SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૧ ] છતાં પણ સમારતાં કેટલીક વખત અંદર ઈયળે જોવામાં આવે છે. ઉપગ રાખીયે તે પણ આ જીવની હિંસા થઈ જાય, તેથી માસામાં ખાસ વર્જવી. કારેલા, તુરીયા વિગેરેને ઉપરને ભાગ ખડબચડા ખાડા જેવો હોવાથી તેમાં કુંથુવા વિગેરે ઝીણાં ત્રસ જીવે ભરાઈ રહે છે. તેથી તેવી વનસ્પતિઓ પ્રથમ પુંજણથી પુંજીને જ યતનાપૂર્વક સમારવી જોઈએ. અને વનસ્પતિઓના શાક શુદ્ધ કરીને વાપરવા યુકત છે. શિયાળામાં પણ ભાજી પાન વિગેરે ઉપગપૂર્વક ખંખેરી શુદ્ધ કરીને વાપરવા છે. તેમાં પણ સર્વે જાતિની ભાજી ચારણી વડે ચાળીને જ વાપરવી, કારણ તેમાં ઈયળ, કંથવાદિક ત્રસ જીવ નીકળે છે, તે તેની જયણ પળે. અને જે ત્રણ વાર ચાળતાં જીવ નીકળે, તે તે પરઠવવા ગ્ય હોય છે. વાપરવી નહીં જોઈએ.
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy