________________
[ ૧૨૬ ]
રીતે હવા બગાડે અને આરેાગ્યને નુકશાન કરે જ છે. ગટરીના વિષ્ટામિશ્રિત પાણીના શાક, કળા તદ્દન ફીક્કા અને બેસ્વાદ થાય છે. અને બહુ માર્મિક સુગધ જાણનારને તે તેમાંથી વિષ્ટાની ગ’ધ પણ આવે છે. ખરી મ્યુનિસીપાલિટ! ને તાપ, કુતરા, કાગડા, ગધેડા વિગેરે છે. તે કાંઈપણ ગંદકી રહેવા દેતા નથી. પરંતુ નળે, ગટરા પરદેશી માલ ખપાવવા તથા પ્રજાના જીવનને કાબુ હાથમાં રાખવા મેટા પાયા ઉપર મ્યુ સ્થાપીને પરદેશી લેાકોએ હિંસાના મોટા મથકે ખેલી દીધા છે. શ્રાવકોએ વિવેક રાખવા. સ્વચ્છતાને નામે મુનિરા માટે પણ આ કૃત્રિમ મ્યુ॰એએ મુશ્કેલી ઉભી કરી છે, અને કરશે ]
અલ્પ પ્રમાદથી અસ`ખ્ય જીવનેા ઘાત થાય તે કેવુ ં અનકારક છે? માટે દરેકભાઈએ અને મ્હેનાએ પાણી માટે ખાસ લક્ષ્ય રાખવુ એવી પ્રાથના છે. શ્રાવકે પહારે પહેારે પાણી ગળીને પીવુ જોઇએ, તેમાં જેટલા પ્રમાદ તે લે દોષ છે, નળે થવાથી આજે પાણી પીવા અને ઢોળવામાં ઘણી અરાજકતા ચાલે છે.
યંત્ર યંત્ર પ્રમાદઃ તત્ર તત્ર હિ’સા'' પ્રમાદ તથા વગર ધમ પામવા કયાં સહેલ છે? જયણાએ ઉપયેગક વવુ તેજ ધુમ છે. ઉભય લાકના ભય રાખી જે સજ્જને અષ્ટ પ્રવચન માતાને હૃદયમાં રાખી વર્તે છે, તેનુ જ કલ્યાણ તથા પૃથ્વીપર આવવું સારભૂત છે, અને બાકી તો પૃથ્વીને ખરેખર ભારભૂત જ સમજવા. ધન્ય છે ! શ્ર કુમાર પાળ રાજાને કે જેણે અઢાર દેશમાં અમારી (અહિંસા)