________________
I ૪૩ ]
ચરણીય વસ્તુઓના ત્યાગ કરવા. તથા વનસ્પતિ પ્રમુખના ખાસ નિયમ કરવા. નિયમ-પ્રતિજ્ઞા કરવાથી જ વિરતિપ થાય છે. અને વિરતિનુ ફળ ઘણું માટુ' છે. વળી કહ્યું છે. કે- જ્ઞાનય જ વિત્તિ: ” જ્ઞાન [ ભણ્યા-જાણપણા ]નું ફળ વિરતિ છે, અને જો તેમ ન થાય, તે ફક્ત જ્ઞાન ( જાણવા ) માત્રથી શું? તે તે જ્યારે રહેણીમાં આવે ત્યારે સારભૂત છે (ચદાન દજી મહારાજાએ પણ કહ્યુ છે, જેઃ
ܙܕ
શુક રામકા નામ વખાણે, નવ પરમાર્થ તસ જાણે; યા વિધ ભણી વેદ સુણાવે, અકલ કલા નહિ' પાવે કથની કથે સખ કાઇ, મ્હણી અતિદુ ભ હોઇ। ૧૫ ષટત્રિશ પ્રકારે રસાઇ, મુખ ગણતાં તૃપ્તિ ન હેાઇ; શિશુ નામ નહિ તસ લેવે, રસ સ્વાદત સુખ અતિ લેવે. ૫ કૅચની ૫૨૫ જબ રહણીકા ઘર પાવે, કથણી તબ ગણતી આવે; અમ ચિદાન દ ઇમ નેઇ, રહેણીકી સેજ રહે સાઇ ૫ કથની॰ ॥ ૩ ॥
ભાવા—કથની જ્યારે રહેણી રૂપે થાય, ત્યારે જ તેને ઉત્તમ રસ પ્રાપ્ત થાય છે, અન્યથા છત્રીશ પ્રકારની રસેાઇના નામ માત્ર ગણવાથી ક્ષુધા શાંત થતી નથી. તેવીજ રીતે જ્ઞાન સંપાદન કરીને તે યથાપ્રકારે તે વિકૃતિવંત ક્રિયારુચિ જીવ
મૂકવુ જોઇએ.
કહેવાય.
પણ અવિ
અમલમાં શુલપાક્ષિક
મન, વચન, કાયાના વ્યાપાર ચાલતા ન હેાય, તિથી નિાઢિયા જીવાની માફક ઘણા કમ મધ થાય છે.