________________
[ ૧૩૩ ] કાચા પાકાં ફળ તરીકે વપરાતી
૧ તરબુચ, ૨ લીંબુ-મીઠું, ૩ પિપૈયું, ૪ સફરજન ૫ પીચીજ ૬ ચીકું ૭ કેરીની જાત, ૮ જમરુખ, ૯ અનેનાસ, ૧૦ કઠ ફળ, ૧૧ કેળાં, ૧૨ દાડમ, ૧૩ આમળાં, ૧૪ નારંગી (સંતરા), ૧૫ નાળીએર કાચા-પાકાં, ૧૬ ૫૫નસ, ૧૭ દ્રાક્ષ (લીલી), ૧૮ બીજોરાં. | [ તથા બીજા દેશમાં થતાં જાણીતાં અને અભક્ષ્ય ન હોય તેવા શકે અને ફળો ઉપલક્ષણથી વાપરવા લાયક સમજવા પરંતુ તેની ભક્ષ્યાભશ્યતા ગુરુગમથી નકકી કરી લેવી.]
આ ઉપર લખેલી વનસ્પતિમાંથી પ યથાશક્તિ ત્યાગ ક અને પ્રાયઃ જે બારે માસ મળી શકતી હોય કે ઉપયુગમાં લેવાતી હોય. જેમકે- કેળાં તે સિવાય દરેક લીલેતરીઓ જે રાખવી હોય તે પણ અમુક કાળ રાખવી, બાકી યાગ. કેમકે- “ કાર્તિક માસમાં અમુક અમુક જ ખાવી ” તેમ બારેય માસ આશ્રયી નિયમ રાખી લેવાથી બાકીના કાળમાં વિરતિપણાનું ફળ મળે છે. કારણ કેવી શિયાળા પછી મળી શકે, “તેથી ફાગણ કે ચીત્રથી આદ્રા નક્ષત્ર સુધી મછે, બાકી ત્યાગ.” તે પ્રમાણે અતિસંક્ષેપ પૂર્વક નિયમ દેવાથી બહુ લાભનું કારણ છે. તથા નિયમ લીધે હોય યાંથી દર વર્ષે અમુક અમુક વનસ્પતિને સર્વથા ત્યાગ કરને પણ નિયમ કરો. જેમકે- ૨૦૦૩ માં અમુક અમુક લેિતરીને નિયમ લીધો ત્યારેજ એ નિયમ લે કે ૨૦૦૪ થી મારે લકેલ, મગરી, ૫૫નસ, ચીકુ,