________________
[૧૨૪ ] લોકોને આ જમાનામાં કાણું પૂછી શકે છે? તેઓને મત તે તેને ટેકે આપ, તે આ જમાનાનું ભૂષણ છે. ધર્મ અને સામાજિક કાયદાઓ અને નિયમથી સ્વતંત્ર થવા ઈચ્છનારાઓ ઉપર દર વર્ષે ધારાસભાની બેઠકમાં નવા નવા કાયદાના બંધ નની બેડીઓ નંખાતી જાય છે. અને ભયંકર ગુલામીના ભાવિ કારાગૃહ ઉત્પન્ન થાય છે. તે પણ આ જમાનાને જ વિલાસ છે. શહેરના આલીશાન માળાઓની ઓરડીઓમાં ગંધાઈ રહેવાનું પણ આરેગ્યશાસ્ત્ર આ જમાનાએ જ આપ્યું છે. પરંતુ આજે આ વસ્તુ સમજાય તેમ નથી. બધુઓ ! આપણું હિત શામાં છે? તે વિચારો અને પરમ જ્ઞાનીઓના સુમાર્ગમાં સ્થિર રહી, પોતાનું હિત સાધે.]
૫૮ પા –આ કળિકાળમાં કેટલાક મોટા શહેરોમાં, સ્ટેશન ઉપર પાણીના નળ-સંચા ટાંકીઓ થઈ ગયેલ છે, તેથી મુસાફરી વખતે કે હવા ખાવા જતાં, અગર રસ્તામાં તૃષા લાગી હોય, ત્યારે અણગળ પાણી પીવાય છે, તે અના ચરણીય છે અણગળ પાણી દારૂ સમાન કહ્યું છે. જેથી પીવામાં કે વાપરવામાં પણ અવશ્ય પાણી મજબૂત ગણાવડે બરાબર ગળીને જ વાપરવું તથા પાણીના વાસણમાં એઠા પ્યાલા કે જેને મુખની લાળ અડી હોય તેવા વાસણ બળવાથી અસંખ્ય સંમØિમ જીવ ઉત્પન્ન થાય છે, માટે પાણી કાઢવા માટે જુદી ડો (લોટ) રાખવું જોઈએ. પછી જે પ્યાલે પાણી પીધું હોય તેને પણ મુખની લાળ અડી હેય, માટે લુગડાવડે તુરત કરે કરી નાંખવે. જ્યારે પીવું હોય ત્યારે દરેક વખતે તે પ્યાલે છે કે તેમાં જતુ કે કચરે નથી કે?” તે