________________
[ ૧૮ ] જ ખરી રીતે કેઈપણ ચીજને કાઢેલા ઠળીયા ગોટલા રાખમાં લપેટી કેરા પરઠવવા જોઈએ.
લીલા અંજીર, શેતુર, ફાલસાંક
બીજ વિશેષ હેવાથી વર્જવા લાયક છે બહુ ખાવાથી તૃપ્તિ ન થવાના કારણે વર્જવા યોગ્ય છે.
શીંગડા-કામવૃદ્ધિજનક હેવાના કારણે વર્જવા તથા, તે તળાવના પાણીમાં વેલા ઉપર થાય છે. તેની આસપાસ બહેજ ત્રસ જીવેની ઉત્પત્તિ થાય છે, તેથી શીગડા તેડતી વખતે ઘણું ત્રસ જીવેની વિરાધના થાય છે. તેમજ પાણીમાં થતા હોવાથી તેની આજુબાજુ લીલ-ફુગ સેવાળ બાજ. માટે વર્જનીય છે. ' - વાળ-શ્રાવકના અતિચારમાં પણ લખેલ છે કે “વાસી વાળ, પક, પાપડી ખાધાં. જે વાલોળ આજની ઉતારેલી હોય, તે રાત વાસી રહેવાથી તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે. તેથી બીજે દિવસે અભક્ષ્ય થાય છે. તે દિવસની ઉતરેલીમાં પણ ઈયળ પ્રમુખ ત્રસ જીવ હોય છે. તેથી કદાચ તે દિવસની ખાવી હોય, તે પણ ઉપગપૂર્વક તપાસીને વાપરવી યુક્ત છે. પ્રથમ તે દિવસની જ ઉતારેલી તાજી વાળ મળવી મુશ્કેલ હોય છે. ખરી રીતે આવી ચીજો વિના નજ ચાલે તેમ નથી, તેથી તેને ત્યાગ કરે તેજ વધારે વ્યાજબી છે, છતાં મમતા ન છુટતી હેય, તે સંપૂર્ણ જયણ અને ભક્ષ્યાભઢ્યને વિવેક જાળવીને વપરાશ કરે અને બને તે સર્વથા વજેવી શ્રેષ્ઠ છે.