________________
[ s ]
વખતથી દુધની અંદરના તત્ત્વા નહી' બનવાની ક્રિયા તરફ ગતિ કરી રહ્યા હૈાય છે. તેથી તે દેહવાયા પછીથી જ કાળગણના કરવી ખરાખર છે.
વર્ણાદિક ન પલટાય તો દુધ ચાર પહેાર સુધી ભક્ષ્ય છે. તે દરમિયાન મેળવવું જોઇએ, અને બપાર પછી કે સ ધ્યા પછી ગમે ત્યારે દોહેલું દુધ હાય, તેમાં રાત્રિના બાર વાગતાં મધ્ય રાત્રિ પહેલાં મેળવણુ નાંખી દેવુ જોઇએ.
દહીં બજારમાંથી લેવાં કરતાં ઘેર બનાવવું શ્રેષ્ઠ છે. કારણ કે તેએનાં વાસણ પ્રાયઃ શુદ્ધ ન હેાય, ઉઘાડા-ઢાંકયા વગર પણ રહે, વાશી દુધનુ કે મિશ્રણ કરેલા દુધનુ' સંચાના દુધનુ' બનાવે. કાળમાન એન્ડ્રુ વધારે રહે, વળી પઉવાં રાંધી દુધની સાથે મિશ્ર કરી મેળવી દહીં બનાવે છે. કેટલીક વખતે મૃત્યુ પામેલા જીવા પણ દહિં'માંથી નીકળેલા જોવામાં આવે છે, વગેરે અનેક દેાષાના કારણથી ઘેર બનાવી વાપરવું યુકત જણાય છે.
કાંજી કે જે ચીજ કાંજી અથવા ગરમ કરેલી છાશની આશ-પરાશ કહેવાય છે, તે કાંજીના કાળ સાળ પહેરન કહ્યો છે.
દહીં, છાશ ને કાંજીના સેાળ પહેારના ઉત્કૃષ્ટો કાળ કહ્યો તે સેાળ પહેાર એટલે કે એ રાત્રિ ઉલ્લંઘન ન થવી એઈએ તે પહેલાં પણ જો વર્ણાદિક કરે, તે તે અભક્ષ્ય જ છે. ચલિતસમાં જે જે કાળમાન કહ્યું છે, તે તે વસ્તુ ઉત્કૃષ્ટા કાળ સુધી આચરણીય, ત્યાર પછી કદાચ નિશ્ચયથી ચક્ષિત ન થઈ હાય, તે। પણ તે વ્યવહારથી અનાચરણીય છે.
એટલે કાળમાનના અથ એવા થયે, કે જે મર્યાદા જે