________________
[ ૧૧૫ ]
૩૬. સ્તંભ'ક દવાઆમાં મેટે ભાગે ઝેરી, કેફી અને રાસાયણિક ઔષધનું મિશ્રણ હાય છે. જે ખાટી ઉશ્કેરણી અને ખાટા ટેકાઓથી પરિણામે નામાંઇ ઉત્પન્ન કરી આયુજ્યના ડાસ કરે છે, ધતુરા, આકડા, ઝેરકે ચલુ', સામલ, ૧૭નાગ, ગધક, પારે। વિગેરે વિષપ્રાયઃ ઔષધેાના તેમાં સંભવ છે. માટે પુષ્કળ ફેલાવેી જાહેરાતથી આકર્ષાઈ તેવી દવાઓ ન વાપરવી જોઇએ. સ્ત્રીઓ માટે ગર્ભ ન રહેવાની તેવી જ જાહેરાત થાય છે. તે સવ હાનિકારક છે. વિષપ્રાયઃ હાવાથી અભક્ષ્ય અને આરોગ્ય બગાડનાર છે.
૩૭, વિલાયતી દવાઓ અભક્ષ્ય છે. ઉત્કૃષ્ટ તે એજ છે કે રાગાદિક કારણે પણ તે લેવી નહિ, જો આત્મા બળીએ થાય તે શું ન કરી શકે? અર્થાત્ આ આત્માજ વૈતરણી નદી (નારકી) મેળવનાર છે, અને આ આત્માજ સ્વર્ગાદિક સુખના ભાગવનાર છે, છેવટે આજ આત્મા સિદ્ધિ-સૌધ પ્રત્યે જનારા છે. કેટલાક ઉછાંછળાઃ સ્વચ્છંદી-શેખીનેઃ વિલા પતી દવાના ડ।ઓ ખુશીથી પીયે છે, તે પ્રત્યક્ષ અનાચરણીય તથા દુર્ગાંતિનું સબળ કારણ છે. તે પુરૂષોને કોઈ હિતચિ ંતક ઉપદેશ કરવા જાય છે. તેા તેનુ પરિણામ કેટલીક વખત ઉલટુ ખેદજનક આવે છે. નીતિશાસ્ત્રકારાએ કહ્યું છે કે.
उपदेशो हि मूर्खाणां प्रकोपाय न शान्तये । पयःपानं भुजङ्गानां केवलं विषवर्द्धनम् ॥
એટલે “ મૂર્ખાઓને ઉપદેશ કરવા જતાં તેમાંથી સાર ઈને શાંત થવાને બદલે તે ઉલટા ક્રોધાયમાન થાય છે, જેમ