર શ્રી ભદ્રબાહુસ્વામી; શ્રી સ્થૂલાદ્રસ્વામી; દશપૂર્વી શ્રી વજીસ્વામી; તથા શ્રી દેવવિધ ગણિક્ષમાશ્રમણુજી આદિ નિગ્રંથ શ્રમણુ ભગવંતેનુ અમાને શરણ હાજો ! અ. અ. વિ. ૧
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy