________________
[ ૧૨૨ ]
કારણ કે-જો લક્ષ્યાભક્ષ્યના વિવેકના વિચાર કરે, તે ખવાય પીવાય કેમ ? એવા આપણે વિવેક-વિકલ અધદગ્ધો જિંહુવાઇન્દ્રિયની રસલ પટતામાં શું શું કાર્ય નથી સેવતા અર્થાત્ સ્પર્શાસ્પર્શ કે ભક્ષ્યાભક્ષ્યના વિચાર નદ્ધિ કરતાં ભેાજન કરી આનંદ માનીએ છીએ. છેવટે મુસલમાન તા શુ પણ યુરોપીયન હટેલમાંથી માખણ, પાઉં (બિસ્કીટ) વગેરે પદાર્થો મગાવી ખાનારાઓ પણ હેાય છે. અક્સેસ ! આ સરકારભ્રષ્ટતાનું વિવેચન કરતાં કપારી ટે, તેવા કાર્ય સેવનારાએ આ કળિયુગમાં વ્યાપી રહ્યા છે. અમને તા પ્રાણી પ્રત્યે દયાની લાગણી સ્ફુરે છે, કે તેઓને “કેવા કેવા વિપાક ભાગવવા પડશે ? અને કેવા કેવા ત્રાસ તે પામશે” હજી પણ હે બંધુએ! સમજો અને આ ભ્રષ્ટતાથી વિરમે હું જૈન ચુવકે ! આ શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુના શાસનમાં મનુષ્યજન્મ પામ્યાના ફેશ સફળ કરા દશ દૃષ્ટાંતે દુલ્લ ભ એવા આ મનુષ્યજન્મ ફરી મળવા દુર્લભ છે
આવા
કાગ ઉડાવણ કાજ પ્રિય જિમ ડાર મણિ પછતાયા હૈ” એવા અવસર ન આવે, માટે પૂર્વોક્ત ત્રણ અક્ષર (વિવેક)ની ખામી છે, તે રૂપી મિત્રને જગાડો, અને આનહિતાર્થે ભ્રષ્ટાચારને દેશવટો આપે!
[૫૫-૫૬-૫૭ વિવિધ પાર્ટીઓ-આ પાટી મોટે ભાગે રાતની લગભગમાં થાય છે. જેમાં જૈનએ જવુ ઉચિત હેતુ નથી એ તે। સ્પષ્ટ જ છે. આ પાર્ટીએમ બક્ષ્યાભક્ષ્યને વિવેક જાળવવા માટે ખાસ વ્યવસ્થા નથી હતી. એ વિવેક જાળવવા એ અપવાદરૂપ અને અણુગમાના વિષય હાય