________________
[ ૯૯] વવાના પ્રતીક તરીકે લલાટમાં તિલક કરીએ છીએ. જેથી ભગવંતની આજ્ઞા કદિ લેપવી નહિ અને સાદરપણે પાળવી, તેજ ધર્મ છે.
આ અભક્ષ્ય સર્વથા પ્રકારે વર્જવાથી અસંખ્ય અને અનંત જીવેને અભયદાન આપ્યાનું ફળ મળે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે– એક જીવને અભયદાન આપ, કે સુવર્ણન મેર જેટલું દાન આપો, તે તેમાં એક જીવને અભયદાન આપ્યાનું ફળ વધશે.
ત્યારે અન ત જેને જે પુણ્યાત્મા અભયદાન આપે, તે શું ફળ ન પામે? અર્થાતે સ્વસ્વ પામે, સુજ્ઞ શાણ બંધુઓ! અજરામર સુખ પામવાને શીઘ ઉપાય ભગવંતના વચનોનો આદર કરે તેજ છે. તે વિષે અજિતશાંતિસ્તવની છેલ્લી ગાથામાં કહ્યું છે. કે –
જઈ ઈચ્છહ પરમપયં અહવા કિત્તિ સુવિત્થડે ભુવછે તો તેલકુદરણે જિણ-વયણે આયર કુણહ ૪૦ - હવે, જે મૂઢ અને અજ્ઞાની પુરુષે કહે છે, કે-“ખાવું પીવું અને મેજ માણવી, તેજ ખરું સુખ છે, તો તે ભેળવી ત્યે ! વળી, મોક્ષ મળવાને હશે, ત્યારે મળશે.” તે તેવા જડ પ્રાણીના હિત અર્થે પદ્યવિજય મહારાજે તપ પદની પૂજામાં કહ્યું છે કે–
અર્થ:-“જે તમે મેક્ષની ઈચ્છા રાખતા હે. અને ત્રણ લેકમાં ફેલાયેલી કીર્તિની છા રાખતા હૈ, તે ત્રણલોકનો ઉદ્ધાર કરનાર શ્રી જિનેશ્વર ભગવંતના વચનમાં ખૂબ આદર રાખો.” ૪૦