SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧૬ ] સર્પને દુધનું પાન કરાવવાથી, ફક્ત મિષની વૃદ્ધિ કરનાર તે થાય છે” જેથી તેવા મૂર્ખાઓને પ્રતિબંધ કરવાથી પણ શું? ૪૦, ગેળ-ગોળ (ગુડ)માં જીવની ઉત્પત્તિ થાય છે. કારણ કે કેટલાક વધુ નફો મેળવવા ખાતર ગાળમાં ચણાને લોટ, ખારે તથા મારી એમ ત્રણ પ્રકારે અથવા બીજી વસ્તુઓનું મિશ્રણ કરી વેચે છે. ગોળમાં તદ્વર્ણ (લાલ, રંગની) ઈયળ થાય છે. તેથી તે ગેળ અભક્ષ્ય છે. તો. તે ન વા પરવાનો ઉપગ રાખ. પરદેશી ગોળમાં પ્રાય ભેગ કરતાં હશે, એમ અનુમાન થાય છે. ચણાને લેટ તથા ખારો મેળવવાનું કારણ દેખાવમાં સરસ લાગે છે. માટીને ભેગ કરવાથી સે મણ ગાળમાં ચારેક મણ માટી મેળવવાથી તેલમાં વધે છે. એમ દગો થતું હોવાનું સાંભળ્યું છે. તેથી તે હલકે માલ મુલ લેવે નહિ. પણ દેશી શ્રીકાર માલ પરીક્ષા કરી લે. “સે શું તે મેંઘા માટે અને બાહ્યથી સશભિત તે અંતરથી દેષિત” આ શીખામણ ખાસ ઉપ ગી છે. માટે જે માલ ખરીદ, તે સસ્તું જેઈ, કે તેની શોમામાં અંજાઈ જઈ, ખરીદે, તે કરતાં તે વસ્તુના ગુણ દેવની પરીક્ષા કરી સારી ખરીદ વેગ્ય છે. ૪૧. પરદેશી ખાંડ–તે શુદ્ધ કરવામાં જે અશુદ્ધ પદાર્થો પ્રમુખ વપરાય છે, જેનું સ્પષ્ટીકરણ અનેક જગ્યાએ થયેલું છે જેથી વિશેષ ન લખતાં માત્ર એટલું જ કહેવું બસ છે, કે તેવી ખાંડ કે સાકર વાપરવાથી શારીરિક તન્દુરસ્તીનું બગડવું તથા ધર્મભ્રષ્ટતાઃ એ બે મોટા દુર્ગણ થાય છે. તેથી ત્યાગ કરે. હવે કેટલાક તેને ત્યાગ કરીને કાશી
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy