________________
[ ૧૨૧ ]
હાય છે, કારણ માત્ર પાચક યંત્ર ખરાખર હેાય છે, અને તે વ્યવસ્થિત કરવું એ સર્વ રાગેા નાશ કરવાના ઉપાય છે. ]
૫૪. હાટલા—વિશ્રાન્તિ—આનંદી-ભાજન-ગૃહ અને તેમાં થતી દરેક ચીજ શુદ્ધ બ્રાહ્મણીઆ !! પ્રથમ તા આ વિશ્રાન્તિગૃહની મુલાકાત લેનાર બ્રાહ્મણ-વાણિયાથી માંડી લુવાણા, કડીઆ, એમ ઉત્તરાત્તર ઉંચ નીરા હિન્દુ સ` પ્રાય: હાય છે અને તેના માલેકે કેવી જ્ઞાતે હાય છે, તે તેમાં તપાત્ર કચે` માલુમ પડે, ત્યાં ચા, દુધ, પુરી, દુધપાક, બાસુદી, શીખંડ, બ્રાહ્મણીઆ નામે ગમે તે વખતે મળી શકે છે. વળી ભજીયાં, કચારી, આઇસ્ક્રીમ, કુલફી, આઇસ વેટર, કદમૂલ વિગેરેના શાક, ભાતભાતની ચટણીએ પણ બ્રાહ્મણીયા થયા, તથા નાન ખટાઇ, બીસ્કુટ, સાડા વગેરે, જેની જે ઈચ્છા હાય તે બ્રાહ્મણીઆ તાજી મળી શકે, કહેા કેવી સુગમતા ! પણ હું જૈનબ'એ ! અને આર્યાં! આ હૅાટેલા પ્રમુખનુ અનુકરણ થવાનું કારણ અનાર્યાંના પરિચય છે, અને તેના સહવાસથી આપણે પણ અનાય જેવાજ થઈ જઈએ છીએ ત્યાં બનતી સર્વ વસ્તુઓની જો વિવેકપૂર્વક તપાસ કરવામાં આવે તા જ ખબર પડે, પણ એ તકલીફ કાણુ લે ? હિન્દુ ભોજનગૃહમાં થયું એટલે તે તે શુદ્ધ પવિત્રજ હાય
""
* [અધુરામાં પૂરું–ભારતની આ જ્ઞાતિ અને ભાજન વ્યવસ્થાએ તેાડી નાંખવાના પ્રથમથી પરદેશીઓના પ્રયાસેાતા કેન્ગ્રેિસ મારફત પ્રચાર કરાવી તેની છેલ્લી મુખ્ય સ્પૉંસ્પર્શી ની દિવાલ પણ અન્ત્યજોને હાર્ટલેામાં ક્રૂરજીઆત પ્રવેશને કાયદો અમલમાં લાવી સરકારે પણ તેાડી નાંખવાની શરૂઆત કરવામાં સાથ આપ્યા છે.] અ. . વિ. ૧૬