________________
"ફેસર ચીમનભાઈ ભાઇલાલભાઇ રોકે. ચંચળ નિવાસ, ૧૯૭, ગાઝાદ સાસાટી, અાંબાવાડી, અમદાવાદ–૧૫.
॥ શ્રી. વીતરાગ–પરમાત્મને નમ: ।
અભક્ષ્ય-અનન્તકાય-વિચાર
મંગલાચરણ: વિષયઃ સંબંધઃ અધિકારી: પ્રયાજન: વિગેરે.
અતિ દુષ્કર તપઃ અને રાગ-દ્વેષનેા ક્ષયઃ કરી મેાક્ષની વિશાલ સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં નિકટોપકારી વર્તમાન શાસનના નાયક-શ્રમણ ભગવંત થી મહાવીર જિનેશ્વર પ્રભુને અમે નમસ્કાર કરીએ છીએ.
આઠ મદના જય કરવા સાથે ઇંદ્રિયાનું દમન કરનારઃઅને ઉત્તમ ધમ અને શુક્લધ્યાન ધરવામાં સદા તત્પરઃ મુનિપુંગવે: શ્રી ગણધર ભગવંતે તથા ધુરંધર પૂર્વાચાર્યાં: અમારું મંગળ કરે !
દ પૂધર શ્રી ભદ્રબાહુસ્વામી; શ્રી સ્થૂલાદ્રસ્વામી; દશપૂર્વી શ્રી વજીસ્વામી; તથા શ્રી દેવવિધ ગણિક્ષમાશ્રમણુજી આદિ નિગ્રંથ શ્રમણુ ભગવંતેનુ અમાને શરણ હાજો ! અ. અ. વિ. ૧