________________
[ ૧૬૫ ]
૮૮ સર્વ જીવા પ્રત્યે મૈત્રી રાખવી. અધર્મી થવા ઉપર પશુ દ્વેષ ન કરવેશ:
૮૯. ડેાટલની કે એવી કાઈ તૈયાર બજારૂ ખાદ્યચીને ખાવાની ટેવ ન પાડવી. ભાણાં મંગાવવાની ટેવ અહુ જ નુકશાન કરનાર છે. ઘરમાં જ રાંધેલી ચીજો ખાવી. ઘરમાં એવી ચીજો ઘાલીને ટેવ પડવા જ ન દેવી.
સુજ્ઞ મ્હેના ! ઉપરની સૂચનાએ વાંચી વિચારી તે મુજમ નવા ઉજમાળ થશે તે અવશ્ય લાભ સારામાં સારણ થશે, અને આપણને એછામાં ઓછું જ નુકશાન થશે.
પ્રકરણ ૧૧ મું. સ’મૂર્છિમ પ‘ચેદ્રિય જીવેાની દયા. મનુષ્ચાને સપૂર્ણિમ પચેન્દ્રિય જીવ ઉત્પન્ન થવાના નિમિત્તભૂત પર સ્થાનાઃ
૧૨
૨ આંખ
. ૨ કાન
૧ નાકનું મુખ્ય છિદ્ર ૧ નાભિ
૧ માહુ:
૧ સૂત્રદ્વાર
૧ મળદ્વાર
=
૧ જન્મકાર સીઆને વધારે
૨ ન
આ ખાર સ્થાનકેથી નીકળતા ૧૪ વિવિધ રસા-ધાતુ, પિત્તો, શ્લેષ્મા, વીય, ઋતુ, ઝાડા, પેશાબ, મણના મળે